• ડીઆરપીને આપેલા ₹ ૫૦૦ કરોડ મ્હાડાને પાછા મળ્યા

    મુંબઈ: મ્હાડાએ ધારાવી રિહેબિલિટેશન પ્રોજેક્ટ (ડીઆરપી) માટે પોતાના ભંડોળમાંથી ૨૦૦ કરોડ રૂપિયા અને રેલવે સાઇટ હસ્તગત કરવા માટે મહારાષ્ટ્ર નિવારા ફંડમાંથી ૩૦૦ કરોડ રૂપિયા એમ કુલ ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા. આ ભંડોળ પાછું મેળવવા માટે મ્હાડા સતત પ્રયત્ન કરી…

  • સિડકોમાં ૧૦૦ પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ

    મુંબઈ: સિડકો કોર્પોરેશને કર્મચારીઓ પર કામનું ભાર વધતાં ૧૦૦ પદ માટે ભરતી કરવાનું નક્કી કર્યું છે. માહિતી મુજબ હાલમાં સિડકોના હિસાબી વિભાગમાં ૪૮ ટકા જગ્યાઓ ખાલી છે. આ ૧૦૦ પદ માટે ભરતી દિવાળી દરમિયાન અથવા પછી કરવામાં આવશે એવું અધિકારીજણાવ્યું…

  • ધનતેરસે દેશભરમાં ₹ ૫૦ હજાર કરોડથી વધુનો વેપાર

    નવી દિલ્હી: પાંચ દિવસીય દિવાળી પર્વનો શુક્રવારથી (૧૦ નવેમ્બર) પ્રારંભ થયો હતો. શુક્રવારે ધનતેરસ હતી. ધનતેરસના અવસર પર દેશભરના બજારોમાં અદ્ભુત ખરીદી જોવા મળી હતી. ધનતેરસથી શરૂ થયેલા પાંચ દિવસીય દીપોત્સવને લઈને બજારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ટ્રેડર્સ…

  • આઇસીસી દ્વારા શ્રીલંકાનું સભ્યપદ રદ

    દુબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શ્રીલંકાના ક્રિકેટ બૉર્ડમાં ત્યાંની સરકારની દખલગીરીને કારણે શ્રીલંકાનું સભ્યપદ રદ કર્યું હતું.શ્રીલંકાની સંસદે ગુરુવારે શ્રીલંકાના ક્રિકેટ બૉર્ડને વિખેરી નાખવા માટે ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો. શાસક પક્ષ અને વિપક્ષોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો. આઇસીસીના…

  • સરહદી વિસ્તારના ગામડાંઓનો વિકાસ સરકારની પ્રાથમિકતા: શાહ

    નવી દિલ્હી: સરહદી વિસ્તારમાં આવેલા ગામડાંઓમાં લોકોની વસતિ માત્ર ટકી રહે એટલું જ નહિ, પરંતુ તેમાં વધારો થાય તે માટે વાઈબ્રન્ટ વિલેજના વિચારને મૂર્તિમંત કરવા કેન્દ્ર સરકાર આ ગામડાંઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાના લક્ષ્યને પ્રાથમિકતા આપી રહી હોવાનું કેન્દ્રના ગૃહ…

  • જાતિ આધારિત જનગણના ક્રાન્તિકારી પગલું: રાહુલ

    સતના (મધ્ય પ્રદેશ): જાતિ આધારિત જનગણના ક્રાન્તિકારી પગલું છે અને તે લોકોનું જીવન બદલી નાખશે, એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું. જો અમે સત્તામાં આવીશું તો અમારો પક્ષ મધ્ય પ્રદેશમાં તેમ જ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત સર્વેક્ષણ હાથ…

  • પેટ્રોલ, ડીઝલને જીએસટી હેઠળ લાવવાની કેન્દ્રની ઇચ્છા: નાણાં પ્રધાન

    ઇન્દોર: કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી – માલ અને સેવા કર) હેઠળ લાવવા માગે છે, પરંતુ આ મુદ્દે કૉંગ્રેસ પક્ષ બેવડું ધોરણ અપનાવી રહ્યો છે.તેમણે અહીં…

  • નેશનલ

    શણગાર:

    દિવાળીના તહેવાર નિમિત્તે રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. (એજન્સી)

  • રામ મંદિર અભિષેક માટે યોગીને આમંત્રણ

    લખનઊ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું છે.આદિત્યનાથે એક્સ પર આમંત્રણ વિશે માહિતી આપતાં કહ્યું કે તેઓ “ધન્યતા અનુભવે છે.યોગીએ…

  • નેશનલ

    સ્થાપના દિન:

    દેહરાદૂનમાં શુક્રવારે આઈટીબીપીના ૬૨માં સ્થાપના દિનની પરેડ દરમિયાન ગાર્ડ ઑફ ઑનરનું નીરિક્ષણ કરી રહેલા કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ. (એજન્સી)

Back to top button