પવાર કુટુંબમાં આખરે શું ઘોળાઈ રહ્યું છે
શરદ પવારે અજિત પવારના નિવાસસ્થાને હાજરી આપી પુણે: એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવાર આખરે ભાઈબીજનો તહેવાર મનાવવા માટે ખેડૂતના ડેમમાંથી સીધા અજિત પવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શું શરદ પવાર ભાઈબીજ માટે અજિત પવારના કાટેવાડી ખાતે જશે, એવો સવાલ છેલ્લા ઘણા…
મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ફસાયેલ બાળવ્હેલને ૪૦ કલાકની જહેમત પછી ઉગારાઈ
મુંબઈ: મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ગણપતિપુળેના દરિયાકિનારે ફસાયેલ ૩૫ ફૂટ લાંબું બાળવ્હેલને બુધવારે ૪૦ કલાકના પ્રયત્નો પછી દરિયામાં પાછું ધકેલવામાં આવ્યું હતું, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિકો આનંદિત થયા હતા. લગભગ ૪ ટન વજન ધરાવતું બાળવ્હેલ સોમવારે દરિયાકિનારે આવી પહોંચ્યું હતું, પરંતુ…
સરકારની છાતી પર બેસીને આરક્ષણ લેવું છે: મનોજ જરાંગે
બીડ: મરાઠા આરક્ષણ માટે ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે સરકારને ૨૪ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં મનોજ જરાંગે ફરી એકવાર મહારાષ્ટ્રના પ્રવાસે રવાના થયા છે. અંતરવલી સરાથીથી નીકળેલા જરાંગે આજે ધારાશિવ અને સોલાપુર જિલ્લાની મુલાકાત લેશે. દરમિયાન…
સંજય રાઉતને ‘રાષ્ટ્રવાદી’ના આંતર્વસ્ત્રમાં રજૂ કરતા બેનર
શિંદેના શિવસેનાનું અનોખું આંદોલન મુંબઈ: શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આંતર્વસ્ત્ર વિશે કરેલા વિવાદાસ્પદ વક્તવ્યના પ્રતિભાવ હવે આવી રહ્યા છે. બુધવારે મુલુંડમાં સંજય રાઉતના વિરોધમાં શિવસેનાના શિંદે જૂથ દ્વારા અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવાદીના આંતરવસ્ત્રો…
યહૂદી વિરોધી ભાવના: મુંબઈના લેખકનો વિરોધ
મુંબઈ: યહૂદીવાદ અને હિન્દુ રાષ્ટ્રવાદની સરખામણી કરતા પત્ર પર હસ્તાક્ષર કરવા બદલ ટીકા થતાં મુંબઈ સ્થિત લેખક રણજિત હોસકોટેએ જર્મનીમાં આયોજિત આગામી ડોકયુમેન્ટા આર્ટ ફૅસ્ટિવલની ફાઈન્ડિંગની કમિટીમાંથી રાજીનામું આપી દીધું છે. સમકાલીન કલા વિશ્ર્વની કલાકૃતિના પ્રદર્શનમાં ડોક્યુમેન્ટા એક આદરણીય નામ…
મધ્ય રેલવેના ડોમ્બિવલી સ્ટેશન પર સિનેમા હોલ
પલાસધારી ખાતે કેમ્પિંગ સાઇટની યોજના મુંબઈ: રેલની અસ્કયામતોને સાચવવા અને ભાડા સિવાયની આવક વધારવા માટે, મધ્ય રેલવેના વાણિજ્ય વિભાગે ડોમ્બિવલી સ્ટેશન પર પ્રિફેબ્રિકેટેડ સિનેમા હોલ તેમજ પલાસધારી (કર્જત અને ખોપોલી સ્ટેશનો વચ્ચેનું સ્થળ) ખાતે કેમ્પિંગ સાઈટ સ્થાપવાની યોજના બનાવી છે.…