ઘઉં, ચોખાના ભાવ નિયંત્રણ માટે સરકાર દ્વારા પગલાં
નવી દિલ્હી: સરકારે ગુરુવારે ખુલ્લા બજારમાં છૂટક કિંમતોને નિયંત્રિત કરવાના પ્રયાસોના ભાગરૂપે ઈ-ઓક્શન દ્વારા તેના બફર સ્ટોકમાંથી ૨.૮૪ લાખ ટન ઘઉં અને ૫૮૩૦ ટન ચોખાનું ૨૩૩૪ બિડર્સને વેચાણ કર્યું છે. એક સત્તાવાર નિવેદનમાં, ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૧મી ઈ-ઓક્શન…
જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ થશે
વારાણસી: અહીંના જ્ઞાનવાપી પરિસરમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એઆઈએસ)ના સર્વેનું કામ આજે પૂર્ણ થશે. શુક્રવારે એએસઆઈ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીલબંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. એએસઆઈએ કલેક્ટર કચેરીની તિજોરીમાં સંકુલની અંદરથી મળેલા ૨૫૦ થી વધુ અવશેષો સુરક્ષિત રાખ્યા છે. એએસઆઈ…
- નેશનલ
ગિરદી:
છઠ પૂજા અગાઉ પોતાના ઘરે પહોંચવા ગુરુવારે પટનામાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લોકો. (એજન્સી)
સાબરકાંઠામાં ભાઇબીજ સુધીના પાંચ દિવસ અશ્ર્વ દોડની પરંપરા યથાવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસના પરબલામાં ઘોડા દોડાવીને દિપોત્સવ મનાવવામાં આવે છે. આ રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં સળંગ પાંચ દિવસ અશ્વ દોડ થાય છે. અહીં કોઈ સ્પર્ધા નથી થતી પરંતુ ધાર્મિક પરંપરાના ભાગરૂપે…
ધારીમાં ભાજપ મહિલા નેતાની હત્યા કરનારા ત્રણની ધરપકડ
અમદાવાદ: અમરેલી જિલ્લાના ધારીમાં તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપના અગ્રણી નેતા મધુબેન જોશીની તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઇ હતી. પોલીસે આ કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મધુબેનના પુત્ર…
પારસી મરણ
તેહેમીના શેહેરીયાર ઇરાની તે શેહેરીયાર બામન ઇરાનીના ધણિયાની. તે મરહુમો પીરોજા અને બેહેરામ ઇજદયારના દીકરી. તે બામન અને નેવીલના માતાજી. તે ફેરેશહતા નેવીલ ઇરાનીના સાસુજી. તે ખોદાદાદ, સરોશ, સીલા, બાનુ, સીમીન તથા મરહુમ ગુલચેહેર જમશેદ ઇરાનીના બહેન. તે ફરજાન નેવીલ…
હિન્દુ મરણ
ત્રિવેદી મેવાડા બારીશી બ્રાહ્મણગામ બામણા હાલ મુલુંડ નટવરલાલ મુળશંકર પંડ્યા (ઉં.વ. ૮૫) તા. ૧૪-૧૧-૨૩ મંગળવારના શિવચરણ પામેલ છે. તે ડાહીબેનના પતિ. ભરત, મીના, અનિલના પિતા તથા સુધા, અનિલકુમાર, ભાવનાના સસરા. અંબિકાબેન, ચીમનભાઈ, નર્મદાશંકરના ભાઈ. ધારા, હિનલ, ધ્રુવ, પાર્થના દાદા. પ્રાર્થનાસભા…
જૈન મરણ
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈનલીંબડી નિવાસી (હાલ માટુંગા) સ્વ. ભુપેન્દ્રભાઈ પાનાચંદ શેઠના ધર્મપત્ની ગં.સ્વ. હંસાબેન (ઉં.વ. ૮૧) તે ચિ. સોહિલ – દીપા, ચિ. નિખિલ – અનિષાના માતુશ્રી. તે સ્વ. રસિકભાઈ, હસમુખભાઈ, હરેશભાઈ, નિર્મળાબેન, સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. જયાબેન તથા કોકિલાબેનના ભાભી. તે…
- શેર બજાર
શૅરબજારમાં છેલ્લા કલાકની વેચવાલી છતાં તેજીની આગેકૂચ, સેન્સેકસે વટાવી ૬૬,૦૦૦ની સપાટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. પ્રારંભિક નરમાઇ ખંખેરીને સેન્સેકસ ૬૬,૦૦૦ની સપાટી વટાવી ગયો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં જોરદાર લેવાલીનો ટેકો મળતાં ગુરૂવારના સત્રમાં ભારતીય બ્લુ-ચિપ ઇન્ડેક્સને મજબૂત ટેકો મળ્યો હોવાથી બજારને ઊર્ધ્વ ગતિ મળી છે, જોકે…
- વેપાર
સોનાની ચમક ઝાંખી પડી હતી, જ્યારે ચાંદીનો ચમકારો વધ્યો
મુંબઇ: વિશ્ર્વબજારના મિશ્ર સંકેત અને સ્થાનિક સ્તરે તહેવારલક્ષી લેવાલી થાક ખાઇ રહી હોવાને કારણે ગુરુવારના સત્રમાં ઝવેરી બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સોનાની ચમક ઝાંખી પડી હતી, જ્યારે ચાંદીનો ચમકારો વધ્યો હતો. પાછલા સત્રમાં બુલિયન બજારમાં જોરદાર તેજી, ચાંદીએ…