- ઈન્ટરવલ
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૪)
કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)બમનજીના ટેબલ પર શેઠ જાનકીદાસનો પત્ર ઉઘાડો પડ્યો હતો નાગપાલ તથા તે બંને વાંચી ચૂક્યા હતા. એ પત્ર વાંચ્યા બાદ જાનકીદાસે શા માટે આપઘાત કર્યો હતો. એ વાહનુંં રહસ્ય ઉઘાડું થઇ ગયું હતું. જાનકીદાસ મુંબઇની લોખંડ બજારનો…
- આમચી મુંબઈ
રવિવારે રડાવ્યા, હવે સોમવારનો સામનો આજે મધ્ય રેલવેના પ્રવાસીઓની અગ્નિપરીક્ષા
હાલાકી….: રવિવારે રેલવે પ્રવાસીઓ બ્લોક, ગરમી અને ટ્રેનના ધાંધિયાને કારણે હેરાન થયા હતા. રેલવેની ત્રણેય લાઇનમાં બ્લોક હતો, તેથી વિવિધ સ્ટેશનો પર સમારકામ હાથ ધરાયું હતું. તસવીરમાં દાદર સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોઇ શકાય છે. જીવના જોખમે ટ્રેન પકડતા પ્રવાસીઓ…
ખ્રિસ્તી સમુદાય માનવા જ તૈયાર નથી કે મોરિસે ગોળી મારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાળાસાહેબની શિવસેનાના દિગ્ગજ નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકરની પોતાની બોરીવલીમાં આવેલી એમએચબી ખાતે આવેલી ઓફિસમાં બોલાવી હત્યા કરનારા મોરિસ નોરાન્હા પોતાને એક સમાજસેવક ગણાવતો હતો. કોરોનાકાળ વખતે તેણે અનેક સમાજસેવાના કામ કરીને સ્થાનિક લોકો તેમ જ…
યુએસ કોન્સ્યુલેટને ધમકીભર્યો ઇમેઇલ મોકલનાર વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: યુએસ કોન્સ્યુલેટ જનરલ ઓફિસને ધમકીભર્યો ઇમેઇલ મોકલવા પ્રકરણે બીકેસી (બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ) પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે આ ઘટના બની હતી અને ધમકીભર્યો ઇમેઇલ મોકલનારની શોધ ચલાવવામાં આવી રહી છે. યુએસ કોન્સ્યુલેટર…
રાજ્યમાં વિદર્ભમાં કમોસમી વરસાદ અને માવઠું: પાકને નુકસાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હાલ ઠંડી અને ગરમીનો મિશ્ર માહોલ છે, તો રાજ્યના વિદર્ભમાં કમોસમી વરસાદ અને માવઠું પડવાને કારણે કોટન સહિતના જુદા જુદા ખેતીના પાકને નુકસાન થયું છે. મુંબઈમાં દિવસના સમયે ગરમી અને ઉકળાટ જણાઈ રહ્યો છે. તો રાતના…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને મહારાષ્ટ્રના પ્રવાસે આવવાના છે ત્યારે પુણે ખાતેની એરપોર્ટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવે એવી શક્યતા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે અને તેમણે વડા…
- આમચી મુંબઈ
તહેવારોની સિઝન દરમિયાન થાણે પ્રોપર્ટી માર્કેટમાં સકારાત્મક વલણ
થાણે: જ્યારે નિયમનકાર વ્યાજદરો સ્થિર રાખે છે, ત્યારે તેની બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર જોવા મળે છે, ખાસ કરીને થાણેના પ્રોપર્ટી બજારમાં. આરબીઆઇએ રેપો રેટ ૬.૫ ટકા પર જાળવી રાખવાના લીધેલા નિર્ણયને કારણે હોમ લોનના વ્યાજદરો વધશે નહીં; જે થાણેમાં…
કલ્યાણમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ડબલ ડેકર રોડનું નિર્માણ: શિંદે
કલ્યાણ: થાણે જિલ્લાના કલ્યાણ શહેરનો વિકાસ કરવા માટે અનેક જગ્યાએ નવા ફલાય ઓવર બ્રિજ અને રસ્તાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોની લોકસંખ્યામાં ઝડપથી વધારો થતાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે. કલ્યાણમાં ટ્રાફિકની સમસ્યાને કાયમી પણે દૂર કરવા…
થાણેમાં પ્રજ્ઞાચક્ષુઓને રસ્તો ઓળંગવા માટે ‘ગ્રીન સિગ્નલ’ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે
થાણે: વાહનોની ભીડને લીધે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને રસ્તો ઓળંગવા માટે બીજા કોઈ પર નિર્ભર રહેવું પડે છે, પણ થાણે શહેરના ત્રણ હાથ નાક પર હવે પ્રજ્ઞાચક્ષુ માટે ‘ગ્રીન સિગ્નલ’ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય થાણે પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. ગ્રીન સિગ્નલ…
સૂકો અને ભીનો કચરો અલગ કરવા સુધરાઈનું હાઉસિંગ સોસાયટીમાં જનજાગૃતિ અભિયાન
પ્રતિદિન નીકળતા ૬,૩૦૦ મેટ્રિક ટન કચરામાંથી ૩,૫૦૦ ટન ભીનો કચરો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટ સ્થાપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં દરરોજ લગભગ ૧,૦૦૦ ટન ભીના કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે. જોકે મુંબઈમાં સૂકો અને ભીનો…