• સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: આજે ફરી માવઠાનો વરતારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં હાલ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના કારણે દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ,…

  • કેશ ફૉર ક્વૅરીને મામલે મહૂઆ મોઈત્રાને બરતરફ કરવાની ભલામણ પૂર્વગ્રહયુકત

    નવી દિલ્હી: કેશ ફૉર ક્વૅરીને મામલે ટીએમસીના સાંસદ મહૂઆ મોઈત્રાને ગૃહમાંથી બરતરફ કરવાની લોકસભાની નીતિ વિષયક સમિતિએ કરેલી ભલામણ પૂર્વગ્રહયુકત હોવાનું સૂત્રોએ કહ્યું હતું.લોકસભાની નીતિ વિષયક સમિતિએ સાંસદને બરતરફ કરવાની ભલામણ કરી હોય તેવું કદાચ આ પ્રથમ જ વાર બન્યું…

  • ભાજપને સત્તા મળે તો છત્તીસગઢમાંથી નક્સલવાદ નિર્મૂળ કરીશું: અમિત શાહ

    જશપુર: છત્તીસગઢમાં ભાજપને જો સત્તા મળે તો નક્સલવાદનો પાંચ વર્ષમાં અંત લાવીશું, તેવું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કહ્યું હતું. જશપુર મતવિસ્તારમાં એક રેલીને સંબોધન કરતા અમિત શાહે રાજ્યની કૉંગ્રેસ સરકારની આકરી ટીકા કરી હતી. અમિત શાહે કહ્યું હતું…

  • ઇઝરાયલે હમાસના એન્ટિ-ટેન્ક મિસાઇલ યુનિટના વડાને ઠાર કર્યો, ડ્રોન પ્લાન્ટ, હથિયારોનો ડેપો કબજે

    જેરૂસલેમ: ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના એન્ટિ-ટેન્ક મિસાઇલ યુનિટના વડાને હવાઈ હુમલામાં ઠાર કર્યો હતો અને ગાઝામાં હમાસના ડ્રોન ઉત્પાદન પ્લાન્ટ અને હથિયારોના ડેપો શોધ્યો હતો.આઇડીએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે…

  • દિવાળી પર અયોધ્યામાં અનોખો વિશ્ર્વ રેકોર્ડ સર્જાશે

    અયોધ્યા: અયોધ્યામાં આ વર્ષે દિવાળી પર ૨૪ લાખ દીવા પ્રગટાવીને અયોધ્યાના ઘાટોને રોશન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અયોધ્યાની દિવીળીને ઐતિહાસિક બનાવવા માટે રામ કી પૌડીના ૫૧ ઘાટો પર સ્વયંસેવકો હાજર રહેશે. જો કે અયોધ્યામાં સરકારે દ્વારા ૨૧ લાખ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો મામૂલી સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને સત્રના અંતે મામૂલી એક પૈસાના સુધારા સાથે ૮૩.૨૯ના મથાળે રહ્યો હતો.બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે એકંદરે…

  • એકસ્ટ્રા અફેર

    બ્રિજભૂષણ મુદ્દે ચૂપ રહેનારા દેશનું ભલું કરશે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં બિહારમાં વસતી નિયંત્રણ અંગે કરેલી શરમજનક ટીપ્પણીના મુદ્દે બબાલ મચી ગઈ છે. બિહારમાં વસતી વધારા પર નિયંત્રણ આવ્યું છે એ માટે છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું એ કારણ જવાબદાર…

  • વેપાર

    પૉવૅલના વક્તવ્ય પૂર્વે વૈશ્ર્વિક સોનું ત્રણ સપ્તાહના તળિયે

    સ્થાનિક સોનામાં ₹ ૪૨૩ની પીછેહઠ, ચાંદીમાં રૂ. ૭૨નો સુધારો: ધનતેરસ-દિવાળીમાં માગ ખૂલવાનો આશાવાદ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ઈકૉનોમિક આઉટલૂક અંગેના તેમના વક્તવ્યમાં વ્યાજદર અંગે કોઈ નિર્દેશ નહોતો આપ્યો પરંતુ હવે આજના વક્તવ્યમાં કોઈ નિર્દેશ…

  • શેર બજાર

    નિફ્ટી ૧૯,૪૦૦ની અંદર ઉતરી ગયો, સેન્સેક્સમાં વધુ ૧૪૩ પોઈન્ટનો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ વલણ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી જારી રહેવાથી સર્જાયેલા નિરલ હવામાનમાં સેન્સેક્સ વધુ ૧૪૩ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો. આ સત્રમાં પણ સેન્સેક્સ ૬૫,૦૦૦ની સપાટી પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૯,૪૦૦ની અંદર…

  • અમદાવાદને બીજું દિલ્હી બનતું અટકાવવા મ્યુનિ. કમિશનરની તાકીદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં દિન પ્રતિદિન હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને શહેરના રખિયાલ અને રાયખડ વિસ્તારમાં સૌથી વધુ હવાનું પ્રદૂષણ હોવાનું બહાર આવ્યું છે. શહેરના રખિયાલ વિસ્તારમાં ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને રાયખડ વિસ્તારમાં વાહનો સૌથી વધુ…

Back to top button