• નેશનલ

    વીર દાસને શ્રેષ્ઠ કૉમેડી સિરીઝ માટે એમી અવૉર્ડ

    શેફાલી શાહ, જીમ સરભ પુરસ્કાર ચૂક્યા નવી દિલ્હી: અભિનેતા વીર દાસને શ્રેષ્ઠ કૉમેડી સિરીઝ ‘વીર દાસ: લૅન્ડિંગ’ માટે એમી અવૉર્ડ મળ્યો હતો, જ્યારે શેફાલી શાહ અને જીમ સરભ જરાક માટે આ અવૉર્ડ ચૂકી ગયા હતા.ન્યૂ યોર્કમાં સોમવારે મોડી રાતે એમી…

  • શેર બજાર

    બે સત્ર પછી શૅરબજાર ફરી આગળ વધ્યું, પરંતુ નિફ્ટી ૧૯,૮૦૦નું સ્તર પુન: હાંસલ કરવામાં નિષ્ફળ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટ્રેઝરી બોન્ડ યિલ્ડના ઘટાડા પછી અમેરિકાના શેરબજારોમાં જોવા મળેલા સુધારા પાછળ મેટલ, બેન્કિંગ અને એનર્જી શેરોમાં લેવાલીનો ટેકો મળતાં બે સત્રની પીછેહઠ બાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ ૬૬,૦૦૦ની સપાટી ફરી…

  • નેશનલ

    પાકિસ્તાનની હલકટાઈ ને મહાન કપિલદેવનું અપમાન

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં જીતીને ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું. આ વર્લ્ડકપે કરોડો ભારતીયોને હતાશ કરી નાંખ્યા ને આ હતાશા જતાં દિવસો લાગશે. સળંગ દસ મેચો જીત્યા પછી…

  • સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજથી પ્રારંભ

    અમદાવાદ: દેશના બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો તા ૨૨ નવેમ્બરથી ૨૬ નવેમ્બર સુધી યોજાશે. હાલ તો મેળાના આયોજન અંગે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અહીં સ્ટોલ્સ, રાઇડ્સને જગ્યા ફાળવી દેવામાં આવી છે. પરંપરાગત…

  • અમદાવાદ મેટ્રોને વર્લ્ડકપ મેચથી કુલ ₹ ૮૩ લાખની આવક થઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વર્લ્ડકપ-૨૦૨૩ અમદાવાદ મેટ્રો રેલને ફળ્યો છે. અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની પાંચ મેચથી મેટ્રોને કુલ રૂ. ૮૩ લાખની આવક થઇ છે. મુસાફરોની રીતે સૌથી વધુ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ૧.૧૨ લાખ મુસાફરો નોંધાયા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં વર્લ્ડ કપ…

  • મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિસનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

    ₹ ૧૦૯ કરોડના ૮૫ જેટલા વિવિધ વિકાસનાં કામો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લામાં નવી ૬૨ એમ્બ્યુલન્સ સીએચસી, પીએચસી અને સરકારી હૉસ્પિટલમાં દર્દીઓની સેવામાં સમર્પિત કરવામાં આવશે. અખબારી યાદીમાં જણાવ્યાનુસાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૨૩ નવેમ્બરે મહેસાણા…

  • ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ કિલયરન્સ સેલની યોજનાઓમાં ૩૧-૩-૨૪ સુધી પેનલ્ટી માફી

    નિર્ણયથી રિ-ડેવલપમેન્ટને વેગ મળશે: સમયસર હપ્તા ન ભરી શકનારાને ૮ ટકા વ્યાજ નહીં લાગે અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કિલયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્વયે તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી…

  • પારસી મરણ

    જેર રૂસ્તમ દસ્તુર તે મરહુમ રૂસ્તમ નસરવાનજી દસ્તુરના ધણયાની. તે મરહુમો ધનમાઈ અને સોરાબજી ખંબાતાના દીકરી. તે ગુલનાર અને નોશીરના માતાજી. તે નીલુફરના સાસુજી. તે રૂસી તથા મરહુમ પીરોજના બહેન. તે ફેરૂજાન, અરજાન, ફરજીનના ફુઈજી. (ઉં.વ. ૯૮). રહેવાનું ઠેકાણું: ૭૯૩,…

  • હિન્દુ મરણ

    રાજેન્દ્ર કચરદાસજી નહાર (ઉં. વ. ૬૪) દહાણુ હાલ મુંબઇ સ્વર્ગવાસ તા. ૧૯-૧૧-૨૩ના રોજ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૩ના બુધવારે રાખેલ છે, ૧૧થી ૧. ઠે. કચ્છી વીશા ઓશવાલ, સ્થાનકવાસી જૈન મહાજન, ૭૦-૮૦, આંબેડકર રોડ, વોલ્ટાસની સામે, ચીંચપોકલી, (ઇસ્ટ).ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ…

  • જૈન મરણ

    ધોરાજી હાલ કલકત્તા સ્વ. વિરેશકુમાર જયંતીલાલ ભણસાલીના ધર્મપત્ની ઉષાબેન (ઉં.વ. ૭૮) તા. ૨૦-૧૧-૨૩, સોમવારના અરિહંતશરણ પામ્યા છે. તે જિનેશ, સિદ્ધાર્થના માતુશ્રી. પાયલ, કાજલના સાસુ. ઉત્સવ, પ્રથમ, યુગમના દાદી. પિયર પક્ષે સ્વ. કાંતિલાલ રામજી વોરા અમરેલીવાળાના દિકરી. નલીનભાઈ, હિતેશભાઈના બેન.મચ્છુકાંઠા વિશા…

Back to top button