- વેપાર
સંવત ૨૦૭૯નું અંતિમ સપ્તાહ શૅરબજાર માટે સારું રહ્યું
મુંબઇ: સંવત ૨૦૭૯નું અંતિમ સપ્તાહ રોકાણકારો માટે સારુ રહ્યું હતું. અફડાતફડી છતાં એકંદરે શેરબજારમાં તેજીવાળાનો હાથ ઉપર રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે બીએસઇનો બેન્માચર્ક સેન્સેક્સ ૫૪૦.૯ પોઇન્ટ અથવા તો ૦.૮૪ ટકા વધ્યો છે જ્યારે એનએસઇનો નિફ્ટી ૧૯૪.૭૫ પોઇન્ટ અથવા તો એક…
- વેપાર
અમેરિકન શૅરબજારમાં મોટી તેજી, ટ્રેઝરી યીલ્ડ ઠંડી પડવાથી ટૅક્નોલૉજી શેરોમાં ગરમાટો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વોલ સ્ટ્રીટના મુખ્ય ઈન્ડેક્સ ૧૦ નવેમ્બરે મોટા સુધારો સાથે બંધ થયા છે. ટ્રેઝરી યીલ્ડનો ઉછાળો શાંત થવાને કારણે હેવીવેટ ટેકનિકલ અને ગ્રોથ શેરોથી બજારને તેજીનું ટ્રીગર મળ્યું છે. જ્યારે રોકાણકાર મોંઘવારી અને અન્ય આર્થિક આંકડાની પ્રતીક્ષા કરી…
અસ્થિર શૅરબજારના માહોલમાં વિભાજિત ઇન્વેસ્ટમેન્ટ સ્ટે્રટેજી લાભકારી
મુંબઇ: શેરબજાર જ્યારે અસ્થિર, અનિશ્રિત અને મંદીની સાઇકલમાં હોય ત્યારે સામાન્ય રીતે મોટાભાગના રોકાણકારો ચિંતામાં મૂકાઇ જતાં હોય છે કારણ કે આ પરિસ્થિતિ પોર્ટફોલિયો વેલ્યુએશનને આડઅસર કરે છે. અચાનક મંદી ાવવાથી રોકાણકારો ધીરજ ગુમાવી બેસે છે અને વેચવાલી કરી બેસે…
સુભાષિતનો રસાસ્વાદ
पृस्तकस्था तु या विद्या, पर हस्त गतं धनम्॥कार्यकाले समुत्पन्ने, न सा विद्या न तत् धनम् ॥44॥षष સુભાષિત સંગ્રહ ભાવાર્થ :- પુસ્તકમાં રહેલી વિદ્યા, અને બીજાના હાથમાં ગયેલું ધન,આ બન્ને યોગ્ય સમયમાં કામ ન આવે તો તે વિદ્યા પણ નકામી અને…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ),સોમવાર, તા. ૧૩-૧૧-૨૦૨૩, દર્શ અમાસ,સોમવતી અમાસ,) ભારતીય દિનાંક ૨૨, માહે કાર્તિક, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૩૦) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૩૦) પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન,…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- એકસ્ટ્રા અફેર
ન્યુઝિલેન્ડ સામે સેમીમાં ટક્કરથી થોડો ઉચાટ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં રમાઈ રહેલા વન ડે વર્લ્ડકપમાં ખરાખરીના જંગનો તખ્તો તૈયાર છે. ભારત રવિવારે નેધરલેન્ડ્સ સામે છેલ્લી લીગ મેચ રમ્યું પણ એ ઔપચારિકતા જેવી હતી. સેમિફાઈનલમાં કઈ ચાર ટીમ રમશે એ પહેલાં જ નક્કી થઈ ગયું હતું.…
- ધર્મતેજ
જે દિવસે પૂરતાં કારણો હોય છતાં ક્રોધ ન આવે તે દિવસ અધ્યાત્મની દિવાળી
માનસ મંથન -મોરારિબાપુ બહુ ખતરનાક વાત છે, જો જો, સમજવાની ઉતાવળ નહીં કરતાં. ખુલાસો પછી આવે છે! પણ જેણે જેણે ભગવાનની કથા સાંભળી હશે તેનું અકાલ મૃત્યુ થશે! ભગવાનની કથા સાંભળે તેનું મૃત્યુ નહીં, અકાળે મૃત્યુ થાય! પ્રમાણ? રામાયણ, દશરથનું…
- ધર્મતેજ
લાભ પાંચમ – લાભ ‘પંચમ’
વિશેષ -હેમુ ભીખુ કારતક મહિનાના સુદ પક્ષની પાંચમી તિથિ એટલે લાભ પાંચમ. દિવાળીના તહેવારોની ઉજવણી બાદ, નવા વર્ષને આવકાર્યા પછી આવતો આ એક અગત્યનો તહેવાર છે. આ તિથિ જાણે દિવાળીના તહેવારની પૂર્ણાહુતિ સમાન છે. આ આ દિવસ પછી દિવાળીના તહેવારોની…
- ધર્મતેજ
તે કાળના સમગ્ર આર્યાવર્તના ભગવાન શ્રીકૃષ્ણ લગભગ સર્વમાન્ય રાજનેતા હતા
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૧૭. રાજનેતા શ્રીકૃષ્ણ રાજા નથી, પરંતુ રાજરાજેશ્ર્વર છે!કંસના ઉદ્ધાર પછી ‘રાજાને જીતે તે રાજા થાય’ તદનુસાર સૌ ઈચ્છતા હતા કે શ્રીકૃષ્ણ મથુરાના રાજા થાય, પરંતુ શ્રીકૃષ્ણ રાજગાદી પર બેઠા નહિ અને ઉગ્રસેનને રાજગાદી પર બેસાડ્યા.દ્વારિકાની સ્થાપના…