Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 58 of 930
  • વેપાર

    સોનાચાંદીમાં નરમાઇ, સ્ટાન્ડર્ડ સોનું ₹ ૧૯૨ ગબડ્યુ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સ્થાનિક ઝવેરી બજારમાં લેવાલીના પર્યાપ્ત ટેકાના અભાવે નરમાઇનો માહોલ જોવા મળ્યો હતો. સોનામાં દસ ગ્રામે રૂ. ૧૯૨નો અને ચાંદીમાં એક કિલો દીઠ રૂ. ૨૧૯નો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાની ફેડરલ દ્વારા વ્યાજદરમાં ઘટાડા માટેનો કેસ વધુ મજબૂત બન્યો…

  • જૈન મરણ

    સ્થા. જૈનઅમરેલી નિવાસી હાલ બોરીવલી સ્વ. જીતેન્દ્રભાઈ કેશવલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. ભાનુમતીબેન (ઉં.વ. ૮૭) તે હરગોવિંદદાસ પાનાચંદશેઠ મોટા લીલીયાના દીકરી. સ્વ. હર્ષા ભરત દેસાઈ, સ્વ. દીનાબેન, નીતિનભાઈ, પરિન્દુ હરેશ કોઠારીના માતુશ્રી. દિનાના સાસુ. મંગળાબેન, વિમળાબેન, વિલાસબેન, જસુબેન, હર્ષદભાઈ, મનુભાઈ, પુષ્પાબેન,…

  • શેર બજાર

    તોફાની તેજી: શેરબજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ, રોકાણકારોની મતામાં ₹ ૫.૬૦ લાખ કરોડનો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા અપેક્ષા અનુસાર આવાયા બાદ ફેડરલ રિઝર્વ પણ અપેક્ષા અનુસાર વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે એવી આશા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં આવેલા ઉછાળા અને વિદેશી ભંડોળના પ્રવાહમાં વધારો થવાની અપેક્ષા વચ્ચે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૧૩-૯-૨૦૨૪ભારતીય દિનાંક ૨૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪પારસી કદમી…

  • વેપાર

    અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૦૪નો અને ચાંદીમાં ₹ ૧૨૦૦નો ચમકારો

    મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ વધી આવ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી…

  • વેપાર

    ખપપૂરતા કામકાજે ખાંડમાં ધીમો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર મહારાષ્ટ્રની સ્થાનિક માગ ઉપરાંત દેશાવરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી…

  • જૈન મરણ

    જેતપુર નિવાસી (હાલ મુંબઈ) સ્વ. કુમુદબેન અને સ્વ. ઈશ્ર્વરલાલ મગનલાલ પારેખના પુત્રવધૂ તથા સ્વ. સુરેન્દ્રના ધર્મપત્ની ગં.સ્વ. તનમનબેન (ઉં. વ. ૭૯) તે પ્રફુલ્લભાઈ, સ્વ. દીલીપભાઈ, નીતિનભાઈ અને સ્વ. અશોકભાઈના ભાભી. મલ્લિકાબેન, દીનાબેન, સ્વ. કલ્પનાબેનના જેઠાણી. સ્વ. લલિતાબેન અને સ્વ. વિઠ્ઠલભાઈ…

  • એકસ્ટ્રા અફેર

    ટ્રેનો ઉથલાવવાનાં કાવતરાંને હળવાશથી ન લેવાય

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે. આ ઘટનાઓના કારણે કોઈ મોટો અકસ્માત થયો નથી પણ ટ્રેનો ટકરાવાની ને રોકી દેવાની ઘટનાઓ ચોક્કસ બની…

  • વેપાર

    ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો

    મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. એકથી પાંચનો સુધારો આવ્યો હતો. તેમ જ તેની આગેવાની હેઠળ કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમની અમુક વેરાઈટીઓ, લીડ ઈન્ગોટ્સ…

  • એકેશ્વરવાદનો ઈલાહી પયગામ સૌપ્રથમ કોણે આપ્યો?

    મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી જગતકર્તાએ આ વિશ્વનું સર્જન કર્યું ત્યારે દરેક વસ્તુઓની જોડી બનાવી. દાખલા તરીકે સ્ત્રી અને પુરુષ, સુખ સાથે દુ:ખ, આશા સાથે નિરાશા, સત્ય અને અસત્ય વગેરે વગેરે, પરંતુ પોતે એક અને માત્ર એકલો જ રહ્યો. તેનો…

Back to top button