- વેપાર
કોપર અને નિકલમાં ઘટ્યા મથાળેથી માગને ટેકે સુધારો
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપર, નિકલ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૪ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે ટીનમાં…
- વેપાર
ફેડરલના રેટ કટના નિર્ણય પૂર્વે વૈશ્ર્વિક સોનામાં ટકેલું વલણ, સ્થાનિકમાં રૂ. ૧૯નો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે વ્યાજદરમાં કેટલી કપાત મૂકવામાં આવશે તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.…
હિન્દુ મરણ
વૈષ્ણવચોરવાડ નિવાસી હાલ મુંબઈ, હંસાબેન વૃંદાવનદાસ પટેલ (ઉં. વ. ૮૯) ૧૫-૯-૨૪, શનિવારના શ્રીચરણ પામેલ છે. કમલેશ, અમીષ, મીના, રશ્મિ, મીરાના માતુશ્રી. લતા, સ્મિતા, મહેશ, પ્રકાશ, બિપીનના સાસુ. જયંત, નલીન, સ્વ. પ્રવિણા, વર્ષાના બહેન. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૯-૯-૨૪ના ૫ થી ૭. બાલકનજી…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૧૯-૯-૨૦૨૪, દ્વિતીયા તિથિનું શ્રાદ્ધભારતીય દિનાંક ૨૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત,…
એક સત્યનિષ્ઠ, ઈમાનદાર મોમિનની આ રહી પાંચ નિશાનીઓ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ઈસ્લામ ધર્મની ઈમારત જે પાયા પર સ્થપાઈ છે તે તૌહીદે ઈલાહી (અલ્લાહ એક) હોવાની દઢ માન્યતા પર કાયમ છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે નજરે જુઓ તે સાચું બાકી કોઈ પુરવાર ન કરે ત્યાં સુધી વર્તમાન…
- શેર બજાર
સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાઇને નેગેટિવ ઝોનમાં લપસ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: યુએસ ફેડના વ્યાજ દરો અંગેના બહુપ્રતીક્ષિત નિર્ણયની જાહેરાત અગાઉ સાવચેતીના માનસ વચ્ચે, વૈશ્ર્વિક ઇક્વિટી બજારના સુસ્ત વલણોને કારણે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બુધવારે સત્ર દરમિયાન નવી ઓલટાઇમ ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ આઇટી શેરોની આગેવાનીએ પ્રોફિટ બુકિંગને કારણે નીચી…
પારસી મરણ
શેરુ પરવેઝ મહેરજી તે મરહૂમ પરવેઝના ધન્યાની. તે મરહૂમો નાજામાય અરેદશીર બલસારાના દીકરી. તે રોકસેન ને માલકમના માતાજી. તે નાઝનીનના સાસુજી. તે અનુશકા ને હોરમઝના મમઈજી. તે શાનાયાના મોતા મમઈજી. (ઉં.વ. ૯૨) રે.ઠે. ફલેટ નં. ૫, બિલ્ડિંગ નં. ૪, માલ્કમ…
જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી જૈનભદ્રાવળ-વલસાડ નિવાસી હાલ મુલુંડ ચુનીલાલ છગનલાલ શાહના પુત્ર ભાઈ ચંદ્રકાંતભાઈ શાહ (ઉં. વ. ૮૨)નું રવિવાર ૧૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ ચંદ્રાબેનના પતિ. સ્વ. ભોગીભાઈ, સ્વ. અનંતરાય, સ્વ. મધુસૂદનભાઈ, સ્વ. રમેશભાઈ, અશોકભાઈ, સતિષભાઈના ભાઈ. યોગેશભાઈ (રાજુભાઈ), હેમેનભાઈ તથા શિલ્પાબેન,…
- એકસ્ટ્રા અફેર
આતિશીની પસંદગી, કેજરીવાલે પરિવારવાદ ટાળ્યો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દેવાની જાહેરાત કરી ત્યારથી કોના પર કળશ ઢોળાશે તેની અટકળો ચાલી. સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, આતિશી, સુનિતા કેજરીવાલ, કૈલાસ ગેહલોત વગેરે આમ આદમી પાર્ટીના દિગ્ગજ…
- વેપાર
ખાંડમાં માગને ટેકે ભાવમાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે હાજરમાં ગઈકાલની અનંત ચતુર્દશીની રજા…