પારસી મરણ
તે દિનશી ફીરોઝ ખંભાતા તે મરીના દીનશી ખંભાતાના ખાવીંદ. તે મરહુમો જરુ ફીરોઝ ખંભાતાના દીકરા. તે દાયના ને કાર્લના બાવાજી. તે પરસીના ભાઇ. (ઉં. વ. ૭૭) રે. ઠે. મેરેથોન નેકટજેન, એરા ૨, ૩૨૦૨, લોઅર પરેલ, મુંબઇ-૪૦૦૦૧૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૯-૨૪ના…
જૈન મરણ
પાટણ સાંડેસરા જૈનપાટણ નિવાસી (નીલકંઠ વૈદ્યની પોળ) હાલ મુંબઇ દર્શના વિનોદચંદ્ર સાંડેસરા (ઉ. વ. ૫૮) ગુરુવાર તા. ૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદચંદ્ર ચીમનલાલ સાંડેસરા અને નીલાબેન વિનોદચંદ્રની સુપુત્રી. રાજેશભાઇની બેન. હિનાબેનના નણંદ. દેવાંગ અને રિદ્ધિના ફોઇ. લૌકિક વ્યવહાર…
હિન્દુ મરણ
ઓથાવાલા રમાબેન પોપટલાલ પારેખના સુપુત્ર હસમુખભાઈ, તે પ્રજ્ઞાબેનના પતિ (ઉં. વ. ૬૭) તા. ૫-૯-૨૪ ના શ્રીજીચરણ પામેલ છે. હર્ષદ તથા નીલેશના ભાઈ. માલિની બીનાના જેઠ. સ્મિતા દેવેન્દ્રભાઈ ભુવાના ભાઈ. સુનીત મયંકના પિતાશ્રી. રાજુલાવાલા રતિલાલ અમીદાસ મહેતાના જમાઈ. લોકીક પ્રથા બંધ…
- રાશિફળ
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૮-૯-૨૦૨૪ થી તા. ૧૪-૯-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુનમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ સિંહમાં માર્ગીભ્રમણ કરે છે. સપ્તાહના પ્રારંભથી, સપ્તાહના અંત સુધી બુધ શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા નમ્રવાણી
-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ છોડવાની તૈયારી છે? જેને કંઈક પકડવું હોય, તેને કંઈક છોડવું પડે. જેને શ્રેષ્ઠ પામવું હોય, તેને સામાન્ય છોડવું પડે! તમે બે હાથે અતિ મૂલ્યવાન એવો રત્નજડિત હાર પકડીને ઊભા છો અને એ જ…
- એકસ્ટ્રા અફેર
સીબીઆઈ રેપ-મર્ડરની તપાસ કરે છે કે ઘોષના ભ્રષ્ટાચારની?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્ર સરકારના તાબા હેઠળ કામ કરતી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઈઇઈં)ની કેમ વિશ્ર્વસનિયતા રહી નથી એ કોલકાત્તા રેપ-મર્ડર કેસે સાબિત કરી દીધું છે. કોલકાતાની આર.જી. કાર હૉસ્પિટલમાં ૩૧ વર્ષની રેસિડેન્ટ મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરની તપાસ…
હિન્દુ મરણ
સુધીરભાઈ કોટક (ઉંં. વર્ષ. ૮૧) તે સ્વ. અમૃતલાલ તથા સ્વ. લીલાવતીબેન કોટકના સુપુત્ર, તેઓ સ્વ. ઊર્મિબેનના પતિ. પ્રીતિ તથા મયૂરના પિતાશ્રી. તેઓ શ્રી સુરેશભાઈ કોટક, સ્વ. તરુણાબેન પ્રભુદાસ કોટેચા, ઉષાબેન અરવિંદભાઈ માવાણીના ભાઈ, ઇંદિરાબેન કોટકના દિયર તારીખ ૦૪/૦૯/૨૪ના બુધવારે શ્રીજીચરણ…
જૈન મરણ
ઝાલાવાડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈનનાલાસોપારા નિવાસી સ્વ. ભારતીબેન ભીખાલાલ સંઘવીની સુપુત્રી રાજુલ જસ્મીન ભાયાણી (ઉં.વ. ૪૩) તે નમનના માતુશ્રી. તેમજ મેહુલ ભીખાલાલ સંઘવીની બહેન. તે ડિમ્પલ મેહુલ સંઘવીની નણંદ તા. ૪-૯-૨૪ને બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ:…
- વેપાર
આરબીડી પામોલિનમાં ધીમો સુધારો
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૮૨ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના નવેમ્બર અને ડિસેમ્બર ડિલિવરી વાયદાના ભાવમાં અનુક્રમે ૩૩ અને ૩૧ રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલો સાથે સ્થાનિક…