પારસી મરણ
મેહેરૂ અરદેશીર દાવર તે મરહુમો જરબાનુ તથા અરદેશર દાવરના દીકરી. તે પરવેઝ, અસ્પી, ફરોખ, કેટી ને ગુલના બહેન. તે રોશની ચોકસી, શેરઝાદે સરકારી, કયોમર્ઝ દાવર ને બેનાઝ માર્કરના ફૂઇ. તે સાયરસ મલેસરીયા ને બરજીસ મલેસરીયાના માસી. તે ફરીદા તથા મરહુમો…
હિન્દુ મરણ
ગણદેવી વિશા લાડ વણિકમાલીની ઉમેશ શાહ (ઉં. વ. ૬૭) હાલ મુંબઇ કાંદિવલી તે સ્વ. વૃજલાલ નાનુભાઇ ચોકસીના પુત્રી. તે રીતેશ અને જલ્પાના માતુશ્રી. તે ભૂમિકા, રીતેશકુમારના સાસુ. તે મિસ્ટીના દાદી. તે સ્વ. ભારતી મનહરલાલ દલાલ, કુમુદ કંચનલાલ શ્રોફ, સ્વ. કોકીલા…
- એકસ્ટ્રા અફેર
હરિયાણા-મહારાષ્ટ્રમાં મોબ લિંચિંગ, આ ક્યા પ્રકારનું હિંદુત્વ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપ શાસિત રાજ્યોમાં ગૌમાંસના નામે મોબ લિંચિંગનું ભૂત ફરી ધૂણ્યું છે. માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં મોબ લિંચિંગની બે ઘટનાઓ બનતાં સૌ સ્તબ્ધ છે. બંને ઘટનામાં ભોગ બનનારા મુસ્લિમો છે અને બે…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરશરદૠતુ), સોમવાર, તા. ૨-૯-૨૦૨૪ભારતીય દિનાંક ૧૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪પારસી કદમી રોજ…
- ધર્મતેજ
કોઈપણ ઉદ્દેશની પ્રાપ્તિ માટે સાચી ભક્તિભાવના અને નિષ્ઠા હોવી આવશ્યક છે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વિદલ અને ઉત્પલના વધ બાદ દેવતાઓ પોતપોતાના લોક ચાલ્યા જાય છે. નાના નાના અસુરો પોતાનું પ્રભુત્વ પ્રાપ્ત કરવા દેવગણો પર આક્રમણ કરતા રહે છે પણ તેઓ સ્વર્ગલોક પર વિજય થઈ શકતાં નથી, આથી દેવતાઓને પોતાની…
- ધર્મતેજ
પોતાના ધર્મમાં મૃત્યુ શ્રેય છે
મનન -હેમંત વાળા જ્યારે મહાભારત ઇતિહાસમાં ઘટીત થયું, જ્યારે શ્રીકૃષ્ણએ ગીતામાં ‘સ્વધર્મે નિધનં શ્રેય’ એમ જણાવ્યું ત્યારે વિશ્વમાં એકમાત્ર ‘સનાતની’ વિચારધારા – સનાતન ધર્મ પ્રવર્તમાન હતો. તો પછી પ્રશ્ર્ન એ થાય કે શ્રીકૃષ્ણ જ્યારે પોતાના ધર્મમાં મૃત્યુ શ્રેય એમ કહે…
- ધર્મતેજ
મહિલાનું જાતીય શોષણ ક્યાં નથી થતું?
વિશેષ -રાજેશ યાજ્ઞિક આજકાલ દેશમાં મહિલા સુરક્ષાને લઈને બે ઘટના ખૂબ ગાજી છે. એક છે કોલકાતામાં એક યુવા લેડી ડૉકટર નિર્મમ બળાત્કાર ત્યાર પછી એની નિર્મમ હત્યા. આ ઘટના પછી આક્રોશથી સમગ્ર દેશ હચમચી ઊઠ્યો. એનો રોષ હજુ શમે એ…
- ધર્મતેજ
અસંગ શસ્ત્ર
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં કર્મ અને સમયના સંબંધને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ અનાસક્તિના લાભની વાત કરે છે. ગીતા સમજાવે છે કે સંસારરૂપી વૃક્ષ અતિ મોહક છે. પંચવિષયો દ્વારા તે માનવીને ખેંચીને બાંધી રાખે છે. આ મોહજાળ અતિ ઘટ્ટ છે.…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા-ભાગ-૧૫
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યકોટિના ચરિત્ર- આલેખકઽબાયોગ્રાફિકલ રાઇટર છે. એમણે રચેલા ત્રણેય ચરિત્રો અત્યંત પ્રમાણભૂત મનાયા છે. શ્રીહરિની અન્ો એમના સમકાલીનોની ઉપસ્થિતિમાં કહેવાયેલી વિગતોન્ો દસ્તાવેજી અન્ો શ્રદ્ધેય પ્રમાણ તરીકે સ્વીકૃતિ પ્રાપ્ત થયેલી છે. એમના ભક્તિમૂલક…
- ધર્મતેજ
જ્ઞાનથી ઉઘડતી મુક્તિની સંભાવના
ચિંતન -હેમુ ભીખુ જ્ઞાનનો અનેરો મહિમા છે. ગીતામાં તો કહેવાયું છે કે આ લોકમાં જ્ઞાન સમાન અન્ય કશું પવિત્ર નથી, જ્યારે પવિત્ર બાબતને ધારણ કરવામાં આવે ત્યારે આપમેળે પવિત્રતાની સ્થાપના થાય. આ પવિત્રતા આગળના માર્ગ ખોલી નાખે. પવિત્રતાની હાજરીમાં અશુભ…