• સંસદે વચગાળાનું બજેટ મંજૂર કર્યું

    નવી દિલ્હી : સંસદે ગુરૂવારે ૨૦૨૪-૨૫ વર્ષ માટેનું વચગાળાનું બજેટ મંજૂર કરવાની કવાયત પૂરી થઈ હતી. રાજ્યસભાએ નાણા ખરડો ૨૦૨૪ અને સંબંધિત વિનિયોગ વિધેયક પાછા મોકલાવ્યા હતા. ઉપલા ગૃહે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સંબંધિત વિનિયોગ વિધેયક લોકસભામાં પાછા મોકલાવ્યા…

  • લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અનેક પ્રૉજેક્ટ હાથ ધરાશે

    કવારત્તી (લક્ષદ્વીપ): ભારતના ટાપુઓના સમૂહ લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રૉજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. ફ્લાય-૧૯ અને સ્પાઇસ જેટને અગાત્તી ટાપુ ખાતે ફ્લાઇટ લઇ જવા માટે પરવાનગી મળી ગઇ છે. ઇન્ડિગો ઍરલાઇન્સની ટીમે પોતાની ફ્લાઇટ્સ શરૂ કરવા માટે લક્ષદ્વીપના…

  • દેશના સૌથી લાંબા દ્વારકા સિગ્નેચર બ્રિજનું ફેબ્રુઆરી અંતમાં વડા પ્રધાન કરી શકે છે લોકાર્પણ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દ્વારકામાં સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ અને આઇકોનિક બનેલા સિગ્નેચર બ્રિજનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી ફેબ્રુઆરીના અંતમાં સિગ્નેચર બ્રિજ લોકાર્પણ કરવામાં આવી શકે છે. આ બ્રિજ માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં…

  • તમામ હૉસ્પિટલ અને ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત: માંડલ અંધાપાકાંડ બાદ સરકાર જાગી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિરમગામમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ લોકોની દ્રષ્ટિ જતી રહેતાં તેમ જ આંખે ઝાંખપ સર્જાવાના અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇ કોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો દાખલ કરી હતી. આ સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં રાજય સરકારે સોગંદનામું રજૂ કરી મહત્ત્વની જાહેરાત…

  • ઓલિમ્પિક માટે અમદાવાદમાં કરોડોની સરકારી જમીન ખાલી કરાવવા સરકારની કાર્યવાહી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : ઓલિમ્પિક ૨૦૩૬ ગુજરાતમાં યોજાશે એ નક્કી છે. ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલીશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે ઓલિમ્પિક માટે મોદી સ્ટેડિયમની આસપાસ વિલેજ માટે…

  • પારસી મરણ

    આલુ કેકી દાદીશેઠ તે કેકી બોમી દાદીશેઠના ધનીયાની. તે મરહુમો નાજુ તથા હીરજી માદનના દીકરી. તે નતાશા ફરેદુન દોટીવાલાના માતાજી. તે ફરેદુન સામ દોટીવાલાના સાસુજી. તે મેહરૂ રતન સરવેયરના બહેન. તે યોહાન ફરેદુન દોટીવાલાના મમઈજી. (ઉં.વ. ૭૭). રહેવાનું ઠેકાણું: ૮એ,…

  • હિન્દુ મરણ

    ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિકતળાજા નિવાસી હાલ વસઈ રોડ ઈલાબેન શાહ (ઉં.વ. ૭૭) તે સ્વ. રમણીકલાલ વેલચંદ શાહના ધર્મપત્ની. વસંતલાલ છોટાલાલ દાણીની દીકરી. અનિતા, અતુલ, જાગૃતિ, વર્ષાના માતા. હિનાબેન જગદીશકુમાર, વિપુલકુમારના સાસુ. ફોરમ, સાગરના દાદી. સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતિલાલ, મનસુખલાલના…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી મુમુક્ષુ જૈનઅમરેલી નિવાસી હાલ અંધેરી, સ્વ. તરુણાબેન શીરીષભાઈ ખારાના સુપુત્ર શ્રી અભિલાષભાઈ (ઉં.વ. ૬૦), તે સોનાલીબહેનના પતિ. પ્રિયલ – મિહિરભાઈ ઠક્કર, નેનસી – કવિન ખારાના પિતા. સ્મૃતિબહેન પ્રતિકભાઈ ખારા, સોનલબહેન રાકેશભાઈ ગોપાણીના ભાઈ. ગં.સ્વ. કાંતાબેન રજનીભાઈ શાહના જમાઈ.…

  • શેર બજાર

    આરબીઆઈની નીતિ જાહેરાત બાદ મંદીવાળા હાવી થયા, સેન્સેક્સમાં સાતસોથી મોટું ગાબડું, બેન્ક શેરોમાં વેચવાલી તીવ્ર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈના નાણાકીય નીતિના નિર્ણયની જાહેરાત પછી વ્યાજ દરમાં ઘટાડો કરવાના સમય અંગેની અનિશ્ર્ચિતતાને કારણે બેન્કિંગ અને ઓટો શેર્સમાં વેચવાલીથી ગુરૂવારે બેન્ચમાર્ક શેરઆંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો હતો. સત્રના પ્રારંભે નોંધાયેલો તમામ સુધારો ગુમાવીને…

  • વેપાર

    સાંકડી વધઘટે અથડાયેલા સોના-ચાંદી

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકે તેવી શક્યતા ધીમી પડતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ સામે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ છતાં મધ્ય પૂર્વ દેશમાં પ્રવર્તમાન તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં છૂટીછવાઈ સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે…

Back to top button