Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 69 of 928
  • ધર્મતેજ

    પોતાના ધર્મમાં મૃત્યુ શ્રેય છે

    મનન -હેમંત વાળા જ્યારે મહાભારત ઇતિહાસમાં ઘટીત થયું, જ્યારે શ્રીકૃષ્ણએ ગીતામાં ‘સ્વધર્મે નિધનં શ્રેય’ એમ જણાવ્યું ત્યારે વિશ્વમાં એકમાત્ર ‘સનાતની’ વિચારધારા – સનાતન ધર્મ પ્રવર્તમાન હતો. તો પછી પ્રશ્ર્ન એ થાય કે શ્રીકૃષ્ણ જ્યારે પોતાના ધર્મમાં મૃત્યુ શ્રેય એમ કહે…

  • ધર્મતેજ

    જ્ઞાનથી ઉઘડતી મુક્તિની સંભાવના

    ચિંતન -હેમુ ભીખુ જ્ઞાનનો અનેરો મહિમા છે. ગીતામાં તો કહેવાયું છે કે આ લોકમાં જ્ઞાન સમાન અન્ય કશું પવિત્ર નથી, જ્યારે પવિત્ર બાબતને ધારણ કરવામાં આવે ત્યારે આપમેળે પવિત્રતાની સ્થાપના થાય. આ પવિત્રતા આગળના માર્ગ ખોલી નાખે. પવિત્રતાની હાજરીમાં અશુભ…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા-ભાગ-૧૫

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યકોટિના ચરિત્ર- આલેખકઽબાયોગ્રાફિકલ રાઇટર છે. એમણે રચેલા ત્રણેય ચરિત્રો અત્યંત પ્રમાણભૂત મનાયા છે. શ્રીહરિની અન્ો એમના સમકાલીનોની ઉપસ્થિતિમાં કહેવાયેલી વિગતોન્ો દસ્તાવેજી અન્ો શ્રદ્ધેય પ્રમાણ તરીકે સ્વીકૃતિ પ્રાપ્ત થયેલી છે. એમના ભક્તિમૂલક…

  • ધર્મતેજ

    અસંગ શસ્ત્ર

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં કર્મ અને સમયના સંબંધને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ અનાસક્તિના લાભની વાત કરે છે. ગીતા સમજાવે છે કે સંસારરૂપી વૃક્ષ અતિ મોહક છે. પંચવિષયો દ્વારા તે માનવીને ખેંચીને બાંધી રાખે છે. આ મોહજાળ અતિ ઘટ્ટ છે.…

  • ધર્મતેજવેર-વિખેર - પ્રકરણ-૬૨

    વેર- વિખેર -પ્રકરણ -૫૨

    કિરણ રાયવડેરા જો શ્યામલીએ ફોન ઊંચક્યો હતો તો પછી દૂરથી વાસણનો અવાજ કેવી રીતે આવતો હતો?નશ્યામલીના ફ્લેટમાંથી નીકળ્યા બાદ આ પ્રશ્ન વિક્રમનો પીછો નહોતો છોડતો. કારમાં બેઠો અને થોડે દૂર સુધી કાર હંકારી પણ મન નહોતું માનતું. ધીમો વરસાદ પડવાની…

  • પારસી મરણ

    મેહલી મીનોચેર પાલખીવાલા તે ઝરીનના ધની. તે મરહુમો મીથામાંય મીનોચેર પાલખીવાલાના દીકરા. તે આસતાદ ને શીરાઝના પપા. તે શેરેઝાદ ને નીખીલના સસરા. તે અદીલના ભાઇ. તે ફઇઝદ ને વીઝીનાના બપાવા. (ઉં. વ. ૭૬) રે. ઠે. ૧૦૪/૨૦૪ શીવાલીક ટાવર, ૯૦ ફીટ…

  • હિન્દુ મરણ

    કપોળમહુવાવાળા હાલ ભાયંદર સ્વ. દમયંતીબેન ધીરજલાલ ચિતલીયાના પુત્ર હેમંતભાઈ (ઉં. વ. ૬૦) તે કલ્પનાબેનના પતિ. જીજ્ઞેશ તથા કૌશિકના મોટાભાઈ, ધ્રુવી ગૌતમ ઘોષ તથા તનયના પિતા. નાના માંછીયાવાળા સ્વ. મોહનલાલ જેઠાલાલ મહેતાના જમાઈ તા. ૩૦/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનભુજપુરના ચંદ્રેશ (ધોની) દેઢિયા (ઉં. વ. ૪૭) તા. ૨૯/૮ના અવસાન પામેલ છે. મુરીબાઈ ધારસી દેવજીના પૌત્ર. લક્ષ્મીબેન નરસીના પુત્ર. જસ્મીન, બીના, ભાવિનીના ભાઈ. કારાઘોઘા ઉંમરબાઈ નથુ નાનજી છેડાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. એ. લક્ષ્મીબેન દેઢીયા, ૨/૨૦૩, મયુરી…

  • વેપાર

    નિફ્ટીમાં કોન્સોલિડેશનની સંભાવના સાથે દોઢસો પોઇન્ટનો ઉછાળો મહત્ત્વનો, બેન્ક નિફ્ટી માટે ૫૧,૦૦૦ની સપાટી નિર્ણાયક

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજારના સેન્ટિમેન્ટ પર તાત્કાલિક અને મોટી અસર કરી શકે એવા પરિબળો હાલ તો મોજૂદ નથી અને તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે બજારના માનસ પર વાસ્તવમાં અર્થતાંત્રિક, રાજકીય કે કુદરતી આફત જેવા પરિબળો પણ ખાસ સર કરતા…

  • વેપાર

    ધાતુમાં વધ્યા મથાળેથી પીછેહઠ, વેપાર પાંખાં

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ટીનમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો અને…

Back to top button