Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 612 of 928
  • લાડકી

    મારાં શરણે આવ…

    લાફ્ટર આફ્ટર – પ્રજ્ઞા વશી સાંભળો છો પેલાં કવિ લંકેશભાઈ પોતાની પચાસમી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા છે અને તે પણ ધૂમધામથી, તો એમાંથી કંઈક પ્રેરણા લઈને તમે પણ હવે આપણી મે મહિનામાં આવનારી મેરેજ તિથિને ઉજવવાનાં ચક્રો ગતિમાન કરવાનું વિચારો…

  • ભારતમાં મહિલાઓની આ હાલત કેમ છે?

    આચાર્ય કૌટિલ્યએ અર્થશાસ્ત્રમાં કહ્યું હતું કે મહિલાઓની સુરક્ષા એવી હોવી જોઈએ કે નિર્જન રસ્તાઓ પર પણ મહિલાઓ પોતાને સંપૂર્ણપણે સુરક્ષિત માને. આખરે શા માટે મહિલાઓ ઘરની અંદર અને બહાર ભયના છાયામાં જીવવા મજબૂર છે? હકીકતમાં ભારતમાં મહિલાઓની સુરક્ષાને લઈને સ્થિતિ…

  • ઈન્ટરવલ

    કેરોલિના રીપર પ્રકરણ-૬૧

    પ્રફુલ શાહ શું કિરણ મારા વિશે વિચારતી હશે એવો મીઠો સવાલ વિકાસને થયો રાજાબાબુએ નિસાસો નાખ્યો, “મોટો દીકરો આકાશ એકદમ સ્વચ્છંદી નીકળ્યો, તો નાનો દીપક પૂરેપૂરો સ્વાર્થી. કિરણ મહાજન, વિકાસ અને ગૌરવ ભાટિયા સમય મળતાં જ અલીબાગ ભણી જવા માટે…

  • ઈન્ટરવલ

    પોતાની મજાક પર તમે ખુલ્લા દિલથી હસી શકો છો ખરા?

    ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી બેનીન્યી નામના ડિરેક્ટરની એક વિખ્યાત ઇટાલિયન ફિલ્મ આવી હતી, ફિલ્મનું નામ હતું “લાઇફ ઇઝ બ્યુટીફૂલ. ફિલ્મમાં યુદ્ધ જેવી વિષમ પરિસ્થિતિમાં પણ માણસ પોતાના પર કેટલું હસી શકે છે એની વાત કહેવામાં આવી છે.…

  • મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન ૨૫ ડિસેમ્બરે?

    મુંબઈ: મુંબઈ-નવી મુંબઈ વચ્ચેનું અંતર ૨૦ થી ૨૨ મિનિટમાં પાર કરવા માટે, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) ૨૫ ડિસેમ્બરે મુંબઈ પોરબંદર પ્રોજેક્ટ (શિવડી-ન્હાવશેવા સી બ્રિજ) નું ઉદ્ઘાટન કરશે, એવી જાહેરાત ભાજપે સોમવારે ટ્વિટર દ્વારા કરી હતી, પરંતુ આ દરિયાઈ…

  • ફક્ત ૪ દિવસ દુકાનો પર મરાઠી પાટિયાં

    મુંબઈ: મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં મુંબઈની દુકાનો પર મરાઠીમાં પાટિયાં લગાવવા સંદર્ભે કાયદો કરવામાં આવ્યો હતો. આ કાયદાને વેપારીઓએ હાઈ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપી નહોતી અને ૨૫ નવેમ્બર સુધીમાં દુકાનો પરનાં પાટિયાં…

  • ગોખલે પુલને ખુલ્લો મૂકવા સ્થાનિકોનો મુખ્ય પ્રધાનને પત્ર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ તોડી પાડ્યા બાદ છેલ્લા એક વર્ષથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમાં હવે સુધરાઈએ પુલની એક તરફની લેન ખુલ્લી મુકવાની મુદત ફરી લંબાવીને ૧૫ ફેબ્રુઆરી,…

  • પ્રદૂષણ અને ધૂળ મુક્ત મુંબઈ માટે ૧૦૦૦ ટેન્કર ભાડે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેરને પ્રદૂષણ અને ધૂળ મુક્ત કરવા માટે આગામી દિવસોમાં એક હજાર ટેન્કર ભાડા પર લેવામાં આવવાના છે. આ ટેન્કરોની મદદથી સંપૂર્ણ મુંબઈના રસ્તા, ફૂટપાથ અને ચોક વગેરે એકાંતરે ધોવામાં આવશે. તેમ જ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે…

  • વિઠોબાની સત્તાવાર પૂજામાં અડચણો ઊભી કરશો નહીં: શિંદેની અપીલ

    મુંબઈ: કાર્તિકી એકાદશીના પંઢરપૂરમાં વિઠોબાની પૂજા કરવાનો લ્હાવો રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનને મળે છે. મહારાષ્ટ્રમાં એ પૂજાનો વિરોધ કે અવરોધ કરવાની કોઈ સંસ્કૃતિ નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અપીલ કરી છે કે આ પરંપરાને ખલેલ પહોંચાડવાનો કોઈ પ્રયાસ ન થવો…

  • મ્હાડાના ૧૨,૦૦૦ ઘરો હજુ વેચાયા નથી: ખાનગી સંસ્થાઓની મદદ લેવાઇ

    મુંબઈ: રાજ્યભરમાં મ્હાડાના ત્રણ હજાર કરોડથી વધુની કિંમતના ૧૨,૩૩૦ મકાનો વેચાયા નથી. આ મકાનોને કારણે આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાથી, મ્હાડાએ તેમના વેચાણ માટે ખાનગી સંસ્થાઓની મદદ લીધી છે.મુંબઈ, કોંકણ અને પુણેમાં મ્હાડાના મકાનોની માંગ વધુ છે, પરંતુ છેલ્લા કેટલાક…

Back to top button