- ઉત્સવ
લવ સ્ટોરી મેં લોચા હૈ: પ્યાર કરને સે પહલે સોચા હૈ?
મિજાજ મસ્તી – સંજય છેલ ટાઇટલ્સ: ક્યારેક મીંઢા મૌનમાં પણ સંમતિ હોય છે. (છેલવાણી)એક નાના બાળકે પપ્પાને કહ્યું: ‘હું મોટો થઇને પરણીશને તો તમને મારા લગનમાં નહીં બોલાવું!’ બાપે પૂછયું, “કેમ બેટા? “તમે મને તમારા લગનમાં બોલાવેલો કે હું તમને…
- ઉત્સવ
અને मराठी मुलगी ગુજરાતી શીખી ગઈ
સ્પોટ લાઈટ – મહેશ્ર્વરી ચાળીસગાંવ એ સમયે અમારા માટે અજાણ્યું ગામ. ચાર ચાર દિવસ પછી બહેન પાછી નહોતી ફરી એટલે હું અને મા તો રીતસરના ફફડી ગયા હતા. કોઈ રસ્તો ન સૂઝે ત્યારે ઈશ્વર રસ્તો સુઝાડે એવું અનેક લોકોના મોઢે…
- ઉત્સવ
એસ્ટ્રોનોમર સ્પેસ સાયન્ટિસ્ટ કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન
બ્રહ્માંડ દર્શન – ડૉ. જે. જે. રાવલ કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન ઈસરોના, યુ.આર.રાવ પછીના ચેરમેન હતા. તેમનો જન્મ ૨૪ ઑક્ટોબર ૧૯૪૦ના દિને થયો હતો. તેઓ ૧૯૯૪થી ૨૦૦૩, નવ વર્ષ સુધી ઈસરોના ચેરમેન હતા. તેઓ હાલમાં રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીના ચાન્સેલર છે, નહીં કે…
- ઉત્સવ
ભારતીય ક્રિકેટ ટીમની ઈર્ષ્યાથી પીડાતા પાકિસ્તાનમાં કોન્સપાયરેસી થિયરીની કોમેડી!
કેનવાસ – અભિમન્યુ મોદી હારે એની પાસે બહાનાં હોય. જીતે એણે કંઈ બોલવાની જરૂર નથી. આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ફાઇનલની મેચ છે. ભારત આ વર્લ્ડકપમાં એક પણ મેચ હાર્યું નથી. ભારતની ટીમ અજેય રહી છે. પાકિસ્તાન ભારત સામે બધી…
- ઉત્સવ
પ્રોફેસર શાસ્ત્રી જાંભેકરના શિષ્યોમાં દાદાભાઈ નવરોજી અને સોરાબજી શાપુરજી બેંગાલીનો પણ સમાવેશ થાય છે
નરીમાન પોઈન્ટની પાળેથી – મૂળચંદ વર્મા ઓગણીસમી સદીનો સૂરજ ઊગ્યો હોવા છતાં ભારતમાં ધાર્મિક અંધશ્રદ્ધા પ્રર્વતતી હતી. સામાજિક કુરૂઢિઓના અંધારાં આથમ્યા નહોતાં, ત્યારે બુદ્ધિપ્રકાશ પ્રગટાવવાનું કામ મુંબઈએ કર્યું હતું. ઈ.સ. ૧૮૨૧માં બ્રિટિશ સરકર એટલે કે તે સમયની ઈસ્ટ ઈન્ડિયા કંપની…
- ઉત્સવ
નવા વર્ષે નવા ફોન
ટેકનોલૉજી કા ઝમાના આ ગયા ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ વિક્રમ સંવત ૨૦૭૯ પૂર્ણ થયું અને ૨૦૮૦ની શરૂઆત થઈ. ગયા વર્ષમાં આમ તો ઘણા એવા પરિવર્તન અને ઊતાર ચઢાવ જોવા મળ્યા. પણ રાજનીતિ અને ટેકનોલૉજીની દુનિયામાં ક્યારે શું થાય એ…
- ઉત્સવ
સિનેમાની સફર
સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં અંગના પ્રકારફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળોની પ્રશંસા કરે છે, ગાલોની પ્રશંસા કરે છે, આંખોની…
- ઉત્સવ
જીવનમાં ક્યારેય ‘હું’પણું ન લાવવું જોઈએ, અહંકાર ન રાખવો જોઈએ
સુખનો પાસવર્ડ – આશુ પટેલ દિવાળી અગાઉના રવિવારે આ કોલમમાં લેવ તોલ્સતોયની એક વાર્તા અધૂરી રહી હતી. એ વાર્તા એવી હતી મૃત્યુના દેવતા એક દેવદૂતને એક સ્ત્રીના શરીરમાંથી આત્મા લેવા માટે પૃથ્વી પર મોકલે છે, પણ દેવદૂત પૃથ્વી પર આવીને…
- નેશનલ
ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વર્લ્ડ કપની ફાઇનલ અગાઉ એર શો માટે કર્યું રિહર્સલ
કરતબ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી મૅન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ અગાઉ ઈન્ડિયન ઍર ફૉર્સ (આઈએએફ)ની સૂર્યકિરણ એરોબેટિક ટીમે શુક્રવારે રિહર્સલ દરમિયાન કરતબ દેખાડ્યા હતા. (એજન્સી) અમદાવાદ: ભારતીય વાયુસેનાની એરોબેટિક (એરક્રાફ્ટ) ટીમ સૂર્યકિરણે…
- નેશનલ
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૦ મજૂરોને બચાવવા ૨૨ મીટર સુધી ડ્રિલિંગ કરાયું
રાહત કામગીરી: ઉત્તરકાશી જિલ્લાના બ્રહ્મખલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્કયારા અને દાંડલગામ વચ્ચે નિર્માણાધિન ટનલનો હિસ્સો તૂટી પડ્યા બાદ શુક્રવારે ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી . (એજન્સી) ઉત્તરકાશી: ઉત્તરકાશીમાં ૧૨ નવેમ્બરની સવારે ચારધામ પ્રોજેક્ટ હેઠળ બનાવાઇ રહેલી ટનલનો એક હિસ્સો…