• ધર્મતેજ

    તે મનની પ્રકૃતિ છે, આત્માની નહીં

    કવર સ્ટોરી -હેમંતવાળા અષ્ટાવક્ર ગીતાના પ્રારંભમાં જ આમ કહી દેવાયું છે કે ‘તે મનના ધર્મો છે તમારા નહીં.’આ વાત ધર્મ-અધર્મ તથા સુખ-દુ:ખ માટે કહેવાઈ છે. અષ્ટાવક્ર ગીતાની મજા જ આ છે કે તે શરૂઆતમાં જ તમારી ઘણી બધી પૂર્ણ ધારણાઓ…

  • ધર્મતેજ

    અનુભૂતિ સંપન્ન અધ્યાત્મ પુરુષો યથાર્થ સ્વરૂપમાં સરળ હોય છે

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)શિષ્યે ફરી પૂછ્યું, “કેવી વ્યાકુળતા?ગુરુદેવ તે વખતે તો મૌન રહ્યા. થોડા સમય પછી શિષ્યને લઈને સ્નાન માટે નદીએ ગયા. શિષ્યને ડૂબકી મારવાનું કહ્યું. શિષ્યે ડૂબકી મારી એટલે ગુરુદેવે તેને પાણીમાં જ પકડી રાખ્યો. શિષ્ય બહારનીકળવા માટે…

  • ધર્મતેજ

    યદુવંશી આહિ૨ સમાજમાં થયેલા કેટલાક સંત૨ત્નો

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ અમ૨બાઈ: પ૨બના સંત દેવીદાસ (ઈ. ૧૭૨પ-૧૮૦૦)નાં શિષ્યા સંત ક્વયિત્રી. પીઠડિયાના ડઉ શાખાના મછોયા આહિ૨નાંં દીક૨ી. સાસ૨ે જતાં ૨સ્તામાં પ૨બની જગ્યામાં ૨ક્તપિત્તિયાઓની સેવા ક૨તા સંત દેવીદાસને જોઈને અંત૨માં ભક્તિભાવ જાગ્યો અને વૈ૨ાગ્યવૃત્તિ પ્રબળ બનતાં સંસાર ત્યાગ…

  • ધર્મતેજ

    ‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તના લક્ષણ (૨)

    વિશેષ -રાજેશ યાજ્ઞિક આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં ભક્તના લક્ષણો અને વૈષ્ણવ જન પદ્મ નરસિંહ મહેતાએ વર્ણવેલ લક્ષણો વચ્ચેની સામ્યતા વિશે વાત કરી રહ્યા હતા. આપણે કેટલાક શ્ર્લોકો જોયા. આપણે આગળના શ્લોકોનો પણ અભ્યાસ કરીએ.અનપેક્ષ: શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ: ॥સર્વારંભપરિત્યાગી યો મદ્ભક્ત:…

  • ધર્મતેજ

    અનિકેત

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સંતોષી ભક્તનાં લક્ષણ જણાવીને હવે ભગવાન કૃષ્ણ અનિકેત ભક્તનાં ગુણો ઉજાગર કરે છે, તે સમજીએ. ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ઉત્તમ ભક્તનું એક વિલક્ષણ લક્ષણ અહીં બતાવે છે- “અરુણઇંજ્ઞર્ટીંપજ્ઞ રુપ્રળજ્ઞ ણર્ફીં॥ ૧૨/૧૯॥‘અનિકેત’ એટલે કે ક્યાંય…

  • ધર્મતેજ

    ભાણસાહેબ પ્રબોધિત અને રવિસાહેબ કથિત રવિગીતાનું દર્શન

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની જે રીતે સહજાનંદ સ્વામીએ રામાનંદ પરંપરાના ઉદ્ધવ સંપ્રદાયમાં દીક્ષ્ાિત થઈને એ સંપ્રદાયની સાધનાધારામાં વિશેષ્ા રૂપે ભક્તિ અને સાધનાના ઘટકો ભેળવીને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરીને ગુરુૠણનો સમાદર કરી વિવેકપૂત બનીને સમકાલીન-તત્કાલીન સમાજ સંરચનામાં સમુચિત રીતે ઉમેરણ…

  • ધર્મતેજ

    શિવના દૂત પુષ્પદન્તની વાતો ન સ્વીકારતાં હું યુદ્ધ માટેતૈયાર થયો છું, હું વિજયી થઇશ મને વિદાય આપ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બ્રહ્માજીની વાત સાંભળી તુલસી શંખચૂડ સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરવા તૈયાર થાય છે અને બ્રહ્માજીની સમક્ષ જ શંખચૂડ તુલસીનું ગાંધર્વ વિધિથી પાણિગ્રહણ કરે છે. નવયુગલ વિવાહિત થઈને પોતાને ઘેર આવે છે. પિતા દંભ અને સમસ્ત…

  • ધર્મતેજ

    જ્યારે પાકિસ્તાનના તાબામાંજતા જતા બચ્યું હતું વૈષ્ણોદેવી મંદિર

    પ્રાસંગિક -એન. કે. અરોરા ભારતને આઝાદ થયાને અને પાકિસ્તાનની રચના થયાને માંડ બે મહિના થયા હતા. ઓક્ટોબરનો ગુલાબી શિયાળો હમણાં જ શરૂ થયો હતો, જ્યારે ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાને ઘૂસણખોરીની આડમાં જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો. તેણે આ…

  • ધર્મતેજ

    વસંત પંચમી પર પીળા વસ્ત્રો કેમ પહેરવામાં આવેછે? જાણીએ તેની ધાર્મિક માન્યતા અને મહત્ત્વ

    વિશેષ -દિક્ષિતા વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે પીળો રંગ વસંત ઋતુનું પ્રતીક છે અને આ તહેવારનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જે જ્ઞાન, બુદ્ધિ અને કલાની દેવી…

  • ધર્મતેજ

    ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૨)

    ‘કમાલ નથી સાહેબ! કારણ કે એ માણસ મને ફક્ત બે જ મિનિટ માટે મળ્યો હતો. મુંબઈમાં મને લગભગ બે વર્ષ થયાં, આટલા સમયમાં તે ફરીથી ક્યારેય મને નથી મળ્યો…’ કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)પોલીસે રોશનલાલ પર ચૌદમું રતન અજમાવ્યું. ખૂબ જહેમત…

Back to top button