ઈસ અદા સે વો જફા કરતે હૈં,કોઈ જાને કે વફા કરતે હૈં
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ઈધર શર્મ હાઈલ, ઉધર ખૌફ માનેઅ,ન વોહ દેખતે હૈં, ન હમ દેખતે હૈં. અલ્લાહ કા ઘર કાબે કો કહતે હૈં વો લેકિન,દેતા હૈ પતા ઔર, વોહ મિલતા હૈ કહીં ઔર. ઉડાયે હૈં મલિકુલ્લમૌત ને…
ફેક ન્યૂઝ: ત્રીજા જજ નિર્ણય ન લે ત્યાં સુધી ફેકટ ચેકિંગ યુનિટ ચાલુ રાખી શકાશે નહીં
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરના કેન્દ્ર સરકાર સંબંધિત નકલી અને ખોટા ક્ધટેન્ટને ઓળખવા માટે તાજેતરમાં સુધારેલા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ ફેક્ટ ચેકિંગ યુનિટની રચના પર સ્ટે મૂકવાના મુદ્દા પર ત્રીજા જજ નિર્ણય લેશે. સોલિસિટર જનરલ…
બીકેસીમાં ઊંચી ભીંતો દૂર થશે: રાહદારીઓની સુગમતાને પ્રાધાન્ય
મુંબઈ: બીકેસી તરીકે વધુ જાણીતા મુંબઈના આર્થિક જિલ્લાની ઓળખ ધરાવતા બાંદ્રા – કુર્લા કોમ્પ્લેકસના બિલ્ડીંગોની ફરતે ખૂબ ઊંચી અને વિશાળ સિક્યોરિટી વોલ (સલામતીના કારણોસર ચણવામાં આવતી ભીંત) માટે હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) પરવાનગી નહીં આપે. એટલું જ…
પ્રવાસીનો જીવ બચાવવા લોકોનો વજનદાર રેક હટાવવાનો પ્રયાસ
તેમ છતાં પ્રવાસીને બચાવી શકાયો નહીં મુંબઈ: નવી મુંબઈના વાશી રેલવે સ્ટેશને એક પ્રવાસીનો જીવ બચાવવા માટે પ્રવાસીઓની એકતા જોવા મળી મુંબઈગરાની માનવતા મ્હેંકી ઊઠી હતી. વાઈરલ વીડિયોમાં લોકલ ટ્રેનના વ્હિલની નીચે એક પ્રવાસી પડી ગયો હતો ત્યાર બાદ એની…
ભાજપ હવે ગામડાં ખૂંદશે: ૧૦-૧૧મી ફેબ્રુઆરીએ ગાંવ ચલો અભિયાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ગુજરાતનાં દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં કેન્દ્રની યોજના અનુસાર ‘ગાંવ ચલો અભિયાન’ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન…
મુંબઈ કૉંગ્રેસને વધુ એક ફટકો બાબા સિદ્દિકીનું રાજીનામું: અજિત પવાર જૂથમાં જોડાશે
મુંબઈ: કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકીએ ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીમાં જોડાશે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા જાન્યુઆરીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા પછી છેલ્લા એક મહિનામાં પક્ષ…
એરપોર્ટથી દક્ષિણ મુંબઇ સુધી સરળ પ્રવાસ નવો એલિવેટેડ ફલાયઓવર ૧૫મી ફેબ્રુઆરી સુધી તૈયાર થશે
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી દક્ષિણ મુંબઈ પહોંચવું હવે અઠવાડિયામાં સુગમ બની જશે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરથી વિસ્તારવામાં આવેલા સહાર એલિવેટેડ રોડ મારફત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ ટુ (ટી-૨)ને દક્ષિણ મુંબઈ સાથે જોડતો ફ્લાયઓવર ૧૫ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જવાની…
ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ પ્રદીપ શર્માના ઘરે આઈટીની સર્ચ
મુંબઈ: એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ તરીકે જાણીતા નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રદીપ શર્માના અંધેરી સ્થિત નિવાસસ્થાને ગુરુવારે આવકવેરા વિભાગે સર્ચ હાથ ધરી હતી. શર્માના નિવાસસ્થાન સહિત અન્ય સ્થળોએ પણ ઈન્કમ ટૅક્સ (આઈટી) વિભાગે સર્ચ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ…
પ્રસિદ્ધ તુળજાભવાની મંદિર ટ્રસ્ટનો એકાઉન્ટ્સ ઑફિસર લાંચ લેતાં ઝડપાયો
છત્રપતિ સંભાજીનગર: ધારાશિવ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તુળજાભવાની મંદિરનું વ્યવસ્થાપન કરતા ટ્રસ્ટના એકાઉન્ટ્સ ઑફિસરની છ લાખ રૂપિયાની કથિત લાંચ સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. એક કોન્ટ્રાક્ટરની ફરિયાદને આધારે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીઓએ બુધવારે મંદિર…
મઢ-વર્સોવા ફક્ત ૧૦ મિનિટમાં કેન્દ્રીય પર્યાવરણ વિભાગની મંજૂરી મળી ગઈ
કોસ્ટલ રોડના બીજા તબક્કાના કામ માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક મુંબઈ: દક્ષિણ મુંબઈના પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સી લિંકના છેડા સુધી બની રહેલા કોસ્ટલ રોડનું ૮૪ ટકા કામ થઈ ગયું છે અને પહેલા તબક્કામાં એક લેનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૯ ફેબ્રુઆરીના…