પવાર કુટુંબમાં આખરે શું ઘોળાઈ રહ્યું છે
શરદ પવારે અજિત પવારના નિવાસસ્થાને હાજરી આપી પુણે: એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવાર આખરે ભાઈબીજનો તહેવાર મનાવવા માટે ખેડૂતના ડેમમાંથી સીધા અજિત પવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શું શરદ પવાર ભાઈબીજ માટે અજિત પવારના કાટેવાડી ખાતે જશે, એવો સવાલ છેલ્લા ઘણા…
મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ફસાયેલ બાળવ્હેલને ૪૦ કલાકની જહેમત પછી ઉગારાઈ
મુંબઈ: મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ગણપતિપુળેના દરિયાકિનારે ફસાયેલ ૩૫ ફૂટ લાંબું બાળવ્હેલને બુધવારે ૪૦ કલાકના પ્રયત્નો પછી દરિયામાં પાછું ધકેલવામાં આવ્યું હતું, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિકો આનંદિત થયા હતા. લગભગ ૪ ટન વજન ધરાવતું બાળવ્હેલ સોમવારે દરિયાકિનારે આવી પહોંચ્યું હતું, પરંતુ…