- ધર્મતેજ
નિંદિત કર્મ કરવાથી પ્રાણી માત્રનો વિનાશ થાય છે, તેથી ગર્હિત કર્મનું આચરણ ભૂલેચૂકે પણ ન કરવું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવ: હે જગદીશ્ર્વર હવે ત્રિપુર નષ્ટ થયું જ સમજો. તમે લોકો આદરપૂર્વક મારી વાત સાંભળો ‘મેં પહેલાં જે દિવ્ય રથ, સારથિ, ધનુષ અને ઉત્તમ બાણોનો અંગીકાર કર્યો છે, એ બધું જ શીઘ્ર તૈયાર કરો.…
- ધર્મતેજ
ગ્રંથોના ગ્રંથ એટલે ભારતના વેદ વિદેશીઓને આપણા વેદમાં આટલો રસ કેમ પડ્યો?
સાંપ્રત -અભિમન્યુ મોદી જગતસાહિત્યના સૌથી પ્રાચીનતમ ગ્રંથો. આ ગ્રંથોમાં પરમ જ્ઞાન અર્થાત્ ઈશ્ર્વર વિશેનું જ્ઞાન રહેલું છે. સાયણાચાર્ય કહે છે કે જે ઉપાય પ્રત્યક્ષ કે અનુમાનથી જાણી શકાતો નથી એને વેદથી જાણી શકાય છે. તેથી તેને ‘વેદ’ કહે છે. ઋગ્વેદ…
- ધર્મતેજ
ગુરુનાનક જયંતી સંસારમાં રહીને પણ ભગવદ્ ભક્તિ થઇ શકે છે
આચમન -કબીર સી. લાલાણી શાંતિ પમાડે તે સંત અને લઘુતા દૂર કરે તે ગુરુ.૫૫૦-૫૫૫ વર્ષ પૂર્વે જન્મેલા ગુરુ નાનકદેવ સંત અને ગુરુ બન્ને હતા. અન્યો સાથે વહેંચો ઇમાનદારીપૂર્વક જીવો અને સતત ઇશ્ર્વરનું નામ જપતા રહો… ગુરુ નાનકદેવે આ ત્રણ મુખ્ય…
ભગવાન કૃષ્ણનો પ્રિય માર્ગશીર્ષ મહિનો શરૂ થવાનો છે, જાણો મહત્વના નિયમો
મનન -દિક્ષિતા મકવાળા કારતક મહિના પછી માર્ગશીર્ષ મહિનો આવે છે. તે હિન્દુ કેલેન્ડરનો નવમો મહિનો છે. માર્ગશીર્ષ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું મહિનાઓમાં શ્રેષ્ઠ માર્ગશીર્ષ છું. માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમા તિથિએ ચંદ્ર…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), સોમવાર, તા. ૨૭-૧૧-૨૦૨૩, દેવદિવાળી.ભારતીય દિનાંક ૬, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૫પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી…
- ધર્મતેજ
કેરોલિના પ્રકરણ-૬૫
પ્રાઇમ વિટનેસ પીયૂષ પાટીલને કોઇકે સાયલેન્સરવાળી રિવૉલ્વરથી વીંધી નાખ્યો હતો પ્રફુલ શાહ પરમવીર બત્રાને દેશદ્રોહી કે નિર્દોષોના સામૂહિક હત્યારા સમાન આતંકવાદીઓ સામે ભારે રોષ પીયૂષ પાટીલને કસ્ટડીમાંથી અદાલતમાં લઇ જવાનો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ વધુ રિમાન્ડ મેળવવા માટે કાયદા મુજબ…
- એકસ્ટ્રા અફેર
બઘેલને ક્લીન ચીટ, ઈડીની ઈજ્જતનો કચરો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં મહાદેવ એપનો મુદ્દો બહુ ગાજ્યો હતો અને ભાજપે કૉંગ્રેસને ઘેરવા માટે મહાદેવ એપના મુદ્દાનો બરાબર ઉપયોગ કર્યો હતો. છત્તીસગઢમાં ૭ નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થયું તેના બે દિવસ પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દાવો…
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોક:-आरंभ गुर्वी क्षयिणी क्रमेण, लध्वी पुरा बुद्धिमतीश्च पश्चात् ॥दिनस्य पूर्वार्ध परार्ध भिन्ना, छायेव मैत्री रवल सज्जनानाम् ॥42 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ :- શરૂઆતમાં મોટી અને ધીમે ધીમે ઓછી થનારી એવી દિવસના પૂર્વાધ ભાગની છાયા દુર્જનની મિત્રતા જેવી હોય છે, જ્યારે…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
મુંબઈ હુમલાની આજે વરસી:૧૫ વર્ષ બાદ પણ દરિયા સુરક્ષા અધ્ધરતાલ
૧૧૪ કિ.મી.ના દરિયા કિનારાની સુરક્ષા માટે પૂરતી બોટ નથી મુંબઈ: મુંબઈમાં ૨૬/૧૧ના હુમલાને ૧૫ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. મુંબઈમાં આતંકી હુમલાઓ કરવા આતંકવાદી અજમલ કસાબ અને તેના સાથીદારો પાકિસ્તાનથી બોટમાં મુંબઈના સમુદ્ર કિનારે આવ્યા હતા. મુંબઈમાં આવા આતંકવાદી…