થોડામાં સંતોષ બરકત આપેઅહિંસા પ્રાણીમાત્રના હૃદય પર રાજ કરે
આચમન -કબીર સી. લાલાણી સુલતાના ચાંદબીબીના શાસનની એક કથા છે:એક ગરીબ સ્ત્રીએ તેમના શ્રીમંત પાડોશી પર અડધો શેર દૂધ ઉછીનું લઈને પાછું નહીં આપ્યાનો આક્ષેપ કર્યો હતો. પહેલી નજરે આ આરોપ હાસ્યાસ્પદ લાગે, કારણ શ્રીમંતને ત્યાં કોઈ વાતની કમી નહોતી…
- ધર્મતેજ
યથાર્થતા જ યથાર્થ છે
મનન ચિંતન -હેમંત વાળા દરેક બાબત એક સંદર્ભમાં કહેવાય હોય છે. તેની પાછળ ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે, તે ચોક્કસ સંજોગોમાં ચોક્કસ વ્યક્તિ-સમૂહ માટે કહેવાયેલી હોય છે અને તેનાથી ચોક્કસ પ્રકારનો પ્રતિભાવ ઉદભવે તેવી સંભાવનાઓ અપેક્ષિત હોય છે. જો ઉદ્દેશ્ય, સંજોગો,…
- ધર્મતેજ
ગિરનારી નાથસંતપરંપરાનો મેરુદંડ : વેલનાથ
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની બંગાળી નાથ પરંપરાની સમાંતરે સૌરાષ્ટ્રની લોકધર્મ પરંપરામાં પણ નાથસંત પરંપરાનું પગેરું મળે છે. આમાં વેલનાથનું ચરિત્ર ભારે પ્રખ્યાત છે. વેલોબાવો, વેલો એમ નામછાપથી ઘણાં ભજનો આજે પણ જીવંત પરંપરારૂપે જળવાયેલાં છે. વેલનાથના ગુરુ તરીકે વાઘનાથનું…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૫૫
પહેલીવાર પોલીસને મળવાથી માર પડવાને બદલે મજા આવી પ્રફુલ શાહ એટીએસના પરમવીર બત્રાને પ્લાસ્ટિકની થેલીમાંથી મળ્યો એક કોયડો:૧૨૧૨ પોતે જે વાંચી રહ્યા હતા એનાથી ડૉ. સલીમ મુઝફફરને આશ્ર્ચર્ય ન થયું, કારણ કે આની આછીપાતળી જાણકારી હતી એમને, પરંતુ વિગતવાર વાંચતા…
શરદ પવાર મોદી સાથે આવવા માટે માની જશે
ભાજપ સમર્થક વિધાનસભ્યનો મોટો દાવો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની ઉદ્યોગપતિ પ્રતાપરાવ પવારના પુણેના બંગલા પર શુક્રવારે મુલાકાત થઈ અને ત્યાંથી સીધા જ અજિત પવાર દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહને મળવા માટે પહોંચી…
લલિત પાટીલનું પલાયન સાસૂન હૉસ્પિટલના ડીનને પાણીચું અન્ય ડૉક્ટર સસ્પેન્ડ
પુણે : ડ્રગ ડીલર લલિત પાટીલ પુણેની સાસૂન જનરલ હૉસ્પિટલમાંથી ભાગી ગયાના એક મહિનાથી વધુ સમય પછી, તબીબી શિક્ષણ વિભાગે ડીન ડૉ. સંજીવ ઠાકુરને પાણીચું અને પાટીલની સારવાર કરી રહેલા ડૉ. પ્રવીણ દેવકાતેને સસ્પેન્ડ કર્યા હતા . એક તપાસ અહેવાલનું…
આજે દિવાળી નિમિત્તે થાણેમાં ટ્રાફિકમાં ફેરફાર
થાણે: થાણે શહેરમાં રવિવારે રામ મારુતિ રોડ, ગડકરી રંગાયતન ચોક વિસ્તારમાં રાજકીય પક્ષો દ્વારા દિવાળીના દિવસે સવારે કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમ માટે થાણે પોલીસે ટ્રાફિકમાં મહત્વપૂર્ણ ફેરફારો લાગુ કર્યા છે. રવિવારે સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી ટ્રાફિક…
મુુંબઈમાં કચરો બાળનારા સામે લેવાશે આકરા પગલાં
કચરો બાળવાની ફરિયાદ કરવા હેલ્પલાઈન નંબર જાહેર (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક ઉપાયયોજનાને અમલમાં મૂકી છે. છતાં દિવાળીના તહેવાર દરમિયાન પ્રદૂષણનું સ્તર વધવાની શક્યતા છે તેને ધ્યાનમાં રાખીને પાલિકાએ રસ્તા પર ગમે ત્યાં કચરો…
હવે શિંદે જૂથમાં ડખો ગજાનન કીર્તિકરે રામદાસ કદમને ગણાવ્યા ગદ્દાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનામાં રહેલા આંતરિક વિખવાદને કારણે ભાગલા પડ્યા અને શિંદે જૂથ અલગ થયું હતું, પરંતુ હવે શિંદે જૂથમાં નેતાઓમાં આંતરિક ડખા થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. શિંદે જૂથના બે ટોચના નેતાઓ વચ્ચે શનિવારે વિખવાદ હોવાનું બહાર…
- આમચી મુંબઈ
ધુમ્મસનું સામ્રાજ્ય:
હાલમાં વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. પ્રશાસન તરફથી પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટેના પગલાં લેવાયા છે ત્યારે અમુક અંશે ધુમ્મસનું પ્રમાણ ઓછું થયું છે. (તસવીર: અમય ખરાડે)