Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 534 of 928
  • તમારા સપનાનું ઘર ખરીદવાનું યોગ્ય સ્થળ અને સમય એટલે ‘ક્રેડાઈ-એમસીએચઆઈ પ્રોપર્ટી-૨૦૨૪’

    થાણેથી વધુ યોગ્ય કયું સ્થળ હોઈ શકે થાણે: હાલનો સમય તમારા સ્વપ્નના ઘરને વાસ્તવિકતા બનાવવાનો સૌથી યોગ્ય સમય છે, અને તેના માટે સૌથી યોગ્ય શહેર કોઈ હોય તો થાણે છે. તેના માટેનું યોગ્ય પ્લેટફોર્મ ‘ક્રેડાઈ-એમસીએચઆઈ પ્રોપર્ટી- ૨૦૨૪’ પણ હોમ ફાઇનાન્સ…

  • આજે અને કાલે બાન્દ્રા, ખાર, સાંતાક્રુઝમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં પાલી હિલ જળાશયની મેઈન પાઈપલાઈન પર ૬૦૦ મિલીમીટર વ્યાસનો વાલ્વ બેસાડવાનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. તેથી શુક્રવાર ૧૬ ફેબ્રુઆરી અને શનિવાર ૧૭ ફેબ્રુઆરી એમ બે દિવસ એચ-પશ્ર્ચિમ વોર્ડમાં જુદા જુદા વિસ્તારમાં ઓછા દબાણ સાથે…

  • ઉદ્ધવની શિવસેનાને મોટો ઝટકો: પાંચ ટર્મના વિધાનસભ્યએ આપ્યું રાજીનામું

    નાશિકના વિધાનસભ્ય બબનરાવ ઘોલપ ભાજપમાં જોડાય તેવી ચર્ચા નાશિક: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના દિગ્ગજ નેતાઓ એક પછી એક મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે એવામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને વધુ એક ઝટકો લાગ્યો છે. પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા નાશિકના વિધાનસભ્ય બબનરાવ…

  • ઈલેક્ટરલ બૉન્ડ રદ: સુપ્રીમ કોર્ટના નિર્ણયને વિરોધ પક્ષોનો આવકાર

    મુંબઈ: ઈલેક્ટરલ બૉન્ડ રદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપીએ આવકારી જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને આપવામાં આવતા દરેક દરેક ડોનેશન બાબતે પારદર્શિતા અને જવાબદારી હોવી જોઈએ. એનસીપી – શરદચંદ્ર પવારના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ દાવો કર્યો હતો…

  • ચેક બાઉન્સિંગનો કેસ મુંબઈની કંપનીના ડિરેક્ટરને એક વર્ષની કેદ

    ફરિયાદીને રૂ. નવ કરોડ વળતર પેટે ચૂકવવાનો વાપી કોર્ટનો આદેશ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેક બાઉન્સિંગના કેસમાંવાપીની કોર્ટે મુંબઈની ક્ંપનીના ડિરેક્ટરને એક વર્ષની સાદી કેદની સજા ફટકારીહતી અને ફરિયાદીને વળતર પેટેરૂ. નવ કરોડ આપવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ…

  • એનડીએનો સાથ છોડવાનો સવાલ જ નથી: અજિત પવાર

    મુંબઈ: એનસીપીના બે જૂથ દ્વારા એકમેકની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ સંદર્ભે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરુવારે આપેલા ચુકાદાના કેટલાક કલાક પહેલા ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સાથે કરેલા જોડાણમાં પીછેહઠ કરવાનો સવાલ જ નથી…

  • ચૂંટણી ટાણે રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટનો ઝટકો

    ઇલેક્ટરલ બૉન્ડ્સની સ્કીમ રદ કરી નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટેની ઇલેક્ટરલ (ચૂંટણીલક્ષી) બૉન્ડ્સ સ્કીમને ગેરબંધારણીય ગણાવીને તેને રદ કરતો ચુકાદો ગુરુવારે આપ્યો હતો.સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી બૉન્ડ્સની સ્કીમ બંધારણમાં અપાયેલી વાણી અને…

  • ‘ઈન્ડિયા’ ગઠબંધનને વધુ એક ફટકો નેશનલ કોન્ફરન્સે છેડો ફાડયો

    શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ચીફ ફારૂક અબ્દુલ્લાએ એનડીએ ગઠબંધનમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે.…

  • સુરેન્દ્રનગરમાં ગૅસ ગળતરથી ત્રણનાં મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખોદકામ દરમિયાન દુ:ખદ ઘટના બની છે. પૂરેલા ખાડાને ફરી ખોદી શ્રમિકો અંદર ઊતર્યા ત્યારે ગેસ ગળતરના કારણે ત્રણના મોત થયા છે જ્યારે કેટલાંક મજૂરો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે. ખાડાની અંદર મજૂરો ઉતર્યાં…

  • ચૂંટણીલક્ષી ભંડોળમાં પારદર્શકતાની યંત્રણા હજી જોજન દૂર: માજી કમિશનર

    ‘રાજકીય પક્ષો ફરી મોટા પાયે રોકડેથી વ્યવહાર કરશે’ નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે ચૂંટણીલક્ષી (ઇલેક્ટરલ) બૉન્ડ્સ સ્કીમ રદ કરતા આપેલા ચુકાદાને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ લોકશાહી માટે મહત્ત્વનો ગણાવ્યો હતો, જ્યારે બીજા ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામીએ…

Back to top button