Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 527 of 928
  • અંબાજી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવસંપન્ન : ૧૩ લાખ ભક્તોએ પરિક્રમા કરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન મા અંબેના ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન થતાં ગબ્બર તળેટી પરિક્રમા પ્રવેશ ખાતે માતાજીની પૂજા-અર્ચના કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ…

  • સાબરમતી રિવરફ્રન્ટમાં ₹ ૫,૦૦૦ કરોડનું જમીન કૌભાંડ: કૉંગ્રેસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા ૧૧ કિ.મી.ના સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટે અત્યાર સુધીમાં રૂ. ૧૮૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમલી બન્યો તે વખતે રાજ્ય સરકારે મોટાભાગની સરકારી જમીનો…

  • પારસી મરણ

    રોશન હોમી વરીઆવા તે મરહુમો પેરીન તથા હોમી વરીઆવાનાં દીકરી. તે પરવેઝ, ડેઝી તથા અરનાવાઝનાં બહેન. તે કેશમીરા પરવેઝ પોંચખાનાવાલાનાં માસીજી. તે દારા બેહરામજી ગાંધી, ડોસાં, કુમી તથા મરહુમો ફીરોઝ અને મીનુ ગાંધી તથા મરહુમો મની અને ખોરશેદનાં ભાનજી. તે…

  • હિન્દુ મરણ

    સિહોર નિવાસી હાલ કાંદીવલી શ્રી જસવંતભાઈ ધીરજલાલ મુંજપરા (ઉં.વ. ૮૩) સ્વ. ધીરજલાલ લલ્લુભાઈ મુંજપરાના સુપુત્ર. તે ધનજીભાઈ નરસિભાઈ રાણપુરા (ટંકારા)ના જમાઈ. તે ધીરજબેનના પતિ. તે મેહુલના પિતા. બિન્દીયાના સસરા. તે ધ્યાનાના દાદાજી તા. ૧૭.૨.૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈનખાંભડા નિવાસી (હાલ બોરીવલી) શ્રી રાજેન્દ્રભાઈ મણીલાલ શાહ (ઉં.વ. ૭૧) તા. ૧૫-૨-૨૪ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે કોકિલાબેનના પતિ તથા સ્વ. છત્રભુજ ભુધરદાસ શાહના જમાઈ. કેયુર, ઉર્મિના પિતાશ્રી તથા પૂજા અને તેજસકુમાર સૂર્યકાંત શાહના સસરા તથા…

  • ડેર ટુ ડ્રીમ: નાણાકીય-સામાજિક નુકસાન વખતે નિરાશ થવા કરતાં ફરી બમણાં જોશથી બેઠા થવાનો ચમત્કાર કરવો

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ એ તો હકીકત છે કે જો કોઈ રાજકીય પરિવર્તન લાવવું હોય તો તે સત્તાના શિખરે બેસેલા રાજકારણીઓ જ કરી શકે છે કારણ કે તેઓ પાસે અમર્યાદિત પૈસા, પાવર અને સત્તા હોય છે. આનો સદુપયોગ દેશની…

  • વેપાર

    ટીનમાં સતત નવ સત્રની તેજીને બ્રેક, કોપર સહિતની અમુક ધાતુમાં આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે મુખ્યત્વે કોપર, બ્રાસ, ઝિન્ક સ્લેબ અને નિકલમાં સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી સાતનો સુધારો આવ્યો હતો. જોકે, ટીનમાં સતત નવ સત્ર સુધી ભાવમાં એકતરફી તેજી રહ્યા બાદ આજે…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૮-૨-૨૦૨૪ થી તા. ૨૪-૨-૨૦૨૪ રવિવાર, માઘ સુદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૧૮મી ફેબ્ર્ાુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રોહિણી સવારે ક. ૦૯-૨૨ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં રાત્રે ક. ૨૧-૫૩ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર.શ્રી હરિજયંતી (સ્વામિનારાયણ મંદિરોમાં) લગ્ન,…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૧૮-૨-૨૦૨૪ શ્રી હરિજયંતી. ભારતીય દિનાંક ૨૯, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘસુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી કદમી રોજ…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૮-૨-૨૦૨૪ થી તા. ૨૪-૨-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મકર રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ મકરમાંથી કુંભમાં તા. ૨૦મીએ પ્રવેશે છે. બુધ શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ…

Back to top button