Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 518 of 928
  • નેશનલ

    હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે ૨૨૮ રસ્તાઓ, ચાર હાઇવે બંધ

    હિમવર્ષા: હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પિતી જિલ્લામાં મંગળવારે નવેસરથી હિમવર્ષા થયા બાદ તાર નેશનલ હાઈવે સહિત ઓછામાં ઓછાં ૨૨૮ રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે હિમવર્ષા બાદ કેલૉન્ગ વિસ્તારમાં હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન (એચઆરટીસી)ની બસો બરફ નીચે ઢંકાઈ ગઈ…

  • નેશનલ

    સિમેન્ટની આડશ તોડવા ખેડૂતો આખેઆખું પોકલેન મશીન જ ઉપાડી લાવ્યા!

    ઢાલ: એમએસપીની કાયદેસર બાંયધરી સહિતની તેમની વિવિધ માગણીઓને લઈને પંજાબ જિલ્લાના શંભુ સરહદી વિસ્તારમાં વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ મંગળવારે પોલીસ દ્વારા ઊભી કરવામાં આવેલી સિમેન્ટની આડશને તોડવા લાવવામાં આવેલા ઍક્સકેવેટરનો પોલીસની રબર બુલેટથી રક્ષણ મેળવવા ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો.…

  • નેશનલ

    અનુપમા સિરિયલના મશહૂર કલાકારનું કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન

    મનોરંજન ઉદ્યોગમાંથી એક માઠા સમાચાર જાણવા મળ્યા છે. ડર, બાઝીગર અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં કામ કરનાર ટેલિવિઝન ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા ઋતુરાજ કે સિંહનું નિધન થયું છે. અભિનેતાએ ૫૯ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા છે. અભિનેતા અમિત બહલે તેમના…

  • ગુજરાતમાં પાસપોર્ટનું ચલણ વધ્યું: પાંચ વર્ષમાં ૩૫ લાખથી વધુ પાસપોર્ટ ઈશ્યૂ થયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં સ્થાયી થવા, વિદેશમાં ફરવા જવા માટેના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી ૩૫.૧૩ લાખ પોસપોર્ટ ઈશ્યૂ થયેલા અને તેમાંથી ૧૦.૨૧ લાખ ગત વર્ષમાંથી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ની સરખામણીએ વર્ષ…

  • તરભના વાળીનાથ ધામમાં ૧૦ લાખ માલધારીઓ ઊમટ્યા

    ૨૨મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પધારશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લાના તરભ ખાતે આવેલા શિવધામ તીર્થધામ અખાડામાં ભવ્ય શિવમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને ગુજરાતના બીજા ક્રમના આશરે ૫૦૦ કિલોગ્રામથી પણ વધારે વજનના શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તા.…

  • ગુજરાત સાહિત્ય અકાદમીને માતૃભાષા દિવસે સ્વાયત્ત કરો: કૉંગ્રેસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:આવતીકાલે તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી ટાણે રાજકીય જંજીરોમાં જકડાયેલી ગુજરાતી સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવા માટે ગુજરાતના સાહિત્યકારો સ્વાયત્તતાની લડત લડી રહ્યા છે તેમને ટેકો જાહેર કરીને કૉંગ્રેસે અકાદમીને સ્વાયત્ત કરવાની માંગણી કરી છે. ગુજરાત પ્રદેશ…

  • મુંદરા કસ્ટમમાં દિલ્હીની કેન્દ્રીય એજન્સીની ટીમના ધામા: ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: રણપ્રદેશ કચ્છના બંદરીય મુંદરા અદાણી પોર્ટ પરના કસ્ટમ વિભાગના કમિશનરની મંગળવારે એકાએક દિલ્હીસ્થિત કેન્દ્રીય એજન્સીના ટોચના અધિકારીના વડપણ હેઠળની ટીમે ઓચિંતી મુલાકાત લેતાં ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.આ અંગે વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મુંદરા સેઝ…

  • પારસી મરણ

    જરૂ હોમી ઉદવાડીયા તે મરહુમ હોમી નવરોજી ઉદવાડીયાના ધણીયાણી. તે મરહુમો કેખશરૂ તથા ખોરશેદ રાઈટરના દીકરી. તે હોશંગ અને ખુશરૂના માતાજી. તે રશ્ના હોશંગ ઉદવાડીયા તથા જેનેટ ખુશરૂ ઉદવાડીયાના સાસુજી. તે મરહુમ દીના રાઈટરના બેન. તે મરેઝબાનના બપઈજી. (ઉં. વ.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતૠતુ),બુધવાર, તા. ૨૧-૨-૨૦૨૪, ભીષ્મ દ્વાદશી, પ્રદોષ.ભારતીય દિનાંક ૨, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૧૦મો આવાં, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી…

  • પ્રજામત

    નવીન શિક્ષણ ધોરણાનુસાર ‘એમ ફિલ’પદવી બંધ થવાનાં કારણો…છેલ્લાં ૩૦-૩૫ વર્ષોમાં એમફિલ પદવી અત્યાધિક પ્રભાવ પાડી શકી નથી. સંશોધન પરિચય એજ આ પદવીનો મુખ્ય ઉદ્દેશ હતો, જે સંશોધક બંધુ-ભગિનીઓ સાધ્ય ન કરી શકેલ. એના પછીનો ટપ્પો પીએચડીનો હતો. એમફિલ કરનારા વિદ્યાર્થીઓને…

Back to top button