- વીક એન્ડ
પંખી જગતના રાવડી રાઠોડ
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી દબંગ, રાવડી રાઠોડ જેવી ફિલ્મો જોઉં ત્યારે મને કાયમ મારું બાળપણ યાદ આવી જાય. ગામડાના માથાભારે છોકરાઓથી લઈને ચોક્કસ શેરીના તંતીલા શ્ર્વાન પણ યાદ આવી જાય! હા શાળામાં છોકરા મને ધમકાવતા… મારી શેરીમાંથી નીકળ એટલે…
હવે કોઇ નોટિસ નહીં, સોમવારથી કાર્યવાહી
મરાઠીમાં પાટિયાં, પ્રતિ સ્ટાફ ₹૨,૦૦૦નો દંડ મુંબઈ: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં દુકાનો અને સંસ્થાઓના પાટિયા ફરજિયાત મરાઠીમાં હોવા જોઈએ એવો આદેશ જારી કર્યો હતો. અદાલતે ૨૫ નવેમ્બરે ૨૦૨૩ સુધી રાજ્યની દરેક દુકાનો અને સંસ્થાઓ પર મરાઠીમાં પાટિયા લગાડવાની મુદત આપી હતી.…
- આમચી મુંબઈ
અવકાશ બાદ એરફોર્સ હવે અંતરીક્ષમાં
ભારતીય વાયુદળે સંરક્ષણ મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો મુંબઇ: ભારતીય વાયુદળ (આઇએએફ) એ હવે અવકાશની સાથે અંતરિક્ષમાં પણ પોતાની તાકાત દેખાડવાનું શરૂ કર્યું છે. આઇએએફ હવે અંતરિક્ષમાં સિવિલ અને સૈન્ય બંને પાસાઓનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે, જેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈદ્ધાંતિક…
- આમચી મુંબઈ
ભાયખલામાં આગ: ૧૩૫ રહેવાસીઓને બચાવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ભાયખલામાં આવેલી એક બહુમાળીય ઈમારતમાં ગુરુવારે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી નીકળી હતી. આગમાં ફસાયેલા કુલ ૧૩૫ રહેવાસીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ધુમાડાને કારણે ૧૧ લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ થતા તેમને હૉસ્પિટલમાં…
પચીસ લાખ રૂપિયામાં યુકેનું નાગરિકત્વ!
બોગસ દસ્તાવેજો પર યુકે જઈ રહેલા આઠ પકડાયા: મુખ્ય એજન્ટની શોધ ચાલુ યોગેશ સી. પટેલ મુંબઈ: બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય નાગરિકોને યુકે બોલાવ્યા પછી પચીસ લાખ રૂપિયામાં ત્યાંનું નાગરિકત્વ અપાવવાના રૅકેટનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો હતો. યુકેમાં જહાજ પર નોકરી…
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧ જુલાઈથી ચાર ટકાનો વધારો
નવેમ્બરના પગારમાં મળશે એરિયર્સ મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. શિંદે સરકારે એક જુલાઈથી કર્મચારીઓને મળતા મોંધવારી ભત્તુંમાં ચાર ટકાનો વધારો નિર્ણય લીધો છે. સરકારે આપેલા આદેશ મુજબ એક જુલાઈ ૨૦૨૩ થી સાતમા…
મુંબઈમાં બે દિવસમાં ૧૧૨ સ્ટોપ વર્ક નોટિસ
પ્રદૂષણ માટે સુધરાઈ આક્રમક * એન્ટી સ્મોગ ગન બેસાડવાને બે દિવસની મુદત બાકી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર એન્ટી સ્મોગ ગન બેસાડવા માટે આપેલી મુદત પૂરી થવાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સુધરાઈ પોતાની કાર્યવાહી વધુ…
નિષ્ણાત સમિતિનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરાયો
જૂની પેન્શન યોજના માટે નવો વિકલ્પ મુંબઈ: રાજ્ય સરકારી કર્મચારી માટે જૂની નિવૃત્તિવેતન યોજના જેવી છે એવી જ લાગુ ન કરવાનો અને હાલની અંશદાન યોજનામાં અમુક બાબતોનો તેમાં સમાવેશ કરીને સુધારિત યોજનાનો મધ્યમ માર્ગ સુબોધકુમાર સમિતિએ સરકારને સૂચવ્યો હોવાની માહિતી…
થેલેસેમિયાના દર્દીઓને લોહી પૂરું પાડવામાં નિષ્ફળ: ૧૬ બ્લડ બૅન્કને નોટિસ
મુંબઇ: થેલેસેમિયા ડે-કેર સેન્ટરો ધરાવતી છ બ્લડ બેન્ક માટે બેકઅપ તરીકે કામ કરતી ૧૬ બ્લડ બૅન્કને થેલેસેમિયાના દર્દીઓને મફત રક્ત ન આપવા બદલ સ્ટેડ બ્લડ ટ્રાન્સફયુઝન કાઉન્સિલ (એસબીટીસી) દ્વારા કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે.૨૦૧૪માં જારી કરાયેલા સરકારી પરિપત્રમાં તમામ…
કોવિડકાળમાં ચાર હજાર કરોડના કરેલા ખર્ચાની માહિતી સુધરાઈ પાસે નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોવિડ મહામારી દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ૪,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની કબૂલાત મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલે કરી હતી. પરંતુ કરોડો રૂપિયાના આ ખર્ચાની માહિતી પાલિકા પાસે નહીં હોવાની ચોંકાવનારી વિગત રાઈટ ટુ ઈર્ન્ફોમેશન…