- ધર્મતેજ

શ્રીકૃષ્ણનું અવતારકૃત્ય તે કાળના સમગ્ર આર્યાવર્તના ભગવાન શ્રીકૃષ્ણ લગભગ સર્વમાન્ય રાજનેતા હતા
જીવનનું અમૃત -ભાણદેવ શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ(ગયા અંકથી ચાલુ)(૪) માનવશરીરમાં રહીને, માનવી સંજોગોમાં જીવતાં-જીવતા પરમાત્મામાં કેવી રીતે આરોહણ કરવું, તેનું એક દષ્ટાંત અવતાર પોતાના દ્વારા આપણી સમક્ષ રજૂ કરે છે. જેમ મા બાળકને કોઇ ક્રિયા શીખવવા માટે પહેલાં પોતે કરી બતાવે…
- ધર્મતેજ

ભોળા ભોળા શંભુજીને ભીલડી નચાવે
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ કેટલીક્ વા૨ લોકસંગીત કે ભક્તિસંગીતના ક્ષ્ોત્રમાં કોઈ કવિની મૌલિક કાવ્ય કૃતિ ખૂબ જ જાણીતા કલાકા૨ના કંઠે લોકડાય૨ાઓ, જાહે૨ કાર્યક્રમો, રેડિયો, ટીવી કે કેસેટ્સમાં ગવાય પછી એની લોકપ્રિયતા જોઈને અનુગામી કલાકારો એનું ગાન ક૨તા હોય છે.…
ઉદ્વેગ નહીં, આવેગ નહીં
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં યોગી પુરુષના સંયમના વર્ણન પછી હવે ભગવાન કૃષ્ણ ભક્તના એક સામાજિક ગુણ તરફ નિર્દેશ કરી રહ્યા છે, તેને સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ભક્તનાં લક્ષણો વર્ણવતાં કહે છે –यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः।हर्षामर्षभयोद्वेगैर्मुत्को यः स च…
પાશવી આનંદ લેવો કેટલે અંશે યોગ્ય?
ફોકસ -જુલી સોલંકી “પરદુ:ખના દુ:ખે સુખી થતો ગયો,અજાણ્યે પાશવી આનંદ લેતો ગયો.આધુનિક સમયની માગમાં એક જગ્યાએ માનવી ચોવીસ કલાક કામને આપે છે તો બીજી જગ્યાએ કેટલાક વ્યક્તિઓ એ ચોવીસ કલાકમાંથી મોટા ભાગનો સમય બીજાની પંચાત કરવામાં એટલે કે બીજા શું…
- ધર્મતેજ

વેલનાથ ચરણે જસોમાનો આરાધ
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલનાથ જીવનની સાથે સંકળાયેલી કંઈકેટલીય દંતકથાઓ ભજનોમાં નિરૂપાયેલી જોવા-સાંભળવા મળે છે. એક માન્યતા પ્રમાણે જસમતથી વિદાય થઈને વાઘનાથને ગુરુ ધારીને ગિરનારમાં જ સાધનામાં રત વેલાબાવાએ જૂનાગઢમાં ગૃહસ્થજીવન પણ આરંભેલુંં. જસોમા અને મીણલમા એમ બે સ્ત્રીઓ…
- ધર્મતેજ

મહાનતમ અને અભૂતપૂર્વ આત્મા: આદ્ય શંકરાચાર્ય
ગુરુ વિશેષ -હેતલ શાહ ભારતના મહાન દાર્શનિક અદ્વૈતવાદી આચાર્ય. તેઓ કેરળ પ્રદેશમાં કાલડી નામના ગામમાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્યામ્બા. પિતા એમની બાલ્યાવસ્થામાં જ અવસાન પામ્યા; તેથી માતાએ તેમને પૂર્ણ સ્નેહથી ઉછેર્યા અને…
- ધર્મતેજ

નિંદિત કર્મ કરવાથી પ્રાણી માત્રનો વિનાશ થાય છે, તેથી ગર્હિત કર્મનું આચરણ ભૂલેચૂકે પણ ન કરવું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવ: હે જગદીશ્ર્વર હવે ત્રિપુર નષ્ટ થયું જ સમજો. તમે લોકો આદરપૂર્વક મારી વાત સાંભળો ‘મેં પહેલાં જે દિવ્ય રથ, સારથિ, ધનુષ અને ઉત્તમ બાણોનો અંગીકાર કર્યો છે, એ બધું જ શીઘ્ર તૈયાર કરો.…
- ધર્મતેજ

ગ્રંથોના ગ્રંથ એટલે ભારતના વેદ વિદેશીઓને આપણા વેદમાં આટલો રસ કેમ પડ્યો?
સાંપ્રત -અભિમન્યુ મોદી જગતસાહિત્યના સૌથી પ્રાચીનતમ ગ્રંથો. આ ગ્રંથોમાં પરમ જ્ઞાન અર્થાત્ ઈશ્ર્વર વિશેનું જ્ઞાન રહેલું છે. સાયણાચાર્ય કહે છે કે જે ઉપાય પ્રત્યક્ષ કે અનુમાનથી જાણી શકાતો નથી એને વેદથી જાણી શકાય છે. તેથી તેને ‘વેદ’ કહે છે. ઋગ્વેદ…
- ધર્મતેજ

ગુરુનાનક જયંતી સંસારમાં રહીને પણ ભગવદ્ ભક્તિ થઇ શકે છે
આચમન -કબીર સી. લાલાણી શાંતિ પમાડે તે સંત અને લઘુતા દૂર કરે તે ગુરુ.૫૫૦-૫૫૫ વર્ષ પૂર્વે જન્મેલા ગુરુ નાનકદેવ સંત અને ગુરુ બન્ને હતા. અન્યો સાથે વહેંચો ઇમાનદારીપૂર્વક જીવો અને સતત ઇશ્ર્વરનું નામ જપતા રહો… ગુરુ નાનકદેવે આ ત્રણ મુખ્ય…
ભગવાન કૃષ્ણનો પ્રિય માર્ગશીર્ષ મહિનો શરૂ થવાનો છે, જાણો મહત્વના નિયમો
મનન -દિક્ષિતા મકવાળા કારતક મહિના પછી માર્ગશીર્ષ મહિનો આવે છે. તે હિન્દુ કેલેન્ડરનો નવમો મહિનો છે. માર્ગશીર્ષ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું મહિનાઓમાં શ્રેષ્ઠ માર્ગશીર્ષ છું. માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમા તિથિએ ચંદ્ર…






