- એકસ્ટ્રા અફેર
ઉત્તરાખંડની ટનલ દુર્ઘટના, આપણી તાકાત મપાઈ ગઈ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ઉત્તરાખંડની ટનલ દુર્ઘટનામાં ફસાયેલા ૪૧ કામદારોને અંતે બહાર કાઢી લેવાશે એવી આશા જાગી છે. ભારત વર્લ્ડ કપ જીતશે કે નહીં તેની સૌને ચિંતા હતી પણ છેલ્લા ૧૪ દિવસથી ફસાયેલા આ કામદારોનું શું થશે તેની આમ…
ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસનું જહાજ મધદરિયે કાદવમાં ફસાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: હજીરાથી ઘોઘા વચ્ચેની રો-રો ફેરીમાં ગુરૂવારે મોડી સાજે ઘોઘાથી હજીરા આવતું જહાજ ઘોઘા પાસે કાદવમાં ફસાયું હતું. પાંચેક કલાક જેટલો લાંબો સમય ફસાયેલા આ જહાજને કારણે તેમાં સવાર પાંચસો જેટલા મુસાફરો અકળાયા હતાં. જોકે, મોડી સાંજે નવેક…
ખાનગી સ્કૂલોની ફીની લઘુતમ મર્યાદામાં ૫૦ ટકા વધારાની શાળા સંચાલકોની દરખાસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની ખાનગી સ્કૂલોની લઘુતમ ફી મર્યાદા નક્કી કરવા માટેની કમિટી દ્વારા સંચાલકો, વાલીઓ પાસેથી સૂચનો મંગાવાયા છે. જેના પગલે સંચાલક મંડળ દ્વારા હાલની લઘુતમ મર્યાદામાં ૫૦ ટકાનો વધારો કરવાની ભલામણ કરાઈ છે. હાલની ફીની લઘુતમ મર્યાદા રૂ.…
અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસે જાહેર માર્ગ પર નબીરાઓની દારૂની મહેફિલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઊડ્યા છે. જેમાં વસ્ત્રાપુર લેક પાસે જાહેર માર્ગ પર દારૂની બોટલો મળી આવી હતી. નબીરાઓ વસ્ત્રાપુર લેક પાસે દારૂની મહેફિલ કરતા પોલીસ પેટ્રોલિંગના દાવાઓ પર સવાલ ઊઠયા છે.ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જેવા દ્રશ્યો દેખાઈ…
વડોદરા શહેરમાં ૧૦ પી.આઈ. અને ૩૨ પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા શહેર પોલીસ કમિશનરે પોલીસ ખાતામાં ૧૦ પીઆઇ તેમજ ૩૨ પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની બદલી થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસ કમિશનરે…
સુરત પાલિકાના પાર્કિંગમાંથી ખુદ કોન્ટ્રાક્ટરે જ ૧૨ લાખની મર્સિડિઝ કાર ૯૫ હજારમાં પધરાવી દીધી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના વરાછા મીનીબજાર એસએમસી પાર્કિગમાં મુકેલી નાકોડા ટેક્ષટાઈલની જપ્ત કરેલી રૂ.૧૨ લાખની કિંમતની મર્સિડિઝ કારની ચોરી ખુદ પાર્કિગ કોન્ટ્રાકટરે કરાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે મર્સિડિઝની ચોરીમાં સામેલ પાર્કિંગ કોન્ટ્રાકટર, તેના હીરા દલાલ મિત્ર અને ગેરેજ માલિકની ધરપકડ કરી…
ગુજરાતના તમામ મતદાન મથકે રવિવારના દિવસે મતદાર સુધારા કાર્યક્રમ યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી તા.૨૬મી નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ દિવસ યોજાશે.મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરના તમામ…
પારસી મરણ
જમશેદ જહાંગીર સેઠના તે ફ્રેની જમશેદ સેઠનાના ધણી. તે મરહુમો આવાબાઈ અને જહાંગીર સેઠનાના દીકરા. તે રોક્ષાન, ઝાલ, પીરોજના બાવાજી. તે પોઈરસ, સનાયા, બ્રાનડીના સસરાજી. તે નોશીર તથા મરહુમ ધનના ભાઈ. તે ઝક્ષીસ, યોહનના મમાવાજી. તે કરન, સાયરસ, યાસમીન, જેહાન,…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનલાઠી નિવાસી હાલ વિલેપારલા સ્વ. સુરેશભાઈ વૃજલાલ શાહના ધર્મપત્ની ઈલાબેન (ઉં. વ. ૬૭) તા. ૨૩-૧૧-૨૩ને ગુરવારે અરિહંતશરણ થયેલ છે. તે રોમીલ, મંથનના માતુશ્રી. દીશા, મીલોનના સાસુ. સ્વ. પ્રફુલભાઈ તથા સ્મિતાબેન શીશીરકુમાર શાહના ભાભી. પિયર પક્ષે સ્વ. કુંદનભાઈ…
હિન્દુ મરણ
માર્કંડ ચંદ્રકાંત ઠાકોરે ૨૪ નવેમ્બરના દિવસે પરલોક પ્રયાણ કર્યું છે. પ્રાર્થનાસભા રવિવાર, ૨૬ નવેમ્બર, ૨૩ સમય ૫ થી. રાજમયૂર, ભોંયતળીયે, ૩૦ બાબુલનાથ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭.શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિરાજકોટ હાલ મુંબઈ સ્વ. લીલાધરભાઈ શિવલાલ રાઠોડ તથા સ્વ. હેમકુંવરબેનના પુત્ર વિનોદભાઈ (ઉં.…