• સુરતમાં ભારત બંધના સમર્થનમાં દેખાવો કરતાં ખેડૂત આગેવાનોની અટકાયત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના ખેડૂત આગેવાનો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાને સુરત જિલ્લાના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકો જાહેર કર્યો હતો. બાદમાં શુક્રવારે ઓલપાડના દેલાડ પાટિયા…

  • વાઇબ્રન્ટ ગુજરાતમાં ૨૦૦૩ થી ૨૦૧૯ સુધીમાં ૧,૦૪,૮૭૨ પ્રોજેક્ટ પૈકી ૭૨,૦૧૮ પૂર્ણ થયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતે દસમી ગ્લોબલ સમિટના આયોજનથી વિશ્ર્વના દેશોમાં આગવું સ્થાન બનાવ્યું છે અને ૨૦૦૩થી ૨૦૧૯ સુધીના નોંધાયેલ કુલ ૧,૦૪,૮૭૨ પ્રોજેક્ટ પૈકી ૭૨,૦૧૮ પૂર્ણ થયા, ૨૩૩૨ અમલીકરણ હેઠળ છે. આમ સફળતાનો આંક ૭૦.૯૦ ટકા જેટલો છે એવું રાજ્યના ઉદ્યોગ…

  • વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા: પોથીયાત્રા યોજાઇ, શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં ૯૦૦ વર્ષ પૂર્વે વિરમગિરિ મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાળીનાથ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું શુક્રવાર ૧૬મી ફેબ્રુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરિબાપુની શિવ…

  • અંબાજી ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમા ચાર દિવસમાં ૯.૭૫ લાખ લોકોએ દર્શન કર્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંબાજી ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ચાર દિવસ દરમ્યાન ૯.૭૫ લાખ જેટલા લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં ભાવિભક્તો ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવી રહ્યા છે. પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવમાં શુક્રવારે મંત્રોત્સવ અને પુષ્પ વૃષ્ટિ,…

  • ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા સમિતિની રચના

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ખાનગી યુનિવર્સિટીઓ પર સંપૂર્ણ દેખરેખ અને નિયંત્રણ રાખવા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે. સાબરમતી યુનિવર્સિટી દ્વારા નાણાં લઇને પીએચ.ડી.ની તેમજ અન્ય ઉચ્ચ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ…

  • ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ સામે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી દાખલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં દારૂ વેંચવા અને પીવાની મંજૂરી આપતાં ગુજરાત સરકારના વિવાદિત જાહેરનામાને પડકારતી પીઆઈએલ ગુજરાત હાઈ કોર્ટમાં દાખલ થઈ છે. ખૂબ જ મહત્ત્વના અને સંવેદનશીલ મુદ્દા પર દાખલ થયેલી આ…

  • પારસી મરણ

    નરીમાન દીનશા દુધા તે મરહુમ ખોરશેદ નરીમાન દુધાના ખાવિંદ. તે મરહુમો આઈમાય તથા દીનશા દુધાના દીકરા. તે બખતાવર સામ પુનાવાલા તથા મરહુમ કેરસી દીનશા દુધાના ભાઈ. તે ખુશરૂ, રોહિન્ટન તથા મહેરનાઝનાં મામાજી. તે દોલસી અને એઈમીના કાકાજી. તે ફરહાદ તથા…

  • હિન્દુ મરણ

    પેથાપુર નિવાસી હાલ મુલુંડ, સુરેશભાઈ માણેકલાલ શાહના ધર્મપત્ની અ.સૌ. રમીલાબેન શાહ (ઉં.વ. ૮૧), હીતેશભાઈ તથા ધર્મેશભાઈના માતુશ્રી. પૂર્વીબેનના સાસુ. ભાવિકના દાદી, શુક્રવાર, તા. ૧૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.કચ્છી લોહાણાસુરજી દેવકરણ આડઠક્કરના ધર્મપત્ની ગં. સ્વ.દેવબાળા આડઠક્કર ગામ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનબિદડા (વીંછી ફરીયા)ના નીતીન ભવાનજી વોરા (ઉં.વ. ૫૯) તા. ૧૧/૨ના દેશમાં અવસાન પામેલ છે. મણીબેન ભવાનજીના પુત્ર. મીનલના પતિ. પંક્તિ, મૈત્રીના પિતા. ગીરીશ, જાગૃતિના ભાઇ. ગુણવંતી કાંતિલાલના જમાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. કરસન લઘુ નીસર…

  • શેર બજાર

    શૅરબજારમાં સતત ચોથા દિવસે આગેકૂચ જારી: નિફટીએ ૨૨,૦૦૦નું સ્તર ફરી હાંસલ કર્યું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારોના મજબૂત વલણ સાથે સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં નિફટીએ ૨૨,૦૦૦નું સ્તર ફરી પાર કકરવામાં સફળતા મેળવી હતી. સપ્તાહના છેલ્લા દિવસે ઓટો, આઇટી શેરોની આગેવાનીએ શેરબજારે સતત ચોથા દિવસે આગેકૂચ જારી રાખી હતી.…

Back to top button