• આમચી મુંબઈ

    હવે પૈસાના અભાવે કેદીઓની જામીન નહીં અટકે: આર્થિક મદદ માટે પ્રયાસ

    મુંબઇ: જામીન માટે પૈસા ન હોવાથી અનેક કેદીઓ વર્ષોથી જેલમાં જ છે. રાજ્યની જેલમાં 4 હજાર 725 પાકા કામના પુરુષ કેદી છે. અને 30 હજાર 125 કાચા કામના કેદીઓ છે. આ કેદીઓની મદદ માટે ગૃહવિભાગ દ્વારા અધિકાર પ્રાપ્ત સમિતીની રચના…

  • એકસ્ટ્રા અફેર

    દાઉદ હવે ગુજરી જાય તો શો ફરક પડે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહીમ ગેંગના માણસો સાથે રાજકારણીઓની સાંઠગાંઠનો મુદ્દો ફરી ગાજ્યો છે ત્યાં રવિવારે દાઉદ ઈબ્રાહીમ ગુજરી ગયો હોવાના સમાચાર વહેતા થયા. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલ પ્રમાણે, દાઉદ ઈબ્રાહીમને કોઈએ ઝેર આપ્યું છે…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • એકસ્ટ્રા અફેર

    કૉંગ્રેસે બેઠા થવું હોય તો ભાજપ પાસેથી પ્રેરણા લે

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કારમી હારના પગલે હવે કૉંગ્રેસનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. છ મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસે કર્ણાટક ફરી કબજે કર્યું ત્યારે કૉંગ્રેસમાં ઉત્સાહ હતો. કૉંગ્રેસની આ જીત મોટી…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • ટનલ દુર્ઘટના: ૩૧ મીટર ઊભું બોરિંગ કરાયું

    ઉત્તરકાશી: ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનામાં છેલ્લાં ૧૫ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકોને બહાર કાઢવા સિલ્કયારા ટનલમાં સોમવારે ઊપરથી ૩૧ મીટર ઊભું બોરિંગ કરવામાં આવ્યું હતું.બીજીતરફ કાટમાળમાંથી માણસોની મદદથી આડું ડ્રિલિંગ કરવા પણ ખાણીયાઓની ટુકડી આવી પહોંચી હતી.હાલને તબક્કે મશીનની મદદથી ઊભું ડ્રિલિંગ…

  • તેલંગણા ચૂંટણી – ૨.૫ લાખથી વધુ કર્મચારીઓ મતદાન ફરજમાં તૈનાત

    આચારસંહિતા લાગુ થયા બાદથી અત્યાર સુધીમાં ₹ ૭૦૯ કરોડની જપ્તી હૈદરાબાદ: ૩૦ નવેમ્બરે યોજાનારી તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે ૨.૫ લાખથી વધુ કર્મચારીઓ મતદાન ફરજમાં રોકાશે, એમ મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજેએ જણાવ્યું છે.રવિવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું…

  • મલયેશિયા ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપશે

    કુઆલા લુમ્પુર, તા. ૨૭ : મલયેશિયા પહેલી ડિસેમ્બરથી ભારત અને ચીનના નાગરિકોને ૩૦ દિવસ સુધી વિઝા વગર રહેવાની મંજૂરી આપશે એવી જાહેરાત એના વડા પ્રધાન અનવર ઈબ્રાહીમે કરી છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિદેશીઓને સવલત આપી મલેશિયા તાજેતરના અઠવાડિયામાં આવી છૂટ…

  • ચાઇનીઝ બીમારી સામે ગુજરાતમાં ઍલર્ટ: હૉસ્પિટલોમાં દવા-બેડ તૈયાર રાખવા આદેશ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ચીનમાં ફેલાઇ રહેલી રહસ્યમય બીમારીને પગલે ભારત સરકારે એડ્વાઇઝરી જાહેર કરી છે. એટલું જ નહીં ગુજરાત સહિતના રાજ્યોને ઍલર્ટ રહેવા સૂચના આપી છે. શિયાળાની ઋતુમાં જ ઇન્ફલૂએન્ઝા, માઇકોપ્લાઝમા અને ન્યૂમોનિયા જેવા રોગના દર્દીઓ પર નજર રાખવામાં આવી…

  • ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે વહેલું શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્ર થોડું વહેલું થઇ શકે છે. ગુજરાત વિધાનસભામાં ૨જી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થવાની શક્યતા છે. આ બજેટ સત્ર ૩૦ દિવસનું હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણીને પગલે આ બજેટ…

Back to top button