• રાંચીમાં પ્રતિમાની તોડફોડ: તપાસ માટે એસઆઈટી રચાઈ

    રાંચી: અહીંનાં મડમા ગામસ્થિત પાંચ મંદિરમાં ભગવાનની પ્રતિમાની કરવામાં આવેલી તોડફોડને મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ‘સિટ’ની રચના કરવામાં આવી હોવાનું પોલીસે શુક્રવારે કહ્યું હતું. રાંચી (ગ્રામીણ)ના એસપી મનિષ ટોપ્પોએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે પ્રતિમાની તોડફોડમાં સંડોવાયેલા લોકોને…

  • વર્લ્ડ કપની ફાઇનલ જોવા આવી શકે છે વડા પ્રધાન મોદી

    મુકેશ અંબાણી, અદાણી અને ધોનીને આમંત્રણ અમદાવાદ: વર્લ્ડ કપ ૨૦૨૩ ની ફાઇનલ ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી જ્યારે બીજી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં…

  • કાશ્મીરમાં નવ આતંકવાદી ઠાર

    જમ્મુ: કાશ્મીરમાં ૩૬ કલાકમાં નવ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. ઉરીમાં એલઓસી પાર કરતા ચાર આતંકવાદીને તો કુલગામમાં શુક્રવારે સવારે પાંચ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. દરમિયાન, જમ્મુના રાજૌરી જિલ્લાના બુદ્ધલ વિસ્તારમાં પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી હોવાના અહેવાલ…

  • એફઆઇઆઇએ ₹ ૭૫,૦૦૦ કરોડના શેર વેચ્યા

    મુંબઈ: પાછલા કેટલાક સત્રથી શેરબજારમાં એફઆઇઆઇની વેચવાલી ધીમી પડી છે અને અમેરિકાના બોન્ડની યિલ્ડના ઘટાડા સહિતના અમુક પરિબળને કારણે એફઆઇઆઇએ ધીમી ગતિએ ફરી લેવાલી પણ શરૂ કરી છે. જોકે, વિદેશી ફંડોએ પાછલા દિવસોમાં ભારતીય બજારમાં ધૂમ વેચવાલી કરી છે એ…

  • રિઝર્વ બેન્ક દ્વારા લોન રિકવરીના કાયદામાં નવા ફેેરફાર લેણદારો માટે રાહત સમાન

    મુંબઇ: લોનની વસૂલી માટે કોઈપણ સમય પર આવતા એજન્ટના કોલને રોકવા માટે ભારતીય રિઝર્વ બેન્ક કડક નિયમ લાવી રહી છે. આરબીઆઇના પ્રસ્તાવિત નિયમ મુજબ જો કોઈ ગ્રાહક લોનના હપ્તા નથી ભરતા, તો લોનની રિકવરી માટે તેમને તેને સવારે આઠ વાગ્યાથી…

  • વિશ્ર્વકપ ફાઈનલ જોવા અમદાવાદ પહોંચશે ક્રિકેટ રસિકો: મેટ્રો રાત્રે ૧ વાગ્યા સુધી દોડશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિશ્ર્વ કપની ફાઈનલ મેચને લઇને ગજબનો ક્રેઝ જોવા મળે છે ત્યારે મોટાભાગની હોટલોમાં રૂમો બુક થઇ ગઇ છે, હોમ સ્ટે માટે પણ પડાપડી થઇ રહી છે અને યેનકેન પ્રકારેણ મેચ જોવા ટિકીટ મેળવી અમદાવાદ પહોંચવા ક્રિકેટ રસીયાઓ…

  • વડોદરામાં મૃતક પરિણીત પુત્રીને ન્યાય અપાવવા પિતાનો ૩ વર્ષનો રઝળપાટ: છેવટે ગુનો નોંધાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરાના કરજણ તાલુકાના વલણ ગામમાં આજથી ત્રણ વર્ષ પહેલા એક પરિણીતાએ લગ્ન જીવનના છ માસમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પુત્રીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ૧૦૪૬ દિવસ રઝળપાટ કર્યા બાદ આખરે પિતાને ન્યાય મળ્યો…

  • સાયન્સ સીટી, પ્રાદેશિક અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્રોના ત્રિવેણી સંગમ થકી વિજ્ઞાનમાં ગુજરાતની હરણફાળ

    એક વર્ષમાં ૧૧ લાખથી વધુ પ્રવાસીઓએ લીધી રિજિયોનલ સાયન્સ સેન્ટરોની મુલાકાત (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી વિજ્ઞાન…

  • દિવાળીમાં ૨.૪૧ લાખ લોકો કાંકરિયાની મુલાકાતે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દિવાળી પર્વ દરમિયાન ૨.૪૧ લાખ મુલાકાતીઓ કાંકરિયા આવ્યા હતા અને તેમણે બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, કિડ્સ સિટી, માછલીઘર વગેરે જેવા વિવિધ આકર્ષણોની મોજ માણી હતી. પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના તહેવારોની રજામાં સ્થાનિક તેમ જ અમદાવાદ બહારથી આવતા લોકો માટે…

  • અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઇપીના જેટ એરક્રાફ્ટ માટે ૧૫ પાર્કિંગ સ્ટેન્ડ

    એરપોર્ટ નજીક પણ ઊભી કરાશે પાર્કિંગ સુવિધા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિશ્ર્વકપની ફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રવિવારે રમાવાની છે ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. જેથી મેચ નિહાળવા આવી રહેલા…

Back to top button