હિન્દુ મરણ
વિનયભાઈ નારણદાસ મર્ચન્ટ તા. ૧૪-૯-૨૦૨૪ના સ્વર્ગવાસ પામ્યા છે. કપિલ, શ્રીમતી સ્મૃતિ દલાલના પિતા, વિજય દલાલ અને રાજશ્રી મર્ચન્ટના સસરા. પૌત્ર રાહુલ, વિનીતિ અને નિયતિના દાદા. કપોળમહુવા નિવાસી હાલ સાયન સ્વ. પ્રમિલાબેન પ્રતાપરાય મોદીના સુપુત્ર રાજેશભાઇ (ઉં. વ. ૭૬) તે કવિતાબેનના…
જૈન મરણ
ઝાલાવાડી સ્થા. જૈનવઢવાણ શહેર નિવાસી હાલ માટુંગા ઘાટકોપર સ્વ. ચંપાબેન લક્ષ્મીચંદ શાહ (ગાંધી)ના સુપુત્ર સ્વ. ચંદ્રકાતભાઇના ધર્મપત્ની કમળાબેન (ઉં. વ.૮૯) તા. ૧૪-૯-૨૪ના શનિવારના અરિહંતશરણ થયેલ છે. તે સરોજબેન વિનોદચંદ્ર શાહના ભાભી.સ્વ. ચંપાબેન ગોરધનદાસ પોપટલાલ સંઘવીની સુપુત્રી. ગીરીશભાઇ, જીતેન્દ્રભાઇ, નરેશભાઇ તથા…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૫-૯-૨૦૨૪ થી તા.૨૧-૯-૨૦૨૪ રવિવાર, ભાદ્રપદ સુદ-૧૨, વિ. સં. ૨૦૮૦, તા. ૧૫મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર શ્રવણ સાંજે ક. ૧૮-૪૮ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૪ સુધી (તા. ૧૬મી) પછી કુંભ રાશિ પર જન્માક્ષર. વામન જયંતી,…
- પંચાંગ
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૫-૯-૨૦૨૪ (ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૫-૯-૨૦૨૪,વામન જયંતીભારતીય દિનાંક ૨૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૨જો અર્દીબહેશ્ત,…
- ઉત્સવ
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૫-૯-૨૦૨૪ થી તા.૨૧-૯-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૬મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે. મંગળ મિથુન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ સિંહ રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર તુલા રાશિમાં તા.…
- વેપાર
ફેડરલ દ્વારા રેટ કટના મજબૂત આશાવાદે તળિયું શોધતો ડૉલર અને નળિયું શોધતું સોનું
આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની અમેરિકી ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની નીતિવિષયક બેઠક પૂર્વે ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા ફેડરલ રિઝર્વ બેઠકના અંતે નિશ્ર્ચિતપણે વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ મજબૂત થતાં ડૉલર ઈન્ડેક્સ તળિયું…
- વેપાર
હાજર ખાંડમાં નરમાઈ, નાકા ડિલિવરીમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના અંતે ખાસ કરીને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ રહેવાની સાથે અમુક માલની ગુણવત્તા પણ નબળી આવી હોવાથી હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ચારથી આઠનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ…
- વેપાર
ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ સુધારો, નિકલમાં ₹ ૧૨ તૂટ્યાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદ સાથે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાના નિર્દેશો સાથે વિવિધ ધાતુઓના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો…
- Uncategorized
સોયાબીનના ભાવ ટેકાના કરતાં નીચી સપાટીએ છતાં ઑગસ્ટમાં સોયાતેલની આયાત મોસમની ટોચ પર
નવી દિલ્હી: સ્થાનિકમાં સોયાબીનના ભાવ લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવા છતાં ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં ક્રૂડ સોયાબીન તેલની આયાત વર્તમાન તેલ મોસમની સર્વોચ્ચ ૪,૫૪,૬૩૯ ટનની સપાટીએ રહ્યા હોવાનું સ્થાનિક ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને તાજેતરમાં સંકલિત…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા જૈનવઢવાણ નિવાસી હાલ બોરીવલી સ્વ. સવિતાબેન કેશવલાલ વોરાના સુપુત્ર જયેન્દ્રભાઈ (ઉં.વ. ૭૩) ૧૨/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. વિશાલ, નીપા, હેમાલીના પિતા. ભુપેન્દ્રભાઈ, મંજુલાબેન ગુણવંતલાલ સંઘવી, વીણાબેન સૂર્યકાન્ત સંઘવીના ભાઈ. સ્વ. રંભાબેન છોટાલાલ દેવશીભાઇ શાહના…