• આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૧૮-૨-૨૦૨૪ શ્રી હરિજયંતી. ભારતીય દિનાંક ૨૯, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘસુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી કદમી રોજ…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૮-૨-૨૦૨૪ થી તા. ૨૪-૨-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મકર રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ મકરમાંથી કુંભમાં તા. ૨૦મીએ પ્રવેશે છે. બુધ શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ…

  • જ્યારે ‘સાધુ’ના વેશમાં ઘરે આવ્યો શૈતાન…!

    વાર્તા -એન. કે. અરોડા આ વાર્તા કુંભમાં છૂટા પડેલા નાના ભાઈની ફિલ્મી કહાની જેવી છે, પરંતુ તેની રચનામાં, તે લોકપ્રિય ફિલ્મોની સ્ક્રિપ્ટને પણ માત આપે છે. આ વર્ષે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં, દિલ્હીમાં રહેતી ભાનુમતી સિંહની ખુશીની સીમા ન રહી, જ્યારે…

  • ઉત્સવ

    ઈલેક્ટોરલ બૉન્ડ રાજકીય પક્ષોને મળેલું લીગલ લાયસન્સ રદબાતલ!

    સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને ચૂંટણી બૉન્ડને ગેરબંધારણીય ઠરાવી દઈને સોપો પાડી દીધો છે કવર સ્ટોરી -વિજય શર્મા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૮માં ઈલેક્શન બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને દાન આપવાની સિસ્ટમ શરૂ કરેલી, પણ ‘ઈલેક્ટોરલ બોન્ડ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટનો…

  • ઉત્સવ

    મહાત્મા ગાંધીના પ્રિય ‘હરિજન’ શબ્દની કેવી રીતે થઈ પડતી …

    હરિજન મારું સાપ્તાહિક નથી. જ્યાં સુધી તેના માલિકીના અધિકારોની વાત છે તો તે અસ્પૃશ્ય સમાજના સેવકો સાથે સંબંધિત છે અને હું ઇચ્છું છું કે તેઓ (આંબેડકર) એવું માને કે તે કોઈપણ હિંદુઓની જેમ તેમનું પણ છે. -ગાંધીજી મોર્નિંગ મ્યૂસિંગ -રાજ…

  • ઉત્સવ

    અડધો કમ્પ્યુટર, અડધો માનવ વાત વિશ્ર્વના પ્રથમ મશીનમેનની

    પ્રાસંગિક -લોકમિત્ર ગૌતમ જ્યારે તે વ્યક્તિ તેના રૂમના દરવાજા સામે આવે છે, ત્યારે દરવાજો આપોઆપ ખુલી જાય છે. તે તેની ખુરશીમાં બરાબર બેસી શકે તે પહેલાં, ટેબલલેમ્પ આપોઆપ ચાલુ થઈ જાય છે. ઘરના જૂના નોકરની જેમ, તેનું કોમ્પ્યુટર તેની ગેરહાજરીમાં…

  • ઉત્સવ

    ખાખી મની-૧૬

    ‘સતિન્દર ખાલિસ્તાની મૂવમેન્ટમાં? એ દેશદ્રોહી નીકળ્યો? મારું મન હજી માનવા તૈયાર નથી’ અનિલ રાવલ રોના ચીફ બલદેવરાજ ચૌધરીએ ફોન પર અભય તોમાર સાથે ટૂંકમાં વાત પતાવીને કેનેડામાં પોતાના માણસને વેઇટ એન્ડ વોચની સૂચના આપી. બલદેવરાજ ચૌધરીએ અભય તોમારના કહેવાથી સરદાર…

  • ઉત્સવ

    મ્યુનિસિપલ એલ્ફિન્સ્ટન કોલેજ કેપિટોલ સિનેમા ધોબીતળાવ સુધીના ક્ષેત્રમાં એક ચોરસવાર જમીન રૂા. ૭પના ભાવમાં આસાનીથી ત્યારે મળી જતી હતી

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા મુંબઈ શહેર એક વિક્રમસર્જક શહેર છે. આપણી સ્વતંત્રતાનાં ૪ર વરસોમાં ઉત્તર પ્રદેશે જ વડા પ્રધાન આપ્યા છે, પણ જનતા રાજમાં એ વિક્રમ તોડીને મુંબઈ એ શ્રી મોરારજી દેસાઈ વડા પ્રધાન તરીકે આપ્યા. દેશભરમાં લોકશાહીના ધોરણે…

  • ઉત્સવ

    પુરુષાર્થી જે રીતે લલાટે પ્રસ્વેદ પાડે છે,ઘણા પ્રારબ્ધને જળ છાંટી એમ જ જગાડે છે

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સંસારમાં છો ત્યાં સુધી અનેક કામ કરવાના હોય છે. ઘણા થઈ ગયા હશે, ઘણા છૂટી ગયા હશે, કેટલાક કરતા હશો અને અમુક ભવિષ્યમાં કરવા મક્કમ હશો. બધું કરજો, પણ ભાષા અને ભાર્યા (ભાર્યા એટલે પત્ની)ને…

  • ઉત્સવ

    દુર્ગાદાસના પ્રતાપે સંભાજી મહારાજને શાહજાદા પર વિશ્ર્વાસ બેઠો

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૩૨)મોગલોની મથરાવટી મેલી હોવા અંગે બેમત નહોતો. પાછા શાહજાદાને આશરો આપીને ઔરંગઝેબને ઉશ્કેરવાનો. આથી છત્રપતિ સંભાજી મહારાજના સલાહકારો શત્રુ-પુત્રને સંઘરવાની તરફેણમાં નહોતા. એ હુમલો કરે તો નાહકની ઉપાધિ ઊભી થાય? પરંતુ શિવાજી મહારાજે પસંદ કરેલા બે…

Back to top button