- ઈન્ટરવલ
સાંપ્રત શિક્ષણમાં સામાજિક સદ્ભાવનો અભાવ
મગજ મંથનન – વિઠ્ઠલ વઘાસિયા જે શિક્ષણ પદ્ધતિના ફળ સ્વરૂપ મનુષ્ય પોતાની ઓળખ પર શરમ અનુભવે, એ શિક્ષણ પદ્ધતિમાં ક્યાંકને ક્યાંક ખોટ છે– ગાંધીજીહિન્દી સાહિત્યના એક મોટા લેખક અજ્ઞેયજીએ પોતાના નિબંધમાં લખ્યું છે કે, ‘આપણે અલોચનાત્મક રાષ્ટ્રનું નિર્માણ કરવામાં નિષ્ફળ…
- ઈન્ટરવલ
શ્રી મેલડી માતાજી શક્તિ પીઠ-સરામાં ભવ્યતાતિભવ્ય મંદિર બન્યું….
તસવીરની આરપાર – ભાટી એન. ઝાલાવાડમાં (સુરેન્દ્રનગર) જિલ્લાના હળવદ તાલુકાના ‘સરા’ ગામે વિખ્યાત શ્રી દોશી આંબા ખીમજી પરિવારના શ્રી મેલડી માતાજી મંદિરે દર્શને અઢારે વરણના ભકતો અને દીન-દુ:ખીયા આવે સરાના આ મેલડીમાં જાગતિ જયોત છે. કળયુગમાં આ મેલડી માતાજીની શ્રદ્ધા…
- આમચી મુંબઈ
મુંબઈમાં રસ્તા ધોવાનું કામ ધીમી ગતિએ
મુંબઈ પ્રદૂષણ મુક્ત રસ્તા મહત્ત્વના કે માણસો? :મુંબઈ શહેરને પ્રદૂષણ મુક્ત કરવા માટે ટેન્કરના પાણીથી રસ્તા ધોવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ જે શહેરમાં નાગરિકોને નહાવા માટે પાણી ન મળતું હોય ત્યાં રસ્તા ધોવાના પાણીનો ઉપયોગ નહાવા માટે કરવામાં આવી રહ્યો…
સ્ટોપ વર્ક નોટિસની અવગણના કરનારા ડેવલપર સામે એફઆઈઆર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનમાં અમુક છૂટછાટ આપવાનો નિર્ણય સોમવારે યોજાયેલી બેઠકમાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે લીધો હતો, તે મુજબ એક એકરથી વધુ વિસ્તાર ધરાવતા બાંધકામ સ્થળ પર ૩૫ ફૂટ ઊંચી લોખંડની શીટની…
એનસીપી પક્ષ ચિહ્ન કોનાં?
અજિત પવાર જૂથ પર છેતરપિંડીનો ગુનો દાખલ કરોશરદ પવારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સોમવારે ચૂંટણી પંચને અજિત પવાર જૂથ પર છેતરપિંડીનો ગુનો દાખલ કરવો જોઇએ અને તેનો તેમને અધિકાર છે, એવું જણાવ્યું હતું. અજિત પવારની અરજીને ફગાવી દેવી, એવી પણ…
મહારાષ્ટ્રમાં શાસક અને વિરોધ પક્ષના આરોપ-પ્રત્યારોપ
મહારાષ્ટ્રના ભાજપના વડા બાવનકુળેના મકાઉના પોકર ટેબલ પર વાઈરલ થયેલા ફોટાને કારણે ખળભળાટ બાવનકુળેએ કેસિનોમાં ₹ ૩.૫ કરોડ ઉડાવ્યા: સંજય રાઉત શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે કઇ વ્હીસ્કી પીએ છે: ભાજપ મુંબઈ: રાજ્યમાં ચૂંટણીને પગલે વિરોધ પક્ષના નેતાઓ અને શાસક પક્ષ…
લાલબાગ, અંધેરી અને દહિસરના નાગરિકોને મળશે શુદ્ધ પાણી
ગળતર અને દૂષિત પાણીને રોકવા પાલિકા ખર્ચશે ₹ ૪૨ કરોડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાલબાગ, અંધેરી, ખાર અને દહિસર જેવા વિસ્તારની પાણીની પાઈપલાઈન જૂની અને જર્જરીત થઈ ગયેલી હોવાથી પાણીપુરવઠો અપૂરતો અને દૂષિત થઈ રહ્યો હોવાની લાંબા સમયથી ફરિયાદ થઈ રહી…
પાલિકાની શાળાને ડાયાટિશ્યનનું માર્ગદર્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે તેમને હવે નિષ્ણાત ડાયાટિશ્યનો પાસેથી આહારને માટે માર્ગદર્શન મળવાનું છે.મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે તેમ જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ન્ડ ઑથોરિટી ઓફ ઈન્ડિયા અને…
ગઢચિરોલીમાં પોલીસકર્મીઓને ફરજ બજાવતા રોકવા બદલ આઠ આંદોલનકારીની અટકાયત
ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સ્ટેશન તરફ જઇ રહેલા પોલીસ કર્મચારીઓને રોકવા બદલ ખાણકામ વિરોધી આંદોલનમાં સામે આઠ જણની સોમવારે અટકાયત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ગઢચિરોલીના સૂરજાગડ ખાતે છ ખાણો સામે ૭૦થી વધુ ગામના રહેવાસીઓ તોડગટ્ટા ગામમાં છેલ્લા ૨૫૦…
હાઈ કોર્ટે એસસી/એસટી એક્ટ હેઠળની કાર્યવાહીના વીડિયો રેકોર્ડિંગ પર મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારના મંતવ્યો માગ્યાં
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કઈ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું તે નક્કી કરવા માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોની મદદ માંગી છે.આ કાયદાની કલમ ૧૫એ (૧૦) જણાવે છે કે ગુનાઓ સંબંધિત તમામ કાર્યવાહીનું વિડિયો…