• ધર્મતેજ

    ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૨)

    ‘કમાલ નથી સાહેબ! કારણ કે એ માણસ મને ફક્ત બે જ મિનિટ માટે મળ્યો હતો. મુંબઈમાં મને લગભગ બે વર્ષ થયાં, આટલા સમયમાં તે ફરીથી ક્યારેય મને નથી મળ્યો…’ કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)પોલીસે રોશનલાલ પર ચૌદમું રતન અજમાવ્યું. ખૂબ જહેમત…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • પોલીસ કાર્યવાહી પછી આર્થિક સ્થિતિ નબળી થતાં મોરિસના મનમાં અભિષેક માટે ઝેર ઘોળાયું

    મોરિસ નોરોન્હાના બૉડીગાર્ડને ત્રણ દિવસની કસ્ટડી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલી-દહિસર પરિસરમાં સમાજસેવક તરીકે નામના મેળવ્યા પછી રાજકારણમાં ઝંપલાવવાની ઇચ્છા ધરાવતા મોરિસ નોરોન્હાની આર્થિક સ્થિતિ પોલીસ કાર્યવાહી પછી નબળી પડવા માંડી હતી, જેને કારણે તેના મનમાં ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર માટે…

  • મધ્ય રેલવેમાં ‘ધાંધિયા’ અપરંપાર: અનેક ટ્રેન રદ

    મોટરમેન ‘રનઓવર’નો ભોગ બન્યો અને પ્રવાસીઓને હાલાકી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ રેલવેમાં ટ્રેન અકસ્માતનો ભોગ પ્રવાસીઓની સાથે રેલવેના કર્મચારીઓ બની રહ્યા છે એ ચિંતાની બાબત છે. શુક્રવારે મધ્ય રેલવેમાં મોટરમેન અકસ્માતનો ભોગ બનતા સંગઠને રેલવે પ્રશાસનની કામગીરી અંગે નારાજગી વ્યક્ત…

  • વ્યક્તિગત દુશ્મનાવટ અને કાયદો-વ્યવસ્થા બન્ને અલગ વસ્તુ: ફડણવીસ

    મુંબઈ: એક જ અઠવાડિયામાં શિવસેનાના નેતાઓ ઉપર થયેલા ગોળીબારના મૃત્યુના કારણે રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થા ઉપર વિપક્ષે પ્રશ્ર્નો ઉઠાવવાના શરૂ કર્યા છે ત્યારે નાબય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બચાવ કરતા કહ્યું છે કે વ્યક્તિગત દુશ્મનાવટ અને રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થાની…

  • લોકસભાની ચૂંટણી માટે પાંચમી માર્ચથી આચારસંહિતા લાગુ?

    મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અને અન્ય તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઇ ગઇ છે ત્યારે રાજ્યમાં આચારસંહિતા ક્યારથી લાગુ થશે એની ચર્ચા પણ ચાલુ છે. તેનો જવાબ આપતા મહારાષ્ટ્ર રાજ્યના વસ્ત્ર ઉદ્યોગ ખાતાના પ્રધાન તેમ જ ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત…

  • લોકસભાની ચૂંટણી પહેલાં સીએએ લાગુ પાડવામાં આવશે: અમિત શાહ

    નવી દિલ્હી: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપના પ્રચંડ વિજયને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું ભાજપનો ૩૭૦ બેઠકો પર ભગવો લહેરાશે અને ભાજપની આગેવાની વાળા ગઠબંધન એનડીએને ૪૦૦થી વધુ બેઠકો પરથી વિજય મળશે…

  • નેશનલ

    ગરીબોની માલિકીનું ઘર તેમનાં ઉજ્જવળ ભવિષ્યની ખાતરી: વડા પ્રધાન

    વિકાસ: ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમના લાભાર્થીઓને શનિવારે ઓનલાઇન (ડિજિટલી) સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (પીટીઆઇ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જ્યારે માપદંડોની કામગીરી પૂર્ણ થાય છે, ત્યારે દેશ તેને ‘મોદી કી ગેરંટી’ કહે છે, જેનો અર્થ થાય છે ગેરન્ટીની પૂર્તિની બાંયધરી,…

  • મહારાષ્ટ્રમાં વિદ્યાર્થિનીઓનું ઉચ્ચ શિક્ષણ સંપૂર્ણ મફત

    મેડિકલ, એન્જિનિયરિંગમાં પણ લાભ મળશે મુંબઈ: મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના પ્રધાન ચંદ્રકાંત પાટીલે રાજ્યમાં જે વિદ્યાર્થિનીના માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખથી ઓછી છે, તેવી દરેક વિદ્યાર્થિની ઉચ્ચ શિક્ષણ, મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના અંદાજે ૬૪૨ અભ્યાસક્રમની ફી સંપૂર્ણ માફ…

  • ચૂંટણી પહેલાં ઈપીએફઓનો વ્યાજદર વધારવામાં આવ્યો

    નવી દિલ્હી : સામાન્ય ચૂંટણી પૂર્વે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈફીએફઓ)નું વ્યાજ ૩૧ માર્ચમાં પૂરા થનારા નાણાકીય વર્ષ માટે શનિવારે વધારીને ૮.૨૫ ટકા જાહેર કરાયું હતું. છેલ્લાં ત્રણ વર્ષનું આ સર્વાધિક વ્યાજ છે. એમ્પ્લોઈસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સેન્ટ્રલ બોર્ડ…

Back to top button