ન્યાયમૂર્તિઓના જીવનું જોખમ આરટીઆઈ હેઠળ સ્ટ્રક્ચરલ ઓડિટની માહિતી આપવાનો હાઈ કોર્ટનો સાફ ઈનકાર
મુંબઈ: દક્ષિણ મુંબઈ સ્થિત બોમ્બે હાઈ કોર્ટના હેરિટેજ બિલ્ડિંગ અંગેની સ્ટ્રક્ચરલ ઓડિટની માહિતી રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ આપવાની બોમ્બે હાઈ કોર્ટના સાર્વજનિક જાણકારી વિભાગના અધિકારીએ સાફ ઈન્કાર કરી દીધો છે. એ અહેવાલની માહિતી જાહેર કરવામાં ન્યાયમૂર્તિઓ અને અન્ય અધિકારીઓના…
તુવેર, કપાસના પાકની આડમાં ખેડૂતો ચલાવી રહ્યા છે નવો વેપાર
એલસીબીએ કાર્યવાહી કરીને કરોડોનો માલ જપ્ત કર્યો ધુળે: રાજ્યમાં ગાંજાના ઉત્પાદન પર પ્રતિબંધ છે. જોકે ધુળેમાં અમુક ખેડૂતો દ્વારા ગાંજાના છોડની ખેતી કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસો દ્વારા આવા ખેડૂતોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ધુળે જિલ્લામાં…
સોનું અને એન્ટિક વસ્તુમાંથી નફાની લાલચે ૧.૦૫ કરોડ રૂપિયા ગુમાવ્યા
થાણે: સસ્તામાં સોનું અને એન્ટિક વસ્તુના વેચાણમાંથી સારા નફાની લાલચમાં નવી મુંબઈના રહેવાસીએે ૧.૦૫ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. નવી મુંબઈના પનવેલ ખાતે રહેતા ભગવાન મુંઢેએ નોંધાવેલી ફરિયાદને આધારે પનવેલ સિટી પોલીસે ગુરુવારે નીરજ ખંડાગળે અને નીતુ કદમ…
- આમચી મુંબઈ

ધૂળને નિયંત્રણમાં લાવવા મુંબઈના રસ્તાઓને પાણીથી ધોવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધતા પ્રદૂષણને નાથવા માટે અને વાતાવરણમાં ઉડતી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના ૫૬૦ કિલોમીટર લંબાઈના રસ્તાને સ્વચ્છ કરીને પાણીથી ધોવાની યોજના બનાવી છે, તે માટે ૧૨૧ ટૅન્કર, મશીન સહિત મનુષ્યબળનો ઉપયોગ કરવામાં આવવાનો છે.…
આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની શક્યતા
મુંબઇ: છેલ્લા એક સપ્તાહથી દેશમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં સૂર્યનો તાપ અનુભવાયો છે તો કેટલીક જગ્યાએ ઠંડીનો અહેસાસ પણ થયો છે. પૂર્વીય પવનોને કારણે હવામાં ઝાકળનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે વાતાવરણમાં મોટો પલટો…
શું સરકારની ક્યુરેટિવ પિટિશન સફળ થશે?
મુંબઇ: મરાઠા સમુદાય માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતનો વિકટ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટના જવાબ પર ટકી રહ્યો છે જ્યાં મહારાષ્ટ્ર સરકારે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. તમામની નજર આ જટિલ અરજીના પરિણામ પર ટકેલી છે જે ઊંડી રાજકીય અસરો…
મુસાફરોને હવે રેલ ભાડામાં બિલકુલ છૂટ નહીં મળે
રેલવેમાં વરિષ્ઠ નાગરિકો સહિત અન્ય કેટેગરીઓને મળતી છૂટ હવે નહીં મળે મુંબઈ: રેલવેમાં પ્રવાસીઓને ભાડામાં મળતી છૂટનો લાભ હવે મળશે નહીં. રેલવે પ્રશાસને અનેક સંગઠનો અને સમિતિઓની માગને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લીધો છે. રેલવેનું કહેવું છે કે, ભાડાની…
મહારાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં ઘણા મુદ્દાઓ વણઉકેલ્યા
મુંબઈ: અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાજ્ય પરિવહન સત્તામંડળ (એસટીએ) એ છેલ્લા એક વર્ષમાં એક પણ બેઠક બોલાવી નથી જેના કારણે જાહેર પરિવહનને લગતા ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ વણઉકેલ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યના પરિવહન સચિવ પરાગ જૈન નૈનુતિયાની અધ્યક્ષતાવાળી…
બિલ્ડરો અને કૉન્ટ્રેક્ટરોને ધૂળને ઘટાડવાના ધોરણોનું પાલન કરવાનું સુધરાઈનું ફરમાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ખાનગી તથા સરકારી પ્રોજેક્ટ પર કામ કરનારા ૧૦૦ કૉન્ટ્રેક્ટર તથા રિઅલ ઍસ્ટેટ ફર્મને ધૂળ ઘટાડવાને લગતા તમામ નિયમોનું પાલન કરો અથવા કાર્યવાહીનો સામનો કરો એવી ચીમકી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે. મુંબઈની હવાની ગુણવત્તા સતત કથળી રહી છે.…
મોબાઈલ ફોન નંબર ડિસ્કનેક્ટ કર્યા બાદ ૯૦ દિવસ નહિ અપાય
નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (ટ્રાઈ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગ્રાહકોની વિનંતીને પગલે મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કે ડિઍક્ટિવેટ કરવામાં આવ્યા બાદ એ નંબર નવા ગ્રાહકને ૯૦ દિવસ સુધી નહિ અપાય. વપરાશમાં ન લેવાતા હોય તેવા મોબાઈલ નંબર…
