Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 534 of 928
  • વીક એન્ડ

    ઇન્ટરલેસ એપાર્ટમેન્ટ – સિંગાપુર

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સ્થપતિ ઓલે સ્ચિરેન તથા ઓએમએ દ્વારા સન ૨૦૧૩માં નિર્ધારિત કરાયેલ આ રચના થકી સિંગાપોરના સ્થાપત્ય આવાસની રચનામાં નવો દ્રષ્ટિકોણ ઉમેરાયો છે. ઇન્ટરલેસ અર્થાત્ એકબીજા સાથે ગૂંથાયેલી આ રચના છે. અહીં છ માળના ૩૧ રહેણાકીય બ્લોક –…

  • વીક એન્ડ

    ઝહર દેતા હૈ કોઈ, કોઈ દવા દેતા હૈ, જો ભી મિલતા હૈ મિરા દર્દ બઢા દેતા હૈ.

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી તેરી યાદે હૈં, શબ-બેદારિયા હૈ,હૈ આંખો કો શિકાયત જાનતા હૂં. મેં રુસ્વા હો ગયા હૂં શહરભર મેં,મગર કિસકી બદૌલત જાનતા હૂં. તડપ કર ઔર તડપાએગી મુઝ કો,શબે-ગમ તેરી ફિતરત જાનતા હૂં. સહર હોને કો…

  • રખડતા કૂતરાની બોલી સમજશો… તો તેમના ગુસ્સાથી બચતા રહેશો

    પ્રાસંગિક -સંધ્યા સિંહ શ્ર્વાન અતિશય સંવેદનશીલ જાનવર છે. સૌથી પહેલાં તો આપણે તેને રખડતા કહેવાનું બંધ કરવું જોઈએ. માણસોની નજીક શેરીમાં રહેનારો કૂતરો રખડતો નહીં પણ લાચાર હોય છે. હવે કૂતરાનું મનોવિજ્ઞાન સમજવાની જરૂર છે. આખી દુનિયાના સમાજશાસ્ત્રી અને માનસશાસ્ત્રીઓ…

  • શરદ પવારને મોટો ફટકો અજિત પવાર જૂથ જ ખરી એનસીપી ઠરી

    વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે અપાત્રતા મુદ્દે નિર્ણય જાહેર કર્યો મુંબઈ: ચૂંટણી પંચે અજિત પવાર જૂથને એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)નું નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવ્યા બાદ બીજો મોટો ફટકો શરદ પવાર જૂથને પડ્યો છે. અપાત્રતા મુદ્દે નિર્ણય આપતા મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે…

  • તમારા સપનાનું ઘર ખરીદવાનું યોગ્ય સ્થળ અને સમય એટલે ‘ક્રેડાઈ-એમસીએચઆઈ પ્રોપર્ટી-૨૦૨૪’

    થાણેથી વધુ યોગ્ય કયું સ્થળ હોઈ શકે થાણે: હાલનો સમય તમારા સ્વપ્નના ઘરને વાસ્તવિકતા બનાવવાનો સૌથી યોગ્ય સમય છે, અને તેના માટે સૌથી યોગ્ય શહેર કોઈ હોય તો થાણે છે. તેના માટેનું યોગ્ય પ્લેટફોર્મ ‘ક્રેડાઈ-એમસીએચઆઈ પ્રોપર્ટી- ૨૦૨૪’ પણ હોમ ફાઇનાન્સ…

  • આજે અને કાલે બાન્દ્રા, ખાર, સાંતાક્રુઝમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં પાલી હિલ જળાશયની મેઈન પાઈપલાઈન પર ૬૦૦ મિલીમીટર વ્યાસનો વાલ્વ બેસાડવાનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. તેથી શુક્રવાર ૧૬ ફેબ્રુઆરી અને શનિવાર ૧૭ ફેબ્રુઆરી એમ બે દિવસ એચ-પશ્ર્ચિમ વોર્ડમાં જુદા જુદા વિસ્તારમાં ઓછા દબાણ સાથે…

  • ઉદ્ધવની શિવસેનાને મોટો ઝટકો: પાંચ ટર્મના વિધાનસભ્યએ આપ્યું રાજીનામું

    નાશિકના વિધાનસભ્ય બબનરાવ ઘોલપ ભાજપમાં જોડાય તેવી ચર્ચા નાશિક: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના દિગ્ગજ નેતાઓ એક પછી એક મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે એવામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને વધુ એક ઝટકો લાગ્યો છે. પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા નાશિકના વિધાનસભ્ય બબનરાવ…

  • ઈલેક્ટરલ બૉન્ડ રદ: સુપ્રીમ કોર્ટના નિર્ણયને વિરોધ પક્ષોનો આવકાર

    મુંબઈ: ઈલેક્ટરલ બૉન્ડ રદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપીએ આવકારી જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને આપવામાં આવતા દરેક દરેક ડોનેશન બાબતે પારદર્શિતા અને જવાબદારી હોવી જોઈએ. એનસીપી – શરદચંદ્ર પવારના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ દાવો કર્યો હતો…

  • ચેક બાઉન્સિંગનો કેસ મુંબઈની કંપનીના ડિરેક્ટરને એક વર્ષની કેદ

    ફરિયાદીને રૂ. નવ કરોડ વળતર પેટે ચૂકવવાનો વાપી કોર્ટનો આદેશ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેક બાઉન્સિંગના કેસમાંવાપીની કોર્ટે મુંબઈની ક્ંપનીના ડિરેક્ટરને એક વર્ષની સાદી કેદની સજા ફટકારીહતી અને ફરિયાદીને વળતર પેટેરૂ. નવ કરોડ આપવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ…

  • એનડીએનો સાથ છોડવાનો સવાલ જ નથી: અજિત પવાર

    મુંબઈ: એનસીપીના બે જૂથ દ્વારા એકમેકની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ સંદર્ભે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરુવારે આપેલા ચુકાદાના કેટલાક કલાક પહેલા ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સાથે કરેલા જોડાણમાં પીછેહઠ કરવાનો સવાલ જ નથી…

Back to top button