રાજ્યસભાની ચૂંટણી જંગનું મેદાન અને ખેલાડીઓ બન્ને તૈયાર
મુંબઈ: આગામી રાજ્યસભા ચૂંટણી માટે બધા જ પક્ષોએ પોત પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની શરૂ કરી દેતા ચૂંટણીના જંગનું મેદાન તૈયાર થઇ ગયું છે. કૉંગ્રેસ, ભાજપ, એકનાથ શિંદે જૂથની શિવસેના તરફથી ચૂંટણી માટે ઉમેદવારો પણ જાહેર કરી દેવાયા છે. એટલે…
રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જ થશે: બાવનકુળે
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ રાજ્યસભાની યોજાનારી ચૂંટણી બાબતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોઇપણ પક્ષ વચ્ચે ચૂંટણીનો જંગ નહીં જામે એવી માહિતી બાવનકુળેએ આપતા કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી ૧૦૦ ટકા બિનહરીફ જ થશે. કારણ કે બધા…
ઠાકરે જૂથના અનેક નેતાઓ શિંદે જૂથના સંપર્કમાં હોવાનો દાવો
મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અનેક દસકા સુધી કૉંગ્રેસમાં કામ કરનારા અશોક ચવ્હાણ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે. ભાજપએ તેમને રાજ્યસભાની ઉમેદવારી આપી છે. અશોક ચવ્હાણે પક્ષ બદલ્યો હોવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચવ્હાણ બાદ કૉંગ્રેસના અનેક…
મરાઠા અનામત ૨૦મી ફેબ્રુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર
મુંબઈ: મરાઠા અનામત વિેશે ફેંસલો લેવા માટે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વીસમી ફેબ્રુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંડળની બેઠકમાં આ ફેંસલો લેવામાં આવ્યો હતો. મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે મરાઠા નેતા મનોજ જરાંગેએ અમુદત ભૂખ હડતાળ…