• સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિઓ રોકતું બિલ સંસદમાં પસાર

    નવી દિલ્હી: સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓને રોકવા માટે સંસદે શુક્રવારે એક ખરડો પસાર કર્યો હતો. જેમાં અપરાધો માટે મહત્તમ ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા પ્રસ્તાવિત સુધારાને…

  • ઉત્તર પ્રદેશના બરેલીમાં નમાજ બાદ બબાલ

    બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે જુમાની નમાજ બાદ બબાલ થઇ હતી. મૌલાના તૌકીર રજાના કહેવાથી ઇસ્લામિયા ગ્રાઉન્ડમાં પહોંચેલી ભીડે પાછા ફરતા સમયે અચાનક તોફાન શરૂ કર્યું હતું. આ દરમિયાન બદમાશોએ બે યુવકોને પકડી લીધા અને તેમને ખૂબ માર માર્યો હતો.…

  • કચ્છમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૪૦૦થી વધુ આવાસોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ૧૦મી ફેબ્રુઆરીના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી ગુજરાતના ૩૩ જિલ્લાના અંદાજે ૧.૩૧ લાખથી વધારે આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમના…

  • ગુજરાતની વીજ માગમાં બે દાયકામાં ત્રણ ગણો વધારો: ૨૦૨૩ સુધીમાં ૨૪,૫૪૪ મેગાવોટ થઈ

    ખાનગી આયાતી કોલસા આધારિત પ્રોજેક્ટ્સમાંથી કુલ વીજ ખરીદીના ૧૬ ટકા વીજળી ખરીદાઇ (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૨૩ સુધીમાં ગુજરાતની વીજ માંગમાં ત્રણ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૦૨માં રાજ્યની મહત્તમ વીજ માગ ૭૭૪૩ મેગાવોટ હતી, જે વર્ષ ૨૦૨૩માં…

  • સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે: ઊર્જા પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રહેણાંક વિસ્તારમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ૮૨ ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે, એવું વિધાનસભા ગૃહમાં ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય…

  • અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ૪૮૩ તળાવ ઊંડા કરાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્ય સરકારે વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ્ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૯૩૩.૫૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમ વિધાનસભાગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના ઉત્તરમાં જળસંપત્તિ…

  • કચ્છમાં ઠંડીનો ચમકારો: નલિયા ૧૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડી વિસ્તારોએ ઓઢેલી બરફની ચાદર પર સવાર થયેલા ઠંડા પવનોના સંગાથે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ ધીમા પગલે આક્રમણ કરવું શરૂ કરી દીધું છે તેવામાં રણપ્રદેશ કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક ધડાધડ નીચે ઊતરવો…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણતડ નિવાસી, હાલ-કાંદિવલી, સ્વ. બાલુભાઈ દેવજી ભટ્ટનાં ધર્મપત્ની વસુમતીબેન (ઉં.વ. ૮૩) તે મણીશંકર દીવેશ્ર્વર પંડયાનાં પુત્રી. મુકેશભાઈ, છાયાબેન (શારદા) નીતાબેન, પારુલબેનનાં મમ્મી. મમતાબેન, જીતુભાઈ જોષી, કિરિટભાઈ મહેતાનાં સાસુ. ગોપાલભાઈ, સ્વ.મધુભાઈ, અનુભાઈ, જીતુભાઈ દિલીપભાઈનાં મોટાબેન. તેમની પ્રાર્થનાસભા તા.…

  • જૈન મરણ

    વાગડ વિ.ઓ. જૈનગામ લાકડિયાના સ્વ. વીરાબેન જીવરાજ મેપશી સાવલાના પુત્ર પ્રેમજી (ઉં.વ. ૮૯) તા. ૭-૨-૨૪ના દેશમાં અ.પા. છે. સ્વ. રમાબેનના પતિ. જિતેન્દ્ર, રૂક્ષ્મણી, સ્વ. ગુણવંતી, મંજુલા, પ્રભા, રેખા, રમેશના પિતા. હેમલતા, પ્રેમજી, હંસરાજ, નેણશી, વીરજી, રમેશ, પ્રકાશના સસરા. ગાગોદરના સ્વ.…

Back to top button