દક્ષિણ મુંબઈ, રત્નાગીરી, પાલઘર મતવિસ્તાર શિંદે જૂથને બદલે ભાજપ પાસે જશે?
મુંબઈ: શિવસેનાએ ગત વખતે જીતેલી તમામ બેઠકો મહાગઠબંધનમાં શિંદે જૂથ સાથે રહેશે તેવા જૂથના દાવા વચ્ચે, એવી અટકળો છે કે દક્ષિણ મુંબઈ, રત્નાગીરી-સિંધુદુર્ગ, પાલઘર અને અન્ય કેટલીક બેઠકો ભાજપને જશે. શિવસેનાના અરિવદ સાવંત ગયા વખતે દક્ષિણ મુંબઈથી ચૂંટાયા હતા. આ…
મુંબઈમાં શિયાળો સમાપ્ત!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ વર્ષે મુંબઈગરાને શિયાળાની કડકડતી ઠંડીનો અનુભવ કરવા મળ્યો નથી. ઠંડીની રાહ જોનારાને નિરાશ થવું પડયું છે. શિયાળાની મોસમ મુંબઈમાં લગભગ પૂરી થઈ ગઈ છે. રવિવારે દિવસ દરમિયાન સામાન્ય દિવસ કરતા પણ તાપમાન વધુ રહ્યું હતું. હવામાન…
- આમચી મુંબઈ
થાણે હોમ ઉત્સવ: ત્રીજો દિવસ થાણેમાં ઘર ખરીદવા રવિવારે લોકો પરિવાર સાથે ઊમટી પડ્યા
થાણે: ક્રેડાઇ એમસીએચઆઇ-થાણે દ્વારા યોજવામાં આવેલા ‘થાણે હોમ ઉત્સવ’ના ત્રીજા દિવસે થાણેમાં પોતાના સ્વપ્નનું ઘર ખરીદવા ઇચ્છતા લોકોની જબ્બર ભીડ જોવા મળી હતી. રવિવાર હોવાના કારણે થાણેમાં પોતાની પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક લોકો સહકુટુંબ આ એક્સ્પોમાં ઊમટ્યા હતા તથા તેમની સુવિધાઓ…
મુંબઈના ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો? ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ગેરકાયદે રીતે પાણી ખેંચવામાં આવતું હોવાને મુદ્દે તપાસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. મુંબઈમાં હાલ સેંકડો ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ ચાલી રહ્યું છે ત્યાં કથિત રીતે ગેરકાયદેસર ભૂગર્ભ જળ ખેંચવામાં આવતું હોવાની ફરિયાદ આવ્યા બાદ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન…
ખરી એનસીપી કોની?આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરે એવી શક્યતા
મુંબઇ: ચૂંટણી પંચ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ અજિત પવાર જૂથને ખરી એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) ગણાવી છે, એવામાં ચૂંટણી ચિહ્ન અને પક્ષનું નામ મેળવવા માટે શરદ પવાર જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી છે. શરદ પવારની અરજીની સુનાવણી…
કલ્યાણ-વસઈ જળ પરિવહન પ્રોજેક્ટ માટે ₹૧૧૯ કરોડ મંજૂર, રેડીઓ ક્લબ ખાતે પણ નવી જેટી બનશે
મુંબઈ: રાજ્ય સરકારે શુક્રવારે સાગર માલા પ્રોજેક્ટ હેઠળ કલ્યાણ-વસઈ જળ પરિવહન પ્રોજેક્ટ માટે ₹૧૧૯ કરોડમાં ડોમ્બિવલી, કોલશેત, મીરા-ભાયંદર અને કાલ્હેરમાં ચાર જેટીના નિર્માણ માટે મંજૂરીનો આદેશ જારી કર્યો હતો. રાજ્યએ ગેટવે ઓફ ઈન્ડિયા નજીક રેડિયો ક્લબ ખાતે નવી જેટીના નિર્માણ…
ટમેટાની આડમાં કાંદાની તસ્કરી ૮૨.૯૩ મેટ્રિક ટન કાંદા મોકલવામાં આવી રહ્યા હતા
નાગપુર: સોનાની દાણચોરી, માનવ તસ્કરી આ બધું તો આપણે સાંભળેલું છે, પણ હવે કાંદાની પણ તસ્કરી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં કસ્ટમ્સ વિભાગે મોટા પ્રમાણમાં કાંદાની થઇ રહેલી તસ્કરી પકડી પાડી હતી. કસ્ટમ્સ વિભાગે ૮૨.૯૩ મેટ્રીક ટન ગેરકાયદે…
ગેટવે ઑફ ઇન્ડિયા અને બાંદ્રામાં બૉમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી: પુણેનો ઇલેક્ટ્રિશિયન પકડાયો
મુંબઇ: પુણેના શિવાજીનગર, પિંપરી-ચિંચવડ અને પુણે રેલવે સ્ટેશન સહિત મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા અને બાંદ્રામાં બોમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી આપતો કૉલ પોલીસ ક્ધટ્રોલ રૂમને કરવા બદલ પુણેના ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિશિયનની ઓળખ પ્રવીણ પંડિત યેશી (૩૬) તરીકે થઇ…
ગુજરાતી ભાષા ભવન દ્વારા વિશ્ર્વ માતૃભાષા દિવસની કરાશે ભવ્ય ઉજવણી
મુંબઈ: કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી ભાષા ભવન અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ના બુધવારે ‘’વિશ્ર્વ માતૃભાષા દિવસની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠનાં અનુસ્નાતક ગુજરાતી વિભાગની બહેનો દ્વારા ગુજરાત પર, ગુજરાતી ભાષા પર અને ગુજરાતી સાહિત્યમાં લખાયેલી…
ચૂંટણીલક્ષી નિર્ણય કાંદાની નિકાસ પરથી પ્રતિબંધ ઉઠાવાયો
મુંબઈ: દેશમાં કાંદાની કિંમતો નિયંત્રણમાં રહે અને કાંદા નાગરિકો માટે ઉપલબ્ધ રહે એ માટે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જે હવે ઉઠાવી લેવાયો છે. ૩૧ માર્ચ સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે આ પ્રતિબંધ ઉઠાવી…