Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 633 of 928
  • નેશનલ

    ગિરદી:

    છઠ પૂજા અગાઉ પોતાના ઘરે પહોંચવા ગુરુવારે પટનામાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લોકો. (એજન્સી)

  • અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલના પગલે હોટેલના ભાડા વધીને ₹ ૫૦ હજાર થયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં હજી ટીમ ઈન્ડિયા પહોંચતા જ હવે અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચ જોવા માટે દેશભરમાંથી લોકો અમદાવાદમાં ઊમટી પડશે અને તેની સીધી અસર શહેરની હોટેલોના ભાડા વધારાના રૂપે થઇ છે.અમદાવાદની હોટલના ભાડા ૫૦…

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઇનલ મેચની તડામાર તૈયારીઓ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ભારતની જીત થયા બાદ ભારત રવિવારે ૧૯મી નવેમ્બરના અમદાવાદમાં ફાઈનલ રમશે. જ્યારે ફાઈનલની બીજી ટીમ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બેમાંથી એક હશે. એટલે મોદી સ્ટેડીયમમાં ખરાખરીનો ખેલ જામશે. ભારતની…

  • એસ. ટી. નિગમને દિવાળી ફળી: કુલ ₹ ૪૮.૧૩ કરોડની આવક થઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દિવાળીના તહેવારો દરમિયાન સરકારી સાહસ એસ.ટી. નિગમની આવકમાં ધરખમ વધારો થયો છે. એસ.ટી. નિગમ દ્વારા ૮૦૦૦ બસોનું સંચાલન કયુર્ં હતું, જેમાંથી દિવાળીના પર્વમાં કુલ ૪૮.૧૩ કરોડની આવક થઈ હતી. ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમે ઓનલાઇન બુકિંગનો પોતાનો જ…

  • દ્વારકા નજીક પદયાત્રીઓ કાર તળે ચગદાયાં: ત્રણનાં મોત, એકની હાલત ગંભીર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે ચાલી રહેલા વેકેશન દરમિયાન લોકો યાત્રાધામો પર પદયાત્રા કરીને બાધા પુરી કરવા દર્શને જઇ રહ્યાં છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આવાં પદયાત્રીઓના માથે કાળ ભમી રહ્યો હોય એમ અવારનવાર પદયાત્રીઓ પર વાહનો ફરી…

  • સાબરકાંઠામાં ભાઇબીજ સુધીના પાંચ દિવસ અશ્ર્વ દોડની પરંપરા યથાવત્

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસના પરબલામાં ઘોડા દોડાવીને દિપોત્સવ મનાવવામાં આવે છે. આ રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં સળંગ પાંચ દિવસ અશ્વ દોડ થાય છે. અહીં કોઈ સ્પર્ધા નથી થતી પરંતુ ધાર્મિક પરંપરાના ભાગરૂપે…

  • ધારીમાં ભાજપ મહિલા નેતાની હત્યા કરનારા ત્રણની ધરપકડ

    અમદાવાદ: અમરેલી જિલ્લાના ધારીમાં તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપના અગ્રણી નેતા મધુબેન જોશીની તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઇ હતી. પોલીસે આ કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મધુબેનના પુત્ર…

  • પારસી મરણ

    તેહેમીના શેહેરીયાર ઇરાની તે શેહેરીયાર બામન ઇરાનીના ધણિયાની. તે મરહુમો પીરોજા અને બેહેરામ ઇજદયારના દીકરી. તે બામન અને નેવીલના માતાજી. તે ફેરેશહતા નેવીલ ઇરાનીના સાસુજી. તે ખોદાદાદ, સરોશ, સીલા, બાનુ, સીમીન તથા મરહુમ ગુલચેહેર જમશેદ ઇરાનીના બહેન. તે ફરજાન નેવીલ…

  • હિન્દુ મરણ

    ત્રિવેદી મેવાડા બારીશી બ્રાહ્મણગામ બામણા હાલ મુલુંડ નટવરલાલ મુળશંકર પંડ્યા (ઉં.વ. ૮૫) તા. ૧૪-૧૧-૨૩ મંગળવારના શિવચરણ પામેલ છે. તે ડાહીબેનના પતિ. ભરત, મીના, અનિલના પિતા તથા સુધા, અનિલકુમાર, ભાવનાના સસરા. અંબિકાબેન, ચીમનભાઈ, નર્મદાશંકરના ભાઈ. ધારા, હિનલ, ધ્રુવ, પાર્થના દાદા. પ્રાર્થનાસભા…

  • જૈન મરણ

    ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈનલીંબડી નિવાસી (હાલ માટુંગા) સ્વ. ભુપેન્દ્રભાઈ પાનાચંદ શેઠના ધર્મપત્ની ગં.સ્વ. હંસાબેન (ઉં.વ. ૮૧) તે ચિ. સોહિલ – દીપા, ચિ. નિખિલ – અનિષાના માતુશ્રી. તે સ્વ. રસિકભાઈ, હસમુખભાઈ, હરેશભાઈ, નિર્મળાબેન, સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. જયાબેન તથા કોકિલાબેનના ભાભી. તે…

Back to top button