• રાંચીમાં પ્રતિમાની તોડફોડ: તપાસ માટે એસઆઈટી રચાઈ

    રાંચી: અહીંનાં મડમા ગામસ્થિત પાંચ મંદિરમાં ભગવાનની પ્રતિમાની કરવામાં આવેલી તોડફોડને મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ‘સિટ’ની રચના કરવામાં આવી હોવાનું પોલીસે શુક્રવારે કહ્યું હતું. રાંચી (ગ્રામીણ)ના એસપી મનિષ ટોપ્પોએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે પ્રતિમાની તોડફોડમાં સંડોવાયેલા લોકોને…

  • વર્લ્ડ કપની ફાઇનલ જોવા આવી શકે છે વડા પ્રધાન મોદી

    મુકેશ અંબાણી, અદાણી અને ધોનીને આમંત્રણ અમદાવાદ: વર્લ્ડ કપ ૨૦૨૩ ની ફાઇનલ ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી જ્યારે બીજી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં…

  • કાશ્મીરમાં નવ આતંકવાદી ઠાર

    જમ્મુ: કાશ્મીરમાં ૩૬ કલાકમાં નવ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. ઉરીમાં એલઓસી પાર કરતા ચાર આતંકવાદીને તો કુલગામમાં શુક્રવારે સવારે પાંચ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. દરમિયાન, જમ્મુના રાજૌરી જિલ્લાના બુદ્ધલ વિસ્તારમાં પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી હોવાના અહેવાલ…

  • પારસી મરણ

    પીલુ નેવીલ ભરૂચા તે મરહુમ નેવીલ દોસુ ભરૂચાના વિધવા. તે ગેવ નેવીલ ભરૂચાના માતાજી. તે મરહુમો રતી તથા દીનશૉ હતારીયાના દીકરી. તે મરહુમ બખ્તાવર દીનશૉ હતારીયાના બહેન. તે મરહુમો ઝીની તથા દોસુ ભરૂચાના વહુ.(ઉં. વ. ૭૬) રે. ઠે. ફલેટ નં.૬૦૩,…

  • હિન્દુ મરણ

    ભાવનગરી મોચીગામ નવાગામ, હાલ બોરીવલી લીલાબેન વાળા તે હરજીવનભાઇ જેઠાભાઇ વાળાના પત્ની. ગીતાબેન જયકિશન ગોહિલ (સુરત) તથા હસમુખભાઇ તથા દીપકભાઇના બા. તે જયકિશન બચુભાઇ ગોહિલ, હેમલતા હસમુખભાઇવાળા, માલતી દીપક વાળાના સાસુમા. દર્પણ, રોનક, ક્રિષ્ણા, જશના દાદીમા. તા. ૧૪-૧૧-૨૩ના દેવ થયા…

  • જૈન મરણ

    મચ્છુકાંઠા વિસાશ્રીમાળી જૈનવાંકાનેર નિવાસી (હાલ મુંબઈ-અંધેરી) કાંતિલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની કુમુદબેન (ઉં. વ. ૭૮) તે અલ્પેશ નીતા શાહ, નીતા ભાવેશભાઈ દોશી, મોના રોહિતભાઈ સોલાણીના માતુશ્રી. દિશા, પહેલ, દેવાંશ, વિનીતના દાદી/નાની તે પિયરપક્ષે સ્વ. વનચંદ અભેચંદ મહેતાની દીકરી શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૩ના…

  • પર્સનલ લોનમાં રિસ્ક વેઇટેજનો વધારો ભારે પડ્યો: બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં, જોકે અંડરટોન મજબૂત

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રિઝર્વ બેન્કે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડને લગતા ધારાધોરણોમાં કરેલા ફેરફારનો બોજ બજારને ભારે લાગ્યો હતો અને સેન્ટિમેન્ટ ખરડાતા, બે દિવસની તેજીને બ્રેક મારીને બંને મુખ્ય બેન્ચમાર્ક સપ્તાહના અંતિમ દિવસે નેગેટીવ ઝોનમાં સરી પડ્યા હતા. ભારતીય રિઝર્વ…

  • વેપાર

    સોનાએ ફરી ₹ ૬૧,૦૦૦ની સપાટી હાંસલ કરી: હાજર ચાંદીએ ₹ ૭૩,૭૦૦ની સપાટી વટાવી

    મુંબઇ: વિશ્ર્વબજારના સંકેત અને સ્થાનિક સ્તરે લેવાલીનો ટેકો મળી રહેવાને કારણે શુક્રવારના સત્રમાં ઝવેરી બજારમાં ફિરી તેજીનું વલણ જોવા મળ્યું હતું. બંને કિમતી ધાતુના ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો. સોનામાં દસ ગ્રામે રૂ. ૬૬૨થી રૂ. ૬૬૫નો ઉછાળો જોવા મળ્યો હતો…

  • એફઆઇઆઇએ ₹ ૭૫,૦૦૦ કરોડના શેર વેચ્યા

    મુંબઈ: પાછલા કેટલાક સત્રથી શેરબજારમાં એફઆઇઆઇની વેચવાલી ધીમી પડી છે અને અમેરિકાના બોન્ડની યિલ્ડના ઘટાડા સહિતના અમુક પરિબળને કારણે એફઆઇઆઇએ ધીમી ગતિએ ફરી લેવાલી પણ શરૂ કરી છે. જોકે, વિદેશી ફંડોએ પાછલા દિવસોમાં ભારતીય બજારમાં ધૂમ વેચવાલી કરી છે એ…

  • રિઝર્વ બેન્ક દ્વારા લોન રિકવરીના કાયદામાં નવા ફેેરફાર લેણદારો માટે રાહત સમાન

    મુંબઇ: લોનની વસૂલી માટે કોઈપણ સમય પર આવતા એજન્ટના કોલને રોકવા માટે ભારતીય રિઝર્વ બેન્ક કડક નિયમ લાવી રહી છે. આરબીઆઇના પ્રસ્તાવિત નિયમ મુજબ જો કોઈ ગ્રાહક લોનના હપ્તા નથી ભરતા, તો લોનની રિકવરી માટે તેમને તેને સવારે આઠ વાગ્યાથી…

Back to top button