જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા જૈનસરભંડા નિવાસી હાલ મુંબઈ સ્વ. ચંપાબેન ભઈલાલભાઈ રણછોડદાસ શાહના પુત્ર દિલીપભાઈ (ઉં. વ. ૬૮) તે ૧૨/૧૧/૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પારૂલબેનના પતિ. અશ્ર્વિનભાઇ, શૈલેષભાઇ, ગૌરાંગભાઈના ભાઈ. મેઘા સિદ્ધાર્થ સોઢા, પ્રતીક જવેલના પિતા. સ્વ. વિમળાબેન બચુભાઈ…
ગુજરાત સરકારનો ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો અંબાજીથી પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંબાજીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આઝાદીની લડાઇમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન આપ્યુ છે. ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મગાવવી પડતી હવે મેક…
ગુજરાતમાં સોમનાથ, અંબાજી સહિતનાં મંદિરોમાં નવા વર્ષે દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નવા વર્ષના આરંભ સાથે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. રાજ્યના સોમનાથ, અંબાજી, આશાપુરા સહિતના મંદિરોમાં શિશ ઝૂકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.…
ડીસા નજીક નર્મદા કેનાલમાં ગાબડું: ૨૫ એકરનો પાક પાણીમાં ડૂબ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જેમાં ૨૫ એકર જમીનમાં લોકોના પાકને ઘણું નુકસાન થયું હતું. ખેડૂતો સહિતના સ્થાનિકો સિંચાઈ વિભાગની કામગીરી પર સવાલો કરી કેનાલની કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો: સરેરાશ તાપમાનનો પારો ૧૬ ડિગ્રી સુધી ગગડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં દિવાળી પહેલાના ચાર દિવસથી છવાયેલું વાદળછાયું વાતાવરણ દિવાળીના દિવસથી હટતા ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. છેલ્લા બે જ દિવસમાં સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી સુધી નીચે ઊતરતાં હવે શિયાળાની અસલી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉત્તર-પૂર્વીય…
- શેર બજાર
સેન્સેક્સમાં ૭૪૨ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી ૧૯,૬૦૦ની ઉપર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર એક દિવસના વિરામ બાદ ફરી જોમમાં આવ્યું છે. અમેરિકાના ફુગાવાના સાનુકૂળ ડેટા પાછળ વૈશ્ર્વિક બજારોમાં તેજી વચ્ચે બુધવારના સત્રમાં બેન્ચમાર્ક ફરી ઇક્વિટી બેન્ચમાર્ક ઊછળ્યા હતા. સેન્સેક્સ ૭૪૨ પોઈન્ટ ઊછળ્યો હતો અને ઓક્ટોબર ૨૦૧૯ પછી પ્રથમ વખત…
- વેપાર
ચાંદીએ ₹ ૨૨૬૯ના ઉછાળા સાથે ₹ ૭૨,૨૦૦ની સપાટી વટાવી
બુલિયન બજારમાં જોરદાર તેજી, સોનું ₹ ૬૦,૬૦૦ની ઉપર (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના તેજીના સંકેત અને તહેવારલક્ષી લેવાલીનો ટેકો મળવાને કારણે ઝવેરી બજારમાં તેજીની ચમક પાછી ફરી હતી. બુલિયન બજારમાં જોરદાર તેજી, ચાંદીએ રૂ. ૨૨૬૯ના ઉછાળા સાથે રૂ. ૭૨,૨૦૦ની સપાટી વટાવી…
- એકસ્ટ્રા અફેર
રઝાક પાકિસ્તાની સ્ત્રીઓ કેવાં છોકરાં જણે છે તેની ચિંતા કરે તો સારું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં એક વર્ગ પાકિસ્તાન સાથેના સંબધો સુધારવાની ને એવી બધી વાતો કરે છે પણ ઘણા બધા પાકિસ્તાનીઓના માનસમાં ભારતીયો તરફ હળાહળ ઝેર ભરેલું છે તેના પુરાવા આપણને છાસવારે મળ્યા કરે છે. આવા પાકિસ્તાનીઓ તેમની નાગાઈ અને…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ),ગુરુવાર, તા. ૧૬-૧૧-૨૦૨૩, વિનાયક ચતુર્થી,ભારતીય દિનાંક ૨૫, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી…
દુનિયા બેબસ-નિરાધાર-લાચાર: શું અઝાબથી બચવાનો કોઈ માર્ગ છે ખરો?
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી આ કોલમને નિયમિત વાંચતા એક બિરાદરે સવાલ કર્યો છે કે આજે વિશ્ર્વભરમાં જુદા જુદા સ્વરૂપે કુદરતી આફતો બની રહી છે ત્યારે શું સર્વનાશ થયા પછી આ દુનિયા ફરીવાર નવસર્જન પામશે? શું આ અલ્લાહની નાફરમાનીનું પરિણામ છે?…