મુંબઈની સરકારી હોસ્પિટલોમાં લોહીની અછત
મુંબઈ: ઑક્ટોબર અને નવેમ્બરમાં વધતી ગરમી અને દિવાળીની રજાઓને લીધે રક્ત એકત્ર કરવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે અને એની અસર બ્લડ બેંકોમાં દેખાઈ રહી છે. બ્લડ બેંકો દ્વારા ઈ બ્લડ સેલ પર જે રેકોર્ડ બનાવવામાં આવી રહ્યા છે તે…
- આમચી મુંબઈ
ઉદ્ધવ પરિવારે સેનાના સ્થાપક બાળ ઠાકરેને ૧૧મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી
શિવાજીપાર્કમાં બાળ ઠાકરે સ્મારકમાં દિવંગત નેતાને અંજલિ આપવા લોકો ઊમટી પડયા હતા. (અમય ખરાડે) મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે તેમના પિતા અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની ૧૧મી પુણ્યતિથિ પર તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.શિવસેના (યુબીટી) વડા…
૨૪મી નવેમ્બર સુધી મધ્ય રેલવેના છ ટર્મિનસમાં પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉત્તર ભારતમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. દર વર્ષે આ તહેવાર મનાવવા હજારોની સંખ્યામાં લોકો મુંબઈ આવે છે, તેથી સ્ટેશન પર પ્રવાસીઓની બિનજરુરી ભીડ ઊભી થાય નહીં તે માટે અમુક ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ ટિકિટ વેચવામાં પ્રતિબંધ…
પ્રદૂષણ કરતા પણ વધારે ખતરનાક આ અદૃશ્ય આફત આવી શકે છે મુંબઈ પર
મુંબઈ: હાલમાં માત્ર દેશની રાજધાની જ નહીં, પરંતુ મુંબઈ, પુણે, અમદાવાદ જેવા શહેરો પણ પ્રદૂષણના ખતરા સામે ઝઝૂમી રહ્યા છે. મુંબઈમાં નસીબજોગે થોડું વરસાદી વાતાવરણ સર્જાતા પ્રદૂષણમાં નજીવો ફરેફાર દેખાયો છે, પરંતુ ખતરો ટળ્યો નથી અને હજુ શિયાળાની ઋતુમાં આ…
- નેશનલ
મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં ભારે મતદાન
મધ્ય પ્રદેશમાં ૭૩.૭૨ અને છત્તીસગઢમાં ૬૮.૧૫ ટકા મતદાન: છત્તીસગઢ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન કરવા પરંપરાગત તીરકામઠાં સાથે આવી પહોંચેલા મતદારો. મધ્ય પ્રદેશના જબલપુરમાં શુક્રવારે મતદાન કરવા મતદાન મથક ખાતે લાઈનમાં ઊભા રહેલા મતદારો. (એજન્સી) ભોપાલ/રાયપુર: શુક્રવારે મધ્ય પ્રદેશમાં ૭૩.૭૨…
મધ્ય પ્રદેશ ચૂંટણી: કૉંગ્રેસના ઉમેદવારના સાથીદારની હત્યા
ભોપાલ: મધ્ય પ્રદેશના રાજનગર મતદારક્ષેત્રમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં કૉંગ્રેસના ઉમેદવારના સાથીદારની હત્યા કરવામાં આવી હોવાનું જણાવતાં અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે રાજ્યના અન્ય મતદારક્ષેત્રમાં પણ હિંસક અથડામણની ઘટના નોંધાઈ હતી. ઈન્દોર જિલ્લાના મ્હો વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી…
છત્તીસગઢ, ઝારખંડમાં વિસ્ફોટ
સીઆરપીએફના અને આઈટીબીપીના જવાન શહીદ ગારિયાબંદ: છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં ઈન્ડો તિબેટન બૉર્ડર પોલીસ (આઈટીબીપી)નો એક જવાન શહીદ થયો હોવા ઉપરાંત ઝારખંડના વેસ્ટ સિંઘભૂમ જિલ્લામાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા આઈઈડી વિસ્ફોટમાં સીઆરપીએફના એક જવાનું મોત થયું…
નૂહમાં ફરી હિંસાનું ષડ્યંત્ર! પૂજા માટે જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો: ૩ ઘાયલ, ફોર્સ તૈનાત
ચંડીગઢ: હરિયાણાના નૂહમાં ફરી એકવાર અરાજકતાનો માહોલ સર્જાયો છે. જ્યારે ગુરુવારે રાત્રે ૮.૨૦ વાગ્યાના સુમારે કૂવા પૂજા કરવા જતી મહિલાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પૂજા કરવા જતી મહિલાઓ પર મદરેસામાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાની ઘટનાના સમાચાર મળતાની સાથે…
રાંચીમાં પ્રતિમાની તોડફોડ: તપાસ માટે એસઆઈટી રચાઈ
રાંચી: અહીંનાં મડમા ગામસ્થિત પાંચ મંદિરમાં ભગવાનની પ્રતિમાની કરવામાં આવેલી તોડફોડને મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ‘સિટ’ની રચના કરવામાં આવી હોવાનું પોલીસે શુક્રવારે કહ્યું હતું. રાંચી (ગ્રામીણ)ના એસપી મનિષ ટોપ્પોએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે પ્રતિમાની તોડફોડમાં સંડોવાયેલા લોકોને…
વર્લ્ડ કપની ફાઇનલ જોવા આવી શકે છે વડા પ્રધાન મોદી
મુકેશ અંબાણી, અદાણી અને ધોનીને આમંત્રણ અમદાવાદ: વર્લ્ડ કપ ૨૦૨૩ ની ફાઇનલ ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી જ્યારે બીજી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં…