Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 690 of 928
  • ભાજપ પરણેલી મહિલાઓને વાર્ષિક ₹ ૧૨,૦૦૦ આપશે

    છત્તીસગઢના ચૂંટણીઢંઢેરામાં રાંધણગૅસમાં રાહતની જાહેરાત નવી દિલ્હી: છત્તીસગઢમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના માત્ર ચાર દિવસ અગાઉ ભાજપ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા ચૂંટણીઢંઢેરામાં પરણેલી મહિલાઓને વાર્ષિક રૂ. ૧૨,૦૦૦, જમીનવિહોણા શ્રમિકોને રૂ. ૧૦,૦૦૦ની આર્થિક સહાય, ચોખાનો પ્રાપ્તિ ભાવ પ્રતિક્વિન્ટલ રૂ. ૩,૧૦૦…

  • બિલ્ડર્સ પર તવાઈ

    ગુજરાતમાંં અનેક સ્થળે આઈટી અને ઈડીના દરોડા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દિવાળીના થોડા દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદમાં એન્ફાર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) અને આવકવેરા (આઈટી) વિભાગના ૧૫૦ અધિકારીના કાફલાએ સપાટો બોલાવ્યો હતો. અમદાવાદમાં શુક્રવારે સવારથી જ વિવિધ બિલ્ડર ગ્રૂપને ત્યાં દરોડાની…

  • વર્લ્ડકપની ટિકિટોના કથિત બ્લેક માર્કેટિંગ બદલ પોલીસે ઓનલાઈન પોર્ટલ વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ

    કોલકાતા: કોલકાતા પોલીસે રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આઇસીસી વર્લ્ડ કપ મેચની ટિકિટના કાળાબજારનો આરોપ લગાવતી ફરિયાદ નોંધ્યા બાદ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ અને ઓનલાઈન ટિકિટ બુકિંગ પોર્ટલની ધરપકડ કરી અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા. એક અધિકારીએ આ માહિતી આપી…

  • દેશમાં પગાર સરેરાશ ૯.૮ ટકા વધશે

    નવી દિલ્હી: વર્ષ ૨૦૨૪માં ભારતની કંપની ૯.૮ ટકા પગાર વધારો આપશે તેવો અંદાજ એક રિપોર્ટમાં મૂકવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩માં ૧૦ ટકાનો પગાર વધારો આપવામાં આવ્યો હતો. ‘સેલેરી બજેટ પ્લાનિંગ ઈન્ડિયા રિપોર્ટ’ પ્રમાણે ભારતમાં વર્ષ ૨૦૨૪માં સરેરાશ પગાર વધારો ૯.૮…

  • અફઘાનિસ્તાને નેધરલૅન્ડ્સને સાત વિકેટે હરાવ્યું

    લખનઊ: અફઘાનિસ્તાને શુક્રવારે નેધરલૅન્ડ્સને સાત વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ૩૧.૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૮૧ રન કરીને વિજય મેળવ્યો હતો. અગાઉ, નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ૧૭૯ રન કર્યા હતા. લખનઊના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને નેધરલેન્ડ્સને ૪૬.૩ ઓવરમાં ૧૭૯…

  • ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં ૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન પડશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગજરાતની તમામ પ્રાથમિક સ્કૂલોમાં તા.૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતી દિવાળી વેકેશનની તારીખ અનુસાર જ પ્રાથમિકમાં તારીખ જાહેર કરવામાં આવતી હોય છે. જેથી પ્રાથમિક અને માધ્યમિકમાં…

  • અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરા-કમળાનો કાળો કેર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં મનપા દ્વારા સપ્લાય થતાં પ્રદૂષિત પાણી અને બેરોકટોક વેચાણ થઈ રહેલાં બિનઆરોગ્યપ્રદ આહારને કારણે કમળો, કોલેરા અને ટાઈફોઈડનાં રોગમાં અસામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં આંશિક ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ…

  • અમરેલીમાં ચાલુ પરીક્ષામાં ધોરણ ૯ની વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન શુક્રવારે ધોરણ-૯ની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ઘરેથી દીકરી પરીક્ષા માટે આવી હતી.…

  • નકલી સરકારી કચેરી કૌભાંડ: વધુ એકની ધરપકડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: છોટા ઉદેપુરનાં બોડેલીમાં સિંચાઈ વિભાગની નકલી સરકારી ઑફિસ ઊભી કરી ૪.૧૫ કરોડના કૌભાંડ મામલે સીટની તપાસમાં વધુ એક આરોપીની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત દાહોદ જિલ્લાની પણ સરકારી ગ્રાન્ટ કૌભાંડીઓએ વાપરી હોવાની કેટલીક કડીઓ મળી…

  • સુરત સામૂહિક આપઘાત કેસ: ચોકક્સ કારણ હજુ જડતું નથી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં એક જ પરિવારનાં ત્રણ બાળકો સહિત સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટનાને દિવસો વીતી જવા છતાં હજુ આપઘાતના ચોક્કસ કારણ સુધી પોલીસ પહોંચી શકી નથી. જોકે આસપાસ રહેતા લોકો તેમજ સગાં-સંબંધીઓ તેમજ આપઘાત પહેલા પરિવારના સભ્યોનાં સાથે…

Back to top button