Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 590 of 930
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૪: મુખ્ય પ્રધાન જાપાન પહોંચ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ૨૦૨૪માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું જાપાનનાં ઉદ્યોગગૃહો અને રાજકીય મહાનુભાવોને આમંત્રણ આપવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક હાઈ લેવલ પ્રતિનિધીમંડળ સાથે રવિવારે જાપાન પહોંચ્યાં હતા. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ…

  • રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ધમધમતું થયું: અઢી મહિનામાં ૧,૪૧,૨૩૨ મુસાફરોનું આવાગમન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ નજીક હિરાસર ખાતે આકાર લેનારા નવા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખાતે સ્થળાંતર બાદ મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી માત્ર અઢી મહિનામાં ૧,૪૧,૨૩૨ મુસાફરે આવાગમન કર્યું છે. હાલ નવા એરપોર્ટ પરથી દરરોજની ૧૦ જેટલી…

  • કમોસમી વરસાદથી ગુજરાતમાં અનેક જગ્યાએ પાકને નુકસાન પહોંચતા ખેડૂતો પાયમાલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં આજે સવારથી જ મેઘો મુશળધાર બનીને વરસ્યો હતો. કમોસમી માવઠાની આગાહીના પગલે આજે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કપાસ અને એરંડાના…

  • કાર્તિકી પૂર્ણિમા મેળાના છેલ્લા દિવસે કમોસમીવરસાદને પગલે મેળો મોકૂફ રાખવાનો નિર્ણય

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદના માવઠાંએ તારાજી સર્જી હતી. ખાસ કરીને સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાતા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળામાં ભારે તારાજીના દૃશ્યો સર્જાયા હતા. વહેલી સવારે કમોસમી માવઠું અને ભારે પવનને કારણે મેળા ગ્રાઉન્ડમાં સ્ટોલ,…

  • પારસી મરણ

    કેતી અસ્પી ભરૂચા તે મરહુમ અસ્પી ભરૂચાના વિધવા. તે મરહુમો શીરીન તથા નવરોજી નોગોડના દીકરી. તે નાહિદ ભરૂચાના મમ્મી. તે ગુલ ભરૂચા, જોલી ભરૂચા તથા મરહુમ ખોરશેદ ભરૂચાના બહેન. તે મરહુમો ખોરશેદ તથા જાલ દારૂવાલાના વહુ. (ઉં. વ. ૭૩) રે.…

  • હિન્દુ મરણ

    ગામ વેરાવાસદના વતની સ્વ. નાનુંબેન રમેશ હાથીવાલા (ઉં. વ. ૬૬) તા. ૨૧-૧૧-૨૩ના સ્વર્ગવાસ થયેલા છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૧-૨૩ના સોમવાર સાંજના ૪થી ૬. ઠે. શિરડીનગર બાબા ધામ, બિલ્ડિંગ, રૂમ નં. ૧૦, ભાયંદર (ઇસ્ટ). ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિવઢવાણ નિવાસી હાલ સાંતાક્રુઝ અમૃતલાલ…

  • જૈન મરણ

    મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈનમોરબી નિવાસી હાલ વિલેપાર્લે દુર્લભજી કાશીદાસ મહેતાના પુત્ર અનંતરાયના ધર્મપત્ની અ. સૌ. ઉષાબેન (ઉં. વ. ૭૫) તે સ્વ. મગનભાઇ, ધીરજલાલભાઇ, સ્વ. જિનેન્દ્રભાઇ તથા સ્વ. ધનકુંવરબેન શાહના બંધુપત્ની. તે વાંકાનેર નિવાસી (હાલ ભાયંદર) સ્વ. પુષ્પાબેન જયંતીલાલ પ્રેમચંદ મહેતાની દીકરી.…

  • વેપાર

    બજારમાં ગતિ આવશે: એક્ઝિટ પોલમાંથી સારું ટ્રીગર મળશે તો નિફ્ટી ૨૦,૨૦૦ની સપાટી બતાવશે

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજારમાં આ સપ્તાહ અનેક મહત્ત્વના પરિબળોથી પ્રભાવિત રહેવાનું છે. મેક્રો ઇકોનોમિક ડેટાની ઘોષણાઓમાં મુખ્ય ડ્રાઇવરો ત્રીજા-ક્વાર્ટરના જીડીપી આંકડાઓ, ઓટો સેલ્સ ડેટા, પીએમઆઇ ડેટા અને યુએસ જીડીપી ડેટા, ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝ, યુએસ પીએમઆઇ ડેટા અને યુરોઝોન કોર સીપીઆઇ…

  • એકસ્ટ્રા અફેર

    બઘેલને ક્લીન ચીટ, ઈડીની ઈજ્જતનો કચરો

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં મહાદેવ એપનો મુદ્દો બહુ ગાજ્યો હતો અને ભાજપે કૉંગ્રેસને ઘેરવા માટે મહાદેવ એપના મુદ્દાનો બરાબર ઉપયોગ કર્યો હતો. છત્તીસગઢમાં ૭ નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થયું તેના બે દિવસ પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દાવો…

  • સુભાષિતનો રસાસ્વાદ

    શ્ર્લોક:-आरंभ गुर्वी क्षयिणी क्रमेण, लध्वी पुरा बुद्धिमतीश्च पश्चात् ॥दिनस्य पूर्वार्ध परार्ध भिन्ना, छायेव मैत्री रवल सज्जनानाम् ॥42 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ :- શરૂઆતમાં મોટી અને ધીમે ધીમે ઓછી થનારી એવી દિવસના પૂર્વાધ ભાગની છાયા દુર્જનની મિત્રતા જેવી હોય છે, જ્યારે…

Back to top button