• તમિળનાડુમાં ફટાકડા બનાવતા કારખાનામાં સ્ફોટ થતાં ૧૦નાં મોત

    વિરુધુનનગર (તમિળનાડુ) : આ જિલ્લામાં ફટાકડા બનાવતા કારખાનામાં સ્ફોટ થતાં ચાર મહિલા સહિત દસ જણનાં મોત થયા હતા. તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને રાજ્યના બે પ્રધાનોને રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું…

  • જગદ્ગુરુ રામભદ્રાચાર્ય અને ગુલઝારને જ્ઞાનપીઠ પુરસ્કાર

    નવી દિલ્હી: ઉર્દૂ કવિ ગુલઝાર અને સંસ્કૃતના વિદ્વાન જગદ્ગુરુ રામભદ્રાચાર્યને ૫૮મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શનિવારે જાહેરાત કરાઇ હતી. ગુલઝારે હિંદી સિનેમા માટે ઘણું જ કામ કર્યું છે અને તેઓ સૌથી સારા ઉર્દૂ કવિઓમાંના એક ગણાય છે. અગાઉ, તેમને ૨૦૦૨માં સાહિત્ય…

  • યશસ્વીની આક્રમક સેન્ચુરી પછીઈજાગ્રસ્ત, ભારતને જીતવાનો મોકો

    રાજકોટ: અહીં ત્રીજી ટેસ્ટમાં શુક્રવારે ઇંગ્લૅન્ડનો ૨૯ વર્ષનો ઓપનિંગ બૅટર બેન ડકેટ બાઝબૉલની આક્રમક સ્ટાઇલમાં કરીઅરની ત્રીજી સેન્ચુરી ફટકારીને છવાઈ ગયો હતો તો ગઈ કાલનો દિવસ બાવીસ વર્ષના ભારતીય ઓપનિંગ બૅટર યશસ્વી જયસ્વાલનો હતો. તેણે પણ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી…

  • અંબાજી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવસંપન્ન : ૧૩ લાખ ભક્તોએ પરિક્રમા કરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન મા અંબેના ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન થતાં ગબ્બર તળેટી પરિક્રમા પ્રવેશ ખાતે માતાજીની પૂજા-અર્ચના કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ…

  • સાબરમતી રિવરફ્રન્ટમાં ₹ ૫,૦૦૦ કરોડનું જમીન કૌભાંડ: કૉંગ્રેસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા ૧૧ કિ.મી.ના સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટે અત્યાર સુધીમાં રૂ. ૧૮૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમલી બન્યો તે વખતે રાજ્ય સરકારે મોટાભાગની સરકારી જમીનો…

  • પારસી મરણ

    રોશન હોમી વરીઆવા તે મરહુમો પેરીન તથા હોમી વરીઆવાનાં દીકરી. તે પરવેઝ, ડેઝી તથા અરનાવાઝનાં બહેન. તે કેશમીરા પરવેઝ પોંચખાનાવાલાનાં માસીજી. તે દારા બેહરામજી ગાંધી, ડોસાં, કુમી તથા મરહુમો ફીરોઝ અને મીનુ ગાંધી તથા મરહુમો મની અને ખોરશેદનાં ભાનજી. તે…

  • હિન્દુ મરણ

    સિહોર નિવાસી હાલ કાંદીવલી શ્રી જસવંતભાઈ ધીરજલાલ મુંજપરા (ઉં.વ. ૮૩) સ્વ. ધીરજલાલ લલ્લુભાઈ મુંજપરાના સુપુત્ર. તે ધનજીભાઈ નરસિભાઈ રાણપુરા (ટંકારા)ના જમાઈ. તે ધીરજબેનના પતિ. તે મેહુલના પિતા. બિન્દીયાના સસરા. તે ધ્યાનાના દાદાજી તા. ૧૭.૨.૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈનખાંભડા નિવાસી (હાલ બોરીવલી) શ્રી રાજેન્દ્રભાઈ મણીલાલ શાહ (ઉં.વ. ૭૧) તા. ૧૫-૨-૨૪ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે કોકિલાબેનના પતિ તથા સ્વ. છત્રભુજ ભુધરદાસ શાહના જમાઈ. કેયુર, ઉર્મિના પિતાશ્રી તથા પૂજા અને તેજસકુમાર સૂર્યકાંત શાહના સસરા તથા…

  • ડેર ટુ ડ્રીમ: નાણાકીય-સામાજિક નુકસાન વખતે નિરાશ થવા કરતાં ફરી બમણાં જોશથી બેઠા થવાનો ચમત્કાર કરવો

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ એ તો હકીકત છે કે જો કોઈ રાજકીય પરિવર્તન લાવવું હોય તો તે સત્તાના શિખરે બેસેલા રાજકારણીઓ જ કરી શકે છે કારણ કે તેઓ પાસે અમર્યાદિત પૈસા, પાવર અને સત્તા હોય છે. આનો સદુપયોગ દેશની…

  • વેપાર

    ટીનમાં સતત નવ સત્રની તેજીને બ્રેક, કોપર સહિતની અમુક ધાતુમાં આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે મુખ્યત્વે કોપર, બ્રાસ, ઝિન્ક સ્લેબ અને નિકલમાં સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી સાતનો સુધારો આવ્યો હતો. જોકે, ટીનમાં સતત નવ સત્ર સુધી ભાવમાં એકતરફી તેજી રહ્યા બાદ આજે…

Back to top button