રામ મંદિર અભિષેક માટે યોગીને આમંત્રણ
લખનઊ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું છે.આદિત્યનાથે એક્સ પર આમંત્રણ વિશે માહિતી આપતાં કહ્યું કે તેઓ “ધન્યતા અનુભવે છે.યોગીએ…
- નેશનલ

સ્થાપના દિન:
દેહરાદૂનમાં શુક્રવારે આઈટીબીપીના ૬૨માં સ્થાપના દિનની પરેડ દરમિયાન ગાર્ડ ઑફ ઑનરનું નીરિક્ષણ કરી રહેલા કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ. (એજન્સી)
- નેશનલ

પર્યટકો ખુશ:
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના બારામુલ્લા વિસ્તારમાં શુક્રવારે હળવી બરફવર્ષા વચ્ચે ગુલમર્ગસ્થિત સ્કી રિસોર્ટમાં પર્યટકો. (એજન્સી)
- વેપાર

ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા ઘટીને ૮૩.૩૨ની નીચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૮૩.૪૯ની ઓલ ટાઈમ લૉ સપાટીએ પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ…
- વેપાર

સોનામાં ₹ ૧૪૩નો અને ચાંદીમાં ₹ ૧૧૬નો સુધારો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે આક્રમક નાણાનીતિના સંકેતો આપતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ઘટીને ગત ૧૮ ઑક્ટોબર પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે પણ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની…
- શેર બજાર

છેલ્લી ઘડીની લેવાલીના ટેકાએ સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં પાછા ફર્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત અને એફઆઇઆઇની એકધારી વેચવાલીને કારણે નિરસ બનેલા હવામાનમાં સત્રના મોટાભાગના સમયમાં નેગેટીવ ઝોનમાં અથડાયા બાદ છેલ્લા તબક્કામાં મેટલ, પાવર યુટીલિટી અને ફાઇનાન્શિયલ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝીટીવ ઝોનમાં સહેજ આગળ…
- એકસ્ટ્રા અફેર

રાજ્યપાલોની ટીકા મુદ્દે સુપ્રીમનું વલણ ના બદલાય તો સારું
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ હમણાં પાંચ રાજ્યોની ચૂંટણીનો માહોલ છે અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ પણ ચાલે છે તેથી તેના સમાચારો છવાયેલા છે. આ કારણે એક મહત્ત્વના સમાચારને બહુ મહત્ત્વ ના મળ્યું. આપણે ત્યાં લાંબા સમયથી ભાજપ વિરોધી પક્ષોની રાજ્ય સરકારો…
રાજકોટની ભાગોળે ચાર કરોડની સરકારી જમીન પરનું દબાણ હટાવાયું: ભૂમાફિયા સામે કડક કાર્યવાહી
અમદાવાદ: રાજકોટ શહેરની ભાગોળે આવેલી કિંમતી સરકારી જમીન ઉપર ભૂમાફીયાઓએ કબજો જમાવી દબાણ કરી લીધાનું જિલ્લા તંત્રના ધ્યાન પર આવતાં આવા ભૂમાફીયાઓ સામે શરૂ કરેલી કડક કાર્યવાહીના ભાગરૂપે આજે દિવાળી પહેલા જ કાલાવડ રોડ પર રામનગરમાં આવેલ સરકારી જમીન પર…
દિવાળીના તહેવારના સમયે જ ૧૮૬૩ કિલો ઘી-તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ રૂા. ૬.ર૪ લાખથી વધુનો ૧૮૬૩ કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો જેના વિવિધ નવ નમૂના લઈને તેની તપાસ કરાઈ રહી છે.ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ.…
ગુજરાતમાં ૩૦ હજાર બાળક ટાઇપ-૧ ડાયાબિટીક
૧૪મી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે, જાગૃતિ જરૂરી (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ૩૦ હજાર જેટલાં બાળક ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. બાળકનું વજન ઘટવા લાગે, ભૂખ લાગે, ખૂબ પાણી માગે તો ડૉક્ટરને બતાવો , કેમ કે બાળકોમાં આવાં લક્ષણો…





