• મુસાફરોને હવે રેલ ભાડામાં બિલકુલ છૂટ નહીં મળે

    રેલવેમાં વરિષ્ઠ નાગરિકો સહિત અન્ય કેટેગરીઓને મળતી છૂટ હવે નહીં મળે મુંબઈ: રેલવેમાં પ્રવાસીઓને ભાડામાં મળતી છૂટનો લાભ હવે મળશે નહીં. રેલવે પ્રશાસને અનેક સંગઠનો અને સમિતિઓની માગને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લીધો છે. રેલવેનું કહેવું છે કે, ભાડાની…

  • મહારાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં ઘણા મુદ્દાઓ વણઉકેલ્યા

    મુંબઈ: અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાજ્ય પરિવહન સત્તામંડળ (એસટીએ) એ છેલ્લા એક વર્ષમાં એક પણ બેઠક બોલાવી નથી જેના કારણે જાહેર પરિવહનને લગતા ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ વણઉકેલ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યના પરિવહન સચિવ પરાગ જૈન નૈનુતિયાની અધ્યક્ષતાવાળી…

  • બિલ્ડરો અને કૉન્ટ્રેક્ટરોને ધૂળને ઘટાડવાના ધોરણોનું પાલન કરવાનું સુધરાઈનું ફરમાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ખાનગી તથા સરકારી પ્રોજેક્ટ પર કામ કરનારા ૧૦૦ કૉન્ટ્રેક્ટર તથા રિઅલ ઍસ્ટેટ ફર્મને ધૂળ ઘટાડવાને લગતા તમામ નિયમોનું પાલન કરો અથવા કાર્યવાહીનો સામનો કરો એવી ચીમકી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે. મુંબઈની હવાની ગુણવત્તા સતત કથળી રહી છે.…

  • મોબાઈલ ફોન નંબર ડિસ્કનેક્ટ કર્યા બાદ ૯૦ દિવસ નહિ અપાય

    નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (ટ્રાઈ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગ્રાહકોની વિનંતીને પગલે મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કે ડિઍક્ટિવેટ કરવામાં આવ્યા બાદ એ નંબર નવા ગ્રાહકને ૯૦ દિવસ સુધી નહિ અપાય. વપરાશમાં ન લેવાતા હોય તેવા મોબાઈલ નંબર…

  • નેશનલ

    અનાજનો બગાડ ન કરો: મોદી

    અન્ન સુરક્ષા માટે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીમાં ભારતમંડપમ ખાતે યોજાયેલા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩ને સંબોધન કર્યું હતું. નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજનો બગાડ ન કરવા શુક્રવારે આહવાન કર્યું હતું. ભારતીય મહિલાઓ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગની આગેવાની કરવાની…

  • નેશનલ

    કાળું નાણું:

    ઍન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ચૂંટણીગ્રસ્ત છત્તીસગઢમાં કરોડો રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. (એજન્સી)

  • ભાજપ પરણેલી મહિલાઓને વાર્ષિક ₹ ૧૨,૦૦૦ આપશે

    છત્તીસગઢના ચૂંટણીઢંઢેરામાં રાંધણગૅસમાં રાહતની જાહેરાત નવી દિલ્હી: છત્તીસગઢમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના માત્ર ચાર દિવસ અગાઉ ભાજપ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા ચૂંટણીઢંઢેરામાં પરણેલી મહિલાઓને વાર્ષિક રૂ. ૧૨,૦૦૦, જમીનવિહોણા શ્રમિકોને રૂ. ૧૦,૦૦૦ની આર્થિક સહાય, ચોખાનો પ્રાપ્તિ ભાવ પ્રતિક્વિન્ટલ રૂ. ૩,૧૦૦…

  • બિલ્ડર્સ પર તવાઈ

    ગુજરાતમાંં અનેક સ્થળે આઈટી અને ઈડીના દરોડા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દિવાળીના થોડા દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદમાં એન્ફાર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) અને આવકવેરા (આઈટી) વિભાગના ૧૫૦ અધિકારીના કાફલાએ સપાટો બોલાવ્યો હતો. અમદાવાદમાં શુક્રવારે સવારથી જ વિવિધ બિલ્ડર ગ્રૂપને ત્યાં દરોડાની…

  • વર્લ્ડકપની ટિકિટોના કથિત બ્લેક માર્કેટિંગ બદલ પોલીસે ઓનલાઈન પોર્ટલ વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ

    કોલકાતા: કોલકાતા પોલીસે રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આઇસીસી વર્લ્ડ કપ મેચની ટિકિટના કાળાબજારનો આરોપ લગાવતી ફરિયાદ નોંધ્યા બાદ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ અને ઓનલાઈન ટિકિટ બુકિંગ પોર્ટલની ધરપકડ કરી અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા. એક અધિકારીએ આ માહિતી આપી…

  • દેશમાં પગાર સરેરાશ ૯.૮ ટકા વધશે

    નવી દિલ્હી: વર્ષ ૨૦૨૪માં ભારતની કંપની ૯.૮ ટકા પગાર વધારો આપશે તેવો અંદાજ એક રિપોર્ટમાં મૂકવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩માં ૧૦ ટકાનો પગાર વધારો આપવામાં આવ્યો હતો. ‘સેલેરી બજેટ પ્લાનિંગ ઈન્ડિયા રિપોર્ટ’ પ્રમાણે ભારતમાં વર્ષ ૨૦૨૪માં સરેરાશ પગાર વધારો ૯.૮…

Back to top button