હિન્દુ મરણ
રાજેન્દ્ર કચરદાસજી નહાર (ઉં. વ. ૬૪) દહાણુ હાલ મુંબઇ સ્વર્ગવાસ તા. ૧૯-૧૧-૨૩ના રોજ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૩ના બુધવારે રાખેલ છે, ૧૧થી ૧. ઠે. કચ્છી વીશા ઓશવાલ, સ્થાનકવાસી જૈન મહાજન, ૭૦-૮૦, આંબેડકર રોડ, વોલ્ટાસની સામે, ચીંચપોકલી, (ઇસ્ટ).ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ…
જૈન મરણ
ધોરાજી હાલ કલકત્તા સ્વ. વિરેશકુમાર જયંતીલાલ ભણસાલીના ધર્મપત્ની ઉષાબેન (ઉં.વ. ૭૮) તા. ૨૦-૧૧-૨૩, સોમવારના અરિહંતશરણ પામ્યા છે. તે જિનેશ, સિદ્ધાર્થના માતુશ્રી. પાયલ, કાજલના સાસુ. ઉત્સવ, પ્રથમ, યુગમના દાદી. પિયર પક્ષે સ્વ. કાંતિલાલ રામજી વોરા અમરેલીવાળાના દિકરી. નલીનભાઈ, હિતેશભાઈના બેન.મચ્છુકાંઠા વિશા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), બુધવાર, તા. ૨૨-૧૧-૨૦૨૩ ભારતીય દિનાંક ૧, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧૦ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૦ પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૪થો તીર,…
- ઈન્ટરવલ
વાહનો દોડતા કૉફિન: વરસે ૭૫ હજાર બાઇકર્સનાં મોત!
ફોકસ – મનીષા પી. શાહ સામાન્યપણે અવરજવરમાં સૌથી કકળાટ ટ્રાફિક પર થાય છે. હકીકતમાં માર્ગ સલામતી માટે ફિકર કરવાની ને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જો સત્ત્વરે વ્યવસ્થિત અને અસરકારક આયોજન નહીં થાય તો વધુને વધુ વાહનો દોડતા કૉફિન કે યમરાજના…
ઘાસને ધરતીનો પહેલો પુત્ર ગણાવે છે ચોવક
કચ્છી ચોવક – કિશોર વ્યાસ આજના સમયમાં યુવાનો અને યુવતીઓમાં સહન શક્તિનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. કોર્ટમાં ભરાતા છૂટાછેડાના કેસોનું વધતું પ્રમાણ તેની સાક્ષી પૂરે છે. વાતે વાતેે રિસાઇને પિયર ચાલ્યા જવું તેમાં પણ બહુ સમજદારી હોય તેવું પણ…
ગ્રીન ટી કે બ્લેક કૉફી… કઈ સારી છે, કયું પસંદ કરવું? અહીં જાણો
વિશેષ – દિક્ષિતા મકવાણા લોકો વજન ઘટાડવા અથવા સ્વસ્થ રહેવા માટે ઘણા પીણાં પીતા હોય છે. તેમાં બ્લેક કૉફી અને ગ્રીન ટી પણ સામેલ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ આ બંને પ્રકારની પીણા ફાયદાકારક ગણાવે છે. ચાલો જાણીએ કે આપણે દિવસમાં…
દેવ દિવાળી: વધુ એક આનંદનો અવસર
દિવાળી આવી અને ચાલી પણ ગઇ અને હવે દેવદિવાળીની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઇ રહી છે ત્યારે દેવદિવાળીનો અર્થ સમજીએ. હકીકતમાં ચોમાસામાં પૃથ્વી અને આકાશની આડે વાદળા આવી જાય છે. વરસાદ ખૂબ પડે છે તેથી મુશ્કેલીઓ અને બીમારીઓનું પ્રમાણ વધી જાય છે.બ્રહ્વાંડ…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી સાત ફેરા માટે મંદિરના ફેરા ‘શાદી કે લિયે રઝામંદ કર લી, રઝામંદ કર લી, મૈંને એક લડકી પસંદ કર લી’ ગીત પર કર્ણાટકના મંડ્યા શહેરમાં જાણે કે પ્રતિબંધ આવી ગયો હોય એવો માહોલ છે. પ્રેમમાં પડવા ઉત્સુક પોયરાઓની…
- ઈન્ટરવલ
સાંપ્રત શિક્ષણમાં સામાજિક સદ્ભાવનો અભાવ
મગજ મંથનન – વિઠ્ઠલ વઘાસિયા જે શિક્ષણ પદ્ધતિના ફળ સ્વરૂપ મનુષ્ય પોતાની ઓળખ પર શરમ અનુભવે, એ શિક્ષણ પદ્ધતિમાં ક્યાંકને ક્યાંક ખોટ છે– ગાંધીજીહિન્દી સાહિત્યના એક મોટા લેખક અજ્ઞેયજીએ પોતાના નિબંધમાં લખ્યું છે કે, ‘આપણે અલોચનાત્મક રાષ્ટ્રનું નિર્માણ કરવામાં નિષ્ફળ…