હિન્દુ મરણ
ત્રિવેદી મેવાડા બારીશી બ્રાહ્મણગામ બામણા હાલ મુલુંડ નટવરલાલ મુળશંકર પંડ્યા (ઉં.વ. ૮૫) તા. ૧૪-૧૧-૨૩ મંગળવારના શિવચરણ પામેલ છે. તે ડાહીબેનના પતિ. ભરત, મીના, અનિલના પિતા તથા સુધા, અનિલકુમાર, ભાવનાના સસરા. અંબિકાબેન, ચીમનભાઈ, નર્મદાશંકરના ભાઈ. ધારા, હિનલ, ધ્રુવ, પાર્થના દાદા. પ્રાર્થનાસભા…
જૈન મરણ
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈનલીંબડી નિવાસી (હાલ માટુંગા) સ્વ. ભુપેન્દ્રભાઈ પાનાચંદ શેઠના ધર્મપત્ની ગં.સ્વ. હંસાબેન (ઉં.વ. ૮૧) તે ચિ. સોહિલ – દીપા, ચિ. નિખિલ – અનિષાના માતુશ્રી. તે સ્વ. રસિકભાઈ, હસમુખભાઈ, હરેશભાઈ, નિર્મળાબેન, સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. જયાબેન તથા કોકિલાબેનના ભાભી. તે…
- શેર બજાર
શૅરબજારમાં છેલ્લા કલાકની વેચવાલી છતાં તેજીની આગેકૂચ, સેન્સેકસે વટાવી ૬૬,૦૦૦ની સપાટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. પ્રારંભિક નરમાઇ ખંખેરીને સેન્સેકસ ૬૬,૦૦૦ની સપાટી વટાવી ગયો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં જોરદાર લેવાલીનો ટેકો મળતાં ગુરૂવારના સત્રમાં ભારતીય બ્લુ-ચિપ ઇન્ડેક્સને મજબૂત ટેકો મળ્યો હોવાથી બજારને ઊર્ધ્વ ગતિ મળી છે, જોકે…
- વેપાર
સોનાની ચમક ઝાંખી પડી હતી, જ્યારે ચાંદીનો ચમકારો વધ્યો
મુંબઇ: વિશ્ર્વબજારના મિશ્ર સંકેત અને સ્થાનિક સ્તરે તહેવારલક્ષી લેવાલી થાક ખાઇ રહી હોવાને કારણે ગુરુવારના સત્રમાં ઝવેરી બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સોનાની ચમક ઝાંખી પડી હતી, જ્યારે ચાંદીનો ચમકારો વધ્યો હતો. પાછલા સત્રમાં બુલિયન બજારમાં જોરદાર તેજી, ચાંદીએ…
- વેપાર
રિઝર્વ બૅન્કના આદેશ બાદ બજાજ ફાઇનાન્સના શૅરમાં ભારે અફડાતફડી
નિલેશ વાઘેલામુંબઈ: રિઝર્વ બેન્કના આદેશ બાદ બજાજ ફાઇનાન્સના શેરમાં ભારે અફડાતફડી અને ધમાલ ચાલી રહી છે. ગુરૂવારે ભારતની સૌથી મોટી એનબીએફસી, બજાજ ફાઇનાન્સના શેરમાં સવારના સત્રમાં ચારેક ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો, પરંતુ પાછળથી આ કડાકો રિકવર થઈ ગયો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૦૨૩,લાલા લજપતરાય પુણ્યતિથિ,) ભારતીય દિનાંક ૨૬, માહે કાર્તિક, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૪) જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૪) પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર,…
- એકસ્ટ્રા અફેર
વ્યભિચાર માટે કાયદો બને તોય છાનગપતિયાં ચાલશે જ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ને સ્થાને ભારતીય ન્યાય સહિતા લાવીને અંગ્રેજોના જમાનાના કાયદા બદલવાની ક્વાયત હાથ ધરી છે. આ ક્વાયત જ જરૂરી છે કેમ કે અંગ્રેજોના જમાનાના ઘણા કાયદા અત્યારે અપ્રસ્તુત બની ગયા…