- વેપાર
અમેરિકી પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ, સ્થાનિક સોનામાં ₹ ૧૯૯નો અને ચાંદીમાં ₹ ૯૪૧નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા નબળા આવ્યા બાદ હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા ઑગસ્ટ મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટાડાતરફી…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ કોપર સહિતની ધાતુઓમાં ગાબડાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના ઉત્પાદનના ડેટા નબળા આવતા વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ટીન અને નિકલની…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૫-૯-૨૦૨૪,સામવેદી શ્રાવણી,ભારતીય દિનાંક ૧૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪પારસી…
- એકસ્ટ્રા અફેર
રેપ-મર્ડર કેસમાં ફાંસી, ભાજપ સામે મમતાનો નવો દાવ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર પર રેપ કરીને હત્યા કરવાના મુદ્દે દેશભરમા હજુય આક્રોશ છે. ભાજપે આ મુદ્દાને ચગાવ્યો છે ને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને ભીંસમાં લેવા માટે પૂરી તાકાત…
- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ સુધારો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૯૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ એકંદરે સ્ટોકિસ્ટોની અને રિટેલ સ્તરની માગ…
- વેપાર
ઈક્વિટી માર્કેટની નરમાઈ સાથે ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા તૂટીને ૮૪ની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજી અટકવાની સાથે તિવ્ર ઘટાડો જોવા મળતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૪ની સપાટી પાર કરીને ૮૪.૦૧ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના…
આકાશના થાંભલા: આદમી હું આદમી સે પ્યાર કરતા હું
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી જગતના તમામ ધર્મો પછી આવેલા ઈસ્લામ ધર્મના બુનિયાદી (પાયાના) જે નિયમો- સિદ્ધાંતો છે તેમાં ઈમાનદારી (સચ્ચાઈ, સત્ય) છે અને નેકી (પ્રમાણિક) માર્ગે કમાયેલી ધન-દૌલતને ઈબાદત (પૂજા)નો એક મહત્ત્વનો ભાગ લેખવામાં આવ્યો છે. આપણે ત્યાં પૂર્વજોથી ચાલી…
હિન્દુ મરણ
મારવાડી બંસલપીલાની (રાજસ્થાન) નિવાસી, હાલ મુંબઈ તે સ્વ. ચિરંજીલાલ લોયલ્કાના પુત્ર રાજકુમાર લોયલ્કા ૨-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લીનાબેનના પતિ. તે સમીરના પિતાશ્રી. તે શિવાનીના સસરા. તે આરતી અને રીતુના દાદાજી. તે સ્વ. શાંતિકુમાર, સુશીલકુમાર અને સ્વ. શકુંતલાદેવીના ભાઈ.…
પારસી મરણ
નાજુ થ્રેતોન દારૂવાલા તે મરહૂમ થ્રેતોન મીનોચહેર દારૂવાલાનાં વિધવા. તે મરહૂમો પુટલામાય તથા રૂસ્તમજી નસરવાનજી અંકલેસરીયાના દીકરી. તે નોશીર તથા મરહૂમો રતન ને રોડા પેસી અમરીયાનાં બહેન. તે મરહૂમો ફેણી તથા મીનોચહેર દારૂવાલાનાં વહુ. તે મેહેર રતન ભરૂચાનાં ભાભી. તે…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનમોટા કાંડાગરાના મુલરાજ ખીમજી ટોકરશી શાહ (ઉં.વ. ૯૨) તા. ૨-૯-૨૪ના અવસાન પામેલ છે. દેવકાબેન, શાંતાબેન ખીમજીના પુત્ર. નિર્મલાબેનના પતિ. હેમલના પિતાશ્રી. રામાણીયાના ઝવેરબેન પોપટભાઈ સાવલા, હરખચંદભાઈ, પ્રાગપરના અરૂણાબેન મોરારજી શાહ, કારાઘોઘાના સરોજબેન પ્રફુલભાઈ સાવલા, કેતનભાઈના ભાઇ. બિદડાના…