• વેપાર

    નિફ્ટીમાં કોન્સોલિડેશનની સંભાવના સાથે દોઢસો પોઇન્ટનો ઉછાળો મહત્ત્વનો, બેન્ક નિફ્ટી માટે ૫૧,૦૦૦ની સપાટી નિર્ણાયક

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજારના સેન્ટિમેન્ટ પર તાત્કાલિક અને મોટી અસર કરી શકે એવા પરિબળો હાલ તો મોજૂદ નથી અને તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે બજારના માનસ પર વાસ્તવમાં અર્થતાંત્રિક, રાજકીય કે કુદરતી આફત જેવા પરિબળો પણ ખાસ સર કરતા…

  • વેપાર

    ધાતુમાં વધ્યા મથાળેથી પીછેહઠ, વેપાર પાંખાં

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ટીનમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો અને…

  • પારસી મરણ

    મેહલી મીનોચેર પાલખીવાલા તે ઝરીનના ધની. તે મરહુમો મીથામાંય મીનોચેર પાલખીવાલાના દીકરા. તે આસતાદ ને શીરાઝના પપા. તે શેરેઝાદ ને નીખીલના સસરા. તે અદીલના ભાઇ. તે ફઇઝદ ને વીઝીનાના બપાવા. (ઉં. વ. ૭૬) રે. ઠે. ૧૦૪/૨૦૪ શીવાલીક ટાવર, ૯૦ ફીટ…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧-૯-૨૦૨૪, પર્યુષણ પર્વ શરૂ, પંચમી પક્ષ. ભારતીય દિનાંક ૧૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૧લો ફરવરદીન, સને…

  • ઉત્સવ

    સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧-૯-૨૦૨૪ થી તા. ૭-૯-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુનમાં સમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ કર્કમાંથી સિંહમાં તા. ૪થીએ માર્ગી ગતિએ સંક્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧-૯-૨૦૨૪ થી તા. ૭-૯-૨૦૨૪ રવિવાર, શ્રાવણ વદ-૧૪, વિ. સં. ૨૦૮૦, તા. ૧લી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૧-૪૮ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૧-૪૮ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. ભદ્રા સમાપ્તિ સાંજે ક.…

  • ઉત્સવ

    એક હી સપનાં… અપના ઓલિમ્પિક્સ

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ ઓલિમ્પિક્સ- એક એવી જગ્યા છે જ્યાં આપણે હારવા માટે દર વખતે જઈએ છે. આપણા દેશમાં જુવાનિયાઓ પાસે નોકરી નથી, બાળકોને રમવા માટે મેદાન નથી, વૃદ્ધોને જરૂરી દવાઓ નથી મળતી, શાંતિ નથી મળતી, ગરીબોને રહેવા…

  • ઉત્સવ

    ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૪

    અનિલ રાવલ સત્યદીપ ચૌબેનો અવાજ સાંભળીને નજીકના ટેબલ પર અન્ય કેટલાક સાથી કલાકાર સાથે બેઠેલી શીલા દોડી ગઇ. ‘ભાઇસા’બ આપ…આપ આઇએ, ઇસ તરફ આઇએ.’ શીલાએ એને બેસાડતા કહ્યું: ‘ચૌબેજી જબ નાટક લિખતે હૈ તબ કોઇ ઉસે ડિસ્ટર્બ નહીં કર સકતા…ક્યા…

  • ઉત્સવ

    કેલિડોસ્કોપિક વ્યક્તિત્વ એટલેસ્વ. પ્રેમજીભાઇ ઠક્કર

    વલો કચ્છ -ડો. પૂર્વી ગોસ્વામી હજુ હમણાં જેમની જન્મતિથિ વીતી એવા કચ્છના રાપરમાં પ્રેમજીભાઈનો જન્મ ૨૩મી ઓગસ્ટ ૧૯૧૦ના થયો હતો. જે કચ્છના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનારું રાજકીય કમ સામાજિક વ્યક્તિત્વ હતું. એટલે આજે એ કેલિડોસ્કોપિક વ્યક્તિત્વને એકવાર યાદ કરવું…

  • ઉત્સવ

    અબુધભાઈએ લાલી લેખે કરી નાખી

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી લેખે લાગવું એટલે ઉપયોગમાં આવવું કે સાર્થક થવું. જીવતે જીવ કોઈને લેખે લાગીએ તો એના આનંદ અનોખો હોય, પણ ક્યારેક જીવ જતો રહ્યો હોય એવી વ્યક્તિ પણ લેખે લાગે એવું બની શકે છે. આ કથા…

Back to top button