Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 681 of 928
  • હિન્દુ મરણ

    કપોળરાજુલાવાળા સ્વ. દમયંતીબેન હરીલાલ પરશોત્તમદાસ સંઘવીના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૮૫) તા. ૫-૧૧-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે કુસુમબેનના પતિ. દિપક, પ્રિતીના પિતા. પૂર્વી, તેજસના સસરા. સ્વ. શશીકાંતભાઇ, ચીમનભાઇ, સ્વ. રાજુભાઇ, મીનાક્ષીબેન, ચંદ્રિકાબેન, કુંદનબેન, ઉમાબેન, જયશ્રીબેનના ભાઇ. લાઠીવાળા ગીરધરલાલ મુળજીભાઇ…

  • જૈન મરણ

    ઝાલાવાડી સ્થા. વિશા શ્રીમાળી જૈનહારીજ નિવાસી હાલ કાંદિવલી સ્વ. કસ્તુરીબેન પાનાચંદ ગાંધી ના પુત્ર મનહરભાઈ ગાંધી (ઉમર:૭૦) તે ૪/૧૧/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. પ્રવિણાબેન ના પતિ, હેમાંગ, હેનલ, ખુશ્બુ મિહિર શાહ ના પિતા, સ્વ. અશોકભાઈ, વનીતાબેન…

  • વેપાર

    અમેરિકાના જોબ ડેટા નબળા આવતાં વૈશ્ર્વિક હાજર સોનામાં મક્કમ વલણ, વાયદામાં ભાવ બે હજાર ડૉલરની લગોલગ

    કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વે ગત સપ્તાહે પહેલી નવેમ્બરના રોજ સમાપન થયેલી બેદિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખ્યા હતા અને ફેડરલ રિઝર્વના અધ્યક્ષે અર્થતંત્રમાં જોવા મળેલી વૃદ્ધિ અંગે સંતોષ વ્યક્ત કરવાની સાથે ફુગાવો પણ અંકુશ હેઠળ આવી રહ્યો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૬-૧૧-૨૦૨૩) ભારતીય દિનાંક ૧૫, માહે કાર્તિક, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૯) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૯) પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૩જો…

  • ધર્મતેજ

    શ્રીકૃષ્ણ માત્ર બંસીધર અને ચક્રધર જ નથી અધ્યાત્મવિદ્યાના સમર્થ જ્ઞાતા પણ છે

    જીવનનું અમૃત -ભાણદેવ (ગયા અંકથી ચાલુ)મહાભારતના યુદ્ધના પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને શ્રીમદ્ભગવદ્ગીતા કહે છે, તે જ રીતે યાદવાસ્થલીના પ્રારંભે ભગવાન ઉદ્ધવજીને પણ અધ્યાત્મવિદ્યાનો ઉપદેશ આપે છે અને તે છે – ઉદ્ધવગીતા!ઉદ્ધવજી ભગવાનને કહે છે-ટશ્ર્નપળડ્ર ધમધ્ટપણમદ્મપણધ્ટક્ષળર્ફૈલમૃસપ઼િફપઇૂંઞ્છરુઢશ્રઞ્રપ્રરુણરુમૃઞ્ઞઢફિવપૂ વ મૈરુઘણળરુધટન્નટળજ્ઞણળફળ્રૂર્ઞૈ ણફલર્ઈૈં યફર્ઞૈ…

  • ધર્મતેજ

    દીવાનોે પ્રકાશ જોઈને જીવન માટે નવો જ જુસ્સો પ્રગટે છેે

    પ્રકાશ પર્વ -હેમંત વાળા દિવાળીના તહેવારોમાં દીવાના મહત્વ વિશે ઘણું કહેવાય ગયું છે. કદાચ કશું જ કહેવાનું બાકી નથી એમ લાગે છે. દિવાળી એક પ્રકાશનું પર્વ છે અને પરંપરાગત રીતે દીવાઓ મારફતે પ્રકાશના પર્વની ઉજવણી સ્વાભાવિક છે. પ્રતીકાત્મક રીતે ઊંડાણથી…

  • ધર્મતેજ

    આપણે એકબીજાની ગણતરીમાં શું કામ પડીએ છીએ ? આ તુલના આપણને મારી નાખે છે

    માનસ મંથન -મોરારિબાપુ પ્રબુદ્ધજન કે જાગૃત મહાપુરુષ ઈચ્છે છે કે વ્યક્તિની પ્રત્યેક ક્રિયામાં, પછી ભલે એ આંતરમનમાં ચાલતી હોય તો પણ, વિવેક ન છૂટવો જોઈએ. જ્યારે હું પ્રબુદ્ધ’ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું ત્યારે મારી નજર સમક્ષ પરમ જાગૃત અવતાર…

  • સુભાષિતનો રસાસ્વાદ

    वृथा वृष्टि समुद्रय, वृथा तृप्तस्य भोजनम्॥वृथा दानं समर्थस्य, वृथा दिपो दिवाडपिव ॥ 43 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ :- સમુદ્રમાં વૃષ્ટિ થાય એ વૃથા છે. તૃપ્ત થયેલાને ભોજન કરાવવું એ વૃથા છે. સમર્થને દાન આપવું એ વૃથા છે. તે જ રીતે…

  • ધર્મતેજ

    અરે જીતવું હોય તો જાગો

    (સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-૪) અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ પરમતત્ત્વની પ્રાપ્તિ અર્થે સાધકે જ્ઞાન, યોગ અને ભક્તિ અને સેવા… એમ વિવિધ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માત્ર જ્ઞાની થવાનું કે માત્ર યોગી થવાનું જ સંતોનું લક્ષ્ય નથી. પોથી, પુસ્તકમાંથી…

  • ધર્મતેજ

    તહેવારોની શૃંખલા : માતૃશક્તિના સ્વરૂપો લક્ષ્મી- કાલી- શારદાનું પૂજન

    દિપોત્સવ – હેમુ-ભીખુ દિવાળીના તહેવારોનું આગવું મહત્ત્વ છે. આ તહેવાર સમૂહમાં દરેક તહેવારની એક અગત્યતા છે. વળી આ દરેક તહેવાર એક ક્રમમાં આવે છે, આ ક્રમ પાછળ પણ કોઈક ગુઢ રહસ્ય છે. તાર્કિક-સામાજિક બાબતો ઉપરાંત આ પરંપરા પાછળ એક આધ્યાત્મિક…

Back to top button