ગાંધીનગરમાં ૬૨ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપકોને નિમણૂક પત્ર એનાયત કરાયા
રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે એનાયત કરાયા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને જી.પી.એસ.સી. દ્વારા પસંદગી પામેલા મદદનીશ અધ્યાપકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ…
સુરતમાં વ્યસ્ત રોડ પર ૩૮ કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવરનું સી આર પાટીલના હસ્તે લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વાહન ચાલકોની સતત અવર-જવર વચ્ચે વ્યસ્ત રહેતા સુરતના ભાઠેના-પર્વત પાટિયા રોડ ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૩૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ટૂ બાય ટૂ લેન ફ્લાયઓવર બ્રિજનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું…
મોરબીમાં ડુપ્લિીકેટ દારૂની ફેક્ટરીમાંથી ૧૧ આરોપી ઝડપાયા: ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મોરબીના રફાળેશ્ર્વર વિસ્તારમાં આવેલી એક બંધ પડેલી ખાનગી ફેક્ટરીના ભાડે આપેલા ગોડાઉનમાં ગેરકાયદેસર ધમધમતી દેશી દારૂની ફેક્ટરી પોલીસે પકડી પાડી હતી. પોલીસે તેમાં કામ કરતા ૧૧ શખ્સ પાસેથી દારૂ, ખાલી બોટલો, મશીનરી તેમ જ ૧૫ લાખ રૂપિયાનો…
જામજોધપુરમાંથી ૧૦૦ કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી સાથે મળીને જામજોધપુરમાં આવેલી એક જાણીતી ડેરી પર દરોડો પાડીને તેનો વેપારી તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ઘી વેચતો હોવાની જાણ થતાં ડેરીમાંથી ૧૦૦ કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું…
પારસી મરણ
કેટી કેરસી સિગનપોરીયા તે મરહુમ કેરસી ફકીરજી સિગનપોરીયાનાં ધનીયાની. તે મરહુમો એમી તથા એરચશાહ મેહતાના દીકરી. તે હોમીયાર કેરસી સિગનપોરીયાના માતાજી. તે નીલુફર હોમીયાર સિગનપોરીયાના સાસુજી. તે દીનસુ એરચશાહ મેહતા તથા મરહુમો ફરોખ તથા મહારૂખના બહેન. તે જેહાનના બપઈજી. (ઉં.…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈનવઢવાણના (હાલ મલાડ) નાથાભવનવાળા સ્વ. સુરેશચંદ્ર સવાઈલાલ શાહ (દાદભાવાળા)ના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૭૫) તે જીતેન, સંદીપ, જાગૃતિ ચંદ્રકાંત મહેતાના માતુશ્રી. જયશ્રીબેન, આરતીબેનના સાસુ. તે સ્વ. મહાસુખલાલ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. જયાબેન વસંતલાલ સંઘવીના ભાભી. વૃષ્ટિ તારકકુમાર…
હિન્દુ મરણ
લુહાણાજામ ખંભાળિયા હાલ મુંબઇ તે રમેશભાઇ તન્ના (ઉં.વ. ૮૧) તે સ્વ. મથુરાદાસ ધનજી તન્નાના સુપુત્ર. તે સ્વ. શાંતિલાલ, સ્વ. જમનાદાસ, સ્વ. મનસુખલાલના નાનાભાઇ. તે સ્વ. ગીતાબેનના પતિ. સ્વ. નટવરલાલ પરીખના જમાઇ. ભાવેશભાઇ, રૂપાલીબેન કમલેશકુમાર, હેમાલીબેન દીપકકુમારના પિતાશ્રી. અ. સૌ. રૂચિતા,…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૧૦-૧૧-૨૦૨૩, ધનતેરસ, ધન્વંતરી પૂજન, પ્રદોષ ભારતીય દિનાંક ૧૯, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૨ જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૨ પારસી શહેનશાહી રોજ ૨૭મો…
પ્રજામત
મહિલા અનામતમહિલા અનામત ખરડો સંસદના બંને ગૃહોએ પસાર કરતાં, દેશભરમાં ખાસ કરી ભાજપ મહિલા કાર્યક્રમોમાં ખુશીનો માહોલ છવાયેલો છે, પરંતુ મહિલા સંસદ સુપ્રિયાએ કહ્યું છે કે મહિલા અનામત પોસ્ટ ડેટેડચેક છે. તેમનું આ વિધાન વાસ્તકવિકતાની નજીક જણાય છે. તેનું કારણ…
બીસીસીઆઇએ વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટોનું કર્યું વેચાણ
નવી દિલ્હી: વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. હવે તમામ ટીમો તેમની છેલ્લી લીગ મેચ રમી રહી છે અને આવતા અઠવાડિયે સેેમિફાઈનલ અને ફાઈનલ મેચો યોજાવાની છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ સેમિફાઈનલ અને ફાઈનલ મેચ…