Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 602 of 930
  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનલાઠી નિવાસી હાલ વિલેપારલા સ્વ. સુરેશભાઈ વૃજલાલ શાહના ધર્મપત્ની ઈલાબેન (ઉં. વ. ૬૭) તા. ૨૩-૧૧-૨૩ને ગુરવારે અરિહંતશરણ થયેલ છે. તે રોમીલ, મંથનના માતુશ્રી. દીશા, મીલોનના સાસુ. સ્વ. પ્રફુલભાઈ તથા સ્મિતાબેન શીશીરકુમાર શાહના ભાભી. પિયર પક્ષે સ્વ. કુંદનભાઈ…

  • હિન્દુ મરણ

    માર્કંડ ચંદ્રકાંત ઠાકોરે ૨૪ નવેમ્બરના દિવસે પરલોક પ્રયાણ કર્યું છે. પ્રાર્થનાસભા રવિવાર, ૨૬ નવેમ્બર, ૨૩ સમય ૫ થી. રાજમયૂર, ભોંયતળીયે, ૩૦ બાબુલનાથ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭.શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિરાજકોટ હાલ મુંબઈ સ્વ. લીલાધરભાઈ શિવલાલ રાઠોડ તથા સ્વ. હેમકુંવરબેનના પુત્ર વિનોદભાઈ (ઉં.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંઋતુ), શનિવાર, તા. ૨૫-૧૧-૨૦૨૩,વૈકુંઠ ચતુર્દશી ઉપવાસ ભારતીય દિનાંક ૪, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૪થો તીર,…

  • મૂડીબજારમાં એકસાથે પ્રવેશેલા ચારે ભરણાંને જબરદસ્ત પ્રતિસાદ

    નિલેશ વાઘેલા મુંબઇ: પ્રાઇમરી માર્કેટમાં ૨૨ નવેમ્બરના રોજ, બુધવારે એકસાથે પ્રવેશેલા ચારે જાહેર ભરણાંને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ટાટા ટેકનોલોજીના સંદર્ભે તો એપ્લિકેશનમાં વિક્રમ સર્જાયો છે. નોંધવાની વાત એ છે કે, એક જ દિવસે ચાર ભરણાં પ્રવેશ્યા હોવા છતાં રિટેલ…

  • મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન માટે નવ ડિસેમ્બરે થશે હરાજી

    નવી દિલ્હી: વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝન આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રમાશે. આ મહિલા લીગમાં કુલ પાંચ ટીમો રમે છે અને મુંબઈએ પ્રથમ સીઝનમાં ટાઈટલ જીત્યું હતું. વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની હરાજીની તારીખ નક્કી કરવામાં આવી છે. લીગના સત્તાવાર…

  • સ્પોર્ટસ

    વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂકવાની માર્શની હરકતથી નારાજ થયો શમી

    લખનઊ: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઑસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શની તસવીરને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ તસવીરમાં મિશેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મુકીને ફોટો ક્લિક કરાવી રહ્યો છે. આ અંગે સવાલ કરાતા મોહમ્મદ શમીએ કહ્યું કે…

  • સૂર્યકુમાર યાદવે ટી-૨૦માં ૧૩મી વખત જીત્યો પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો

    વિશાખાપટ્ટનમ: ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ભારતની કેપ્ટનશિપ સંભાળી હતી અને તેની શરૂઆત જીત સાથે કરી હતી. કેપ્ટન તરીકે સૂર્યકુમાર પ્રથમ મેચમાં સફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમારે ૪૨ બોલમાં ચાર છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી…

  • સૂર્યકુમાર યાદવે કેપ્ટન તરીકેની પ્રથમ મેચમાં મેળવ્યો વિજય: રિંકૂ અને મૂકેશના કર્યા વખાણ

    વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવ પ્રથમવાર કેપ્ટનશિપ કરી રહ્યો હતો. જીતમાં સૂર્યાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ૪૨ બોલમાં ૮૦ રનની શાનદાર ઇનિંગ રમીને ચાહકોનું ખૂબ…

  • વીક એન્ડ

    સ્થાપત્ય અને પ્રકાશ

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા પ્રકાશ એ જીવનનું પ્રતીક છે. પૃથ્વી પર જ્યાં પ્રકાશ છે ત્યાં જીવન હોવાની સંભાવના વધુ હોય. જંગલમાં ભૂલા પડેલ માનવીને રાત્રે ક્યાંક દૂર પ્રકાશ દેખાઈ જાય તો ત્યાં તેને જીવન – માણસો હોવાની સંભાવના દેખાય.…

  • વીક એન્ડ

    રાત બાકી થી જબ વો બિછડે થે, કટ ગઇ ઉમ્ર, રાત બાકી હૈ

    ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી એક શોલા સા ગિરા શીશે સે પૈમાને મેં,લો કિરણ ફૂટી સવેરા હુઆ મયખાને મેં, ગમ ને ઇસ તરહ ગિન ગિન કે બદલે લિયે,મુસ્કુરાના ભી ઇક હાદસા હો ગયા. જલ કે આશિયાં અપના ખાક…

Back to top button