- એકસ્ટ્રા અફેર
બ્રિજભૂષણ મુદ્દે ચૂપ રહેનારા દેશનું ભલું કરશે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં બિહારમાં વસતી નિયંત્રણ અંગે કરેલી શરમજનક ટીપ્પણીના મુદ્દે બબાલ મચી ગઈ છે. બિહારમાં વસતી વધારા પર નિયંત્રણ આવ્યું છે એ માટે છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું એ કારણ જવાબદાર…
- વેપાર
પૉવૅલના વક્તવ્ય પૂર્વે વૈશ્ર્વિક સોનું ત્રણ સપ્તાહના તળિયે
સ્થાનિક સોનામાં ₹ ૪૨૩ની પીછેહઠ, ચાંદીમાં રૂ. ૭૨નો સુધારો: ધનતેરસ-દિવાળીમાં માગ ખૂલવાનો આશાવાદ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ઈકૉનોમિક આઉટલૂક અંગેના તેમના વક્તવ્યમાં વ્યાજદર અંગે કોઈ નિર્દેશ નહોતો આપ્યો પરંતુ હવે આજના વક્તવ્યમાં કોઈ નિર્દેશ…
- શેર બજાર
નિફ્ટી ૧૯,૪૦૦ની અંદર ઉતરી ગયો, સેન્સેક્સમાં વધુ ૧૪૩ પોઈન્ટનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ વલણ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી જારી રહેવાથી સર્જાયેલા નિરલ હવામાનમાં સેન્સેક્સ વધુ ૧૪૩ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો. આ સત્રમાં પણ સેન્સેક્સ ૬૫,૦૦૦ની સપાટી પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૯,૪૦૦ની અંદર…
અમદાવાદને બીજું દિલ્હી બનતું અટકાવવા મ્યુનિ. કમિશનરની તાકીદ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં દિન પ્રતિદિન હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને શહેરના રખિયાલ અને રાયખડ વિસ્તારમાં સૌથી વધુ હવાનું પ્રદૂષણ હોવાનું બહાર આવ્યું છે. શહેરના રખિયાલ વિસ્તારમાં ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને રાયખડ વિસ્તારમાં વાહનો સૌથી વધુ…
ગાંધીનગરમાં ૬૨ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપકોને નિમણૂક પત્ર એનાયત કરાયા
રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે એનાયત કરાયા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને જી.પી.એસ.સી. દ્વારા પસંદગી પામેલા મદદનીશ અધ્યાપકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ…
સુરતમાં વ્યસ્ત રોડ પર ૩૮ કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવરનું સી આર પાટીલના હસ્તે લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વાહન ચાલકોની સતત અવર-જવર વચ્ચે વ્યસ્ત રહેતા સુરતના ભાઠેના-પર્વત પાટિયા રોડ ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૩૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ટૂ બાય ટૂ લેન ફ્લાયઓવર બ્રિજનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું…
મોરબીમાં ડુપ્લિીકેટ દારૂની ફેક્ટરીમાંથી ૧૧ આરોપી ઝડપાયા: ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મોરબીના રફાળેશ્ર્વર વિસ્તારમાં આવેલી એક બંધ પડેલી ખાનગી ફેક્ટરીના ભાડે આપેલા ગોડાઉનમાં ગેરકાયદેસર ધમધમતી દેશી દારૂની ફેક્ટરી પોલીસે પકડી પાડી હતી. પોલીસે તેમાં કામ કરતા ૧૧ શખ્સ પાસેથી દારૂ, ખાલી બોટલો, મશીનરી તેમ જ ૧૫ લાખ રૂપિયાનો…
જામજોધપુરમાંથી ૧૦૦ કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી સાથે મળીને જામજોધપુરમાં આવેલી એક જાણીતી ડેરી પર દરોડો પાડીને તેનો વેપારી તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ઘી વેચતો હોવાની જાણ થતાં ડેરીમાંથી ૧૦૦ કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું…
પારસી મરણ
કેટી કેરસી સિગનપોરીયા તે મરહુમ કેરસી ફકીરજી સિગનપોરીયાનાં ધનીયાની. તે મરહુમો એમી તથા એરચશાહ મેહતાના દીકરી. તે હોમીયાર કેરસી સિગનપોરીયાના માતાજી. તે નીલુફર હોમીયાર સિગનપોરીયાના સાસુજી. તે દીનસુ એરચશાહ મેહતા તથા મરહુમો ફરોખ તથા મહારૂખના બહેન. તે જેહાનના બપઈજી. (ઉં.…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈનવઢવાણના (હાલ મલાડ) નાથાભવનવાળા સ્વ. સુરેશચંદ્ર સવાઈલાલ શાહ (દાદભાવાળા)ના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૭૫) તે જીતેન, સંદીપ, જાગૃતિ ચંદ્રકાંત મહેતાના માતુશ્રી. જયશ્રીબેન, આરતીબેનના સાસુ. તે સ્વ. મહાસુખલાલ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. જયાબેન વસંતલાલ સંઘવીના ભાભી. વૃષ્ટિ તારકકુમાર…