- ઉત્સવ
પ્રોફેસર શાસ્ત્રી જાંભેકરના શિષ્યોમાં દાદાભાઈ નવરોજી અને સોરાબજી શાપુરજી બેંગાલીનો પણ સમાવેશ થાય છે
નરીમાન પોઈન્ટની પાળેથી – મૂળચંદ વર્મા ઓગણીસમી સદીનો સૂરજ ઊગ્યો હોવા છતાં ભારતમાં ધાર્મિક અંધશ્રદ્ધા પ્રર્વતતી હતી. સામાજિક કુરૂઢિઓના અંધારાં આથમ્યા નહોતાં, ત્યારે બુદ્ધિપ્રકાશ પ્રગટાવવાનું કામ મુંબઈએ કર્યું હતું. ઈ.સ. ૧૮૨૧માં બ્રિટિશ સરકર એટલે કે તે સમયની ઈસ્ટ ઈન્ડિયા કંપની…
- ઉત્સવ
નવા વર્ષે નવા ફોન
ટેકનોલૉજી કા ઝમાના આ ગયા ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ વિક્રમ સંવત ૨૦૭૯ પૂર્ણ થયું અને ૨૦૮૦ની શરૂઆત થઈ. ગયા વર્ષમાં આમ તો ઘણા એવા પરિવર્તન અને ઊતાર ચઢાવ જોવા મળ્યા. પણ રાજનીતિ અને ટેકનોલૉજીની દુનિયામાં ક્યારે શું થાય એ…
- ઉત્સવ
સિનેમાની સફર
સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં અંગના પ્રકારફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળોની પ્રશંસા કરે છે, ગાલોની પ્રશંસા કરે છે, આંખોની…
- ઉત્સવ
જીવનમાં ક્યારેય ‘હું’પણું ન લાવવું જોઈએ, અહંકાર ન રાખવો જોઈએ
સુખનો પાસવર્ડ – આશુ પટેલ દિવાળી અગાઉના રવિવારે આ કોલમમાં લેવ તોલ્સતોયની એક વાર્તા અધૂરી રહી હતી. એ વાર્તા એવી હતી મૃત્યુના દેવતા એક દેવદૂતને એક સ્ત્રીના શરીરમાંથી આત્મા લેવા માટે પૃથ્વી પર મોકલે છે, પણ દેવદૂત પૃથ્વી પર આવીને…
- નેશનલ
ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વર્લ્ડ કપની ફાઇનલ અગાઉ એર શો માટે કર્યું રિહર્સલ
કરતબ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી મૅન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ અગાઉ ઈન્ડિયન ઍર ફૉર્સ (આઈએએફ)ની સૂર્યકિરણ એરોબેટિક ટીમે શુક્રવારે રિહર્સલ દરમિયાન કરતબ દેખાડ્યા હતા. (એજન્સી) અમદાવાદ: ભારતીય વાયુસેનાની એરોબેટિક (એરક્રાફ્ટ) ટીમ સૂર્યકિરણે…
- નેશનલ
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૦ મજૂરોને બચાવવા ૨૨ મીટર સુધી ડ્રિલિંગ કરાયું
રાહત કામગીરી: ઉત્તરકાશી જિલ્લાના બ્રહ્મખલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્કયારા અને દાંડલગામ વચ્ચે નિર્માણાધિન ટનલનો હિસ્સો તૂટી પડ્યા બાદ શુક્રવારે ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી . (એજન્સી) ઉત્તરકાશી: ઉત્તરકાશીમાં ૧૨ નવેમ્બરની સવારે ચારધામ પ્રોજેક્ટ હેઠળ બનાવાઇ રહેલી ટનલનો એક હિસ્સો…
ગાઝામાં કાટમાળમાં દટાયેલા હજારો મૃતદેહોને હાથેથી ખોદીને શોધતા પરિવારજનો
દેર અલ-બલાહ: ઇઝરાયલ અને હમાસના યુદ્ધને પાંચ અઠવાડિયાથી વધુનો સમય થઇ ગયો છે. ગાઝાની શેરીઓ કબ્રસ્તાન બની ગઇ છે. દરરોજ સેંકડો લોકો પાવડા અને લોખંડના સળિયા અને ખુલ્લા હાથો વડે તેમના બાળકો અને સ્વજનોના મૃતદેહો શોધી રહ્યા છે. આ તમામ…
શિકાગોમાં ટ્રેન અકસ્માતમાં વીસથી વધુ ઘાયલ
શિકાગો: શિકાગોની એક કોમ્યુટર ટ્રેન ગુરુવારે સવારે રેલવે ટ્રેક પર બરફ સાફ કરવા માટેના મશીન સાથે અથડાઈ હતી, જેમાં વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. શિકાગો ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે શહેરની ઉત્તર…
જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ રજૂ કરવા એએસઆઈએ વધુ સમય માગ્યો
વારાણસી: જ્ઞાનવાપી સંકુલના વૈજ્ઞાનિક સર્વેનો અહેવાલ રજૂ કરવા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ કોર્ટ પાસેથી વધુ ૧૫ દિવસનો સમય માગ્યો હતો. સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, પણ ટેકિનકલ રિપોર્ટ હજુ બાકી હોવાથી વધુ સમયની માત્ર કરવામાં આવી છે તેવી અરજી…
- આમચી મુંબઈ
દેર આયે દુરસ્ત આયે નવી મુંબઈવાસીઓને ૧૨ વર્ષ પછી મળી મેટ્રોની ભેટ…
મેટ્રોની પહેલી ટિકિટ મેળવનાર નસીબદાર ગૃહસ્થ (અમય ખરાડે) મુંબઈ: છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહેલા નવી મુંબઈ મેટ્રોનું કામ આખરે પૂરું થઈ જતાં આ સેવાને ૧૭મી નવેમ્બર શુક્રવારના રોજ ઉદ્ઘાટન વિના નવી મુંબઈ મેટ્રો સેવાને શરૂ કરવામાં આવી છે. આ મેટ્રોના…