- પુરુષ
તમારી જેમ તમારી પત્નીને પણ દોસ્તારો હોઈ શકે…
પ્રેમિકા કે પત્નીને મર્યાદાના પાંજરામાં પૂરવામાં કશી મર્દાનગી નથી.એની મરજી મુજબ જીવવા દે કે જોઈતી મોકળાશ આપે એ જ સાચો પુરુષ! મેલ મેટર્સ – અંકિત દેસાઈ પુરુષ માટે સાયકોલોજીકલી અમુક વાત સ્વીકારવી હંમેશાં મુશ્કેલ હોય છે. એમાંની એક છે પત્ની…
- પુરુષ
અશ્ર્વિનની અપ્રતિમ સિદ્ધિ ઉજવવાના ‘૫૦૦’ કારણો
ગ્રેમ સ્વૉન જેને ‘પ્રોફેસર ઑફ સ્પિન’ તરીકે ઓળખાવે છે એ ભારતના આ સ્પિન-રત્નએ ઘણા વિક્રમો તોડ્યા છે, ઘણા રેકૉર્ડની બરાબરી કરી છે અને કેટલાક હજી પણ તોડી શકે એમ છે સ્પોર્ટ્સમેન – સારિમ અન્ના રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા…
મહારાષ્ટ્રમાં મરાઠા માટે શિક્ષણ, નોકરીમાં દસ ટકા અનામત
‘ગુજરાતમાં ૫૯ ટકા આરક્ષણ છે, તો આપણે ત્યાં કેમ નહિ?’ મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મરાઠા લોકોને શિક્ષણ અને સરકારી નોકરીમાં દસ ટકા અનામતનો લાભ આપતો મંગળવારે રાજ્ય વિધાનસભામાં રજૂ કરેલો ખરડો સર્વાનુમતે પસાર થયો હતો. ખરડો રાજ્ય વિધાન…
હિન્દુ મરણ
ડેડાણ નિવાસી હાલ સાંતાક્રુઝ ગં.સ્વ.નિરાબેન (ઉં. વ. ૮૬) તે સ્વ. જશવંતરાય પ્રાણજીવનદાસ મહેતાના ધર્મપત્ની. તે ધીમંતભાઇ તથા ફાલ્ગુનીબેનના માતુશ્રી. તે દક્ષાબેન તથા જયંતકુમાર મહેતાના સાસુ. તે પિયરપક્ષે સ્વ.ઇચ્છાબેન પરષોત્તમદાસ પારેખના દીકરી. તે સાગર, સંજના, પાર્થ દિશાના દાદી. તે સ્વ. નવનીતલાલ,…
જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી જૈનશ્રી પ્રેમભુવનભાનુ સૂરિ સમુદાયના પ.પૂ. શ્રમણી ગણનાયક અભયશેખર સૂરિ મ.સા.ના આજ્ઞાવર્તી માતૃહૃદયા પૂ. રોહિણાશ્રીજી મ.સા.ના પરમતપસ્વી પ્રશિષ્યા પૂ. ઉજવલ્લધર્માશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સાધ્વીજી નિર્વાણ પ્રભાશ્રીજી મ.સાહેબ બા-મહારાજ (ઉં. વ. ૭૮) તા. ૧૪.૨.૨૪ના સિદ્ધવડ (પાલીતાણા) મુકામે કાળધર્મ પામેલ છે.…
૧૦ ટકા અનામત છતાં જરાંગે નારાજ
મરાઠા અનામતનું ઠીકરું ઠરશે કે વધુ તપશે? મુંબઈ: વર્ષોથી થઇ રહેલી મરાઠા અનામતની માગણી આખરે કાયદેસર ધોરણે મંજૂર થઇ અને રાજ્યમાં મરાઠા સમાજને અનામત આપવાનો ખરડો વિધાનસભાના વિશેષ સત્રમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો. જોકે, હજી પણ મામલો થાળે પડ્યો હોય…
ઘણી ખાનગી હૉસ્પિટલે આરોગ્ય વીમાની ‘કેશલેસ’ સુવિધા બંધ કરી
દરદીઓને હવે પહેલા પૈસા ભરી સારવાર કરાવવી પડશે પુણે: વીમા કંપનીઓની મનમાની અને કડક શરતો લાદી રહી હોવાથી ઘણી ખાનગી હૉસ્પિટલો દ્વારા સ્વાસ્થ્ય વીમાની કેશલેસ સુવિધા બંધ કરવામાં આવી છે. દરમિયાન જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ (જીઆઇસી) એ એક પરિપત્ર બહાર પાડ્યો…
આવતી કાલથી ડૉક્ટરોની હડતાળ: સરકારી દવાખાનાંઓની સેવા ખોરવાય એવી શક્યતા
મુંબઈ: રાજ્યમાં આરોગ્ય સેવા પર ગુરુવારે સાંજથી અસર થવાની શક્યતા છે. રાજ્યના રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આશ્ર્વાસન આપ્યા પછી પણ સરકારે તેઓની માગણી પૂરી કરી ન હોવાને કારણે આ પગલું ઉઠાવવામાં આવ્યું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.મહારાષ્ટ્ર…
મહારાષ્ટ્રના રાજ્યસભાના ઉમેદવારો બિનવિરોધ ચૂંટાયા
મુંબઈ: મહારાષ્ટ્રની છ રાજ્યસભા બેઠકોના તમામ ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ચૂંટાઇ આવ્યા છે. છ ઉમેદવારો બિનવિરોધ ચૂંટાઇ આવતા તેમને રાજ્યસભાનું સાંસદપદ મતદાન પહેલા જ મળી ગયું છે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધી રાજ્યસભાની ઉમેદવારી પાછી…
ગુરુવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર રસ્તા રોકો
પાલઘર: પાલઘર જિલ્લાના વાઢવણ ગામમાં ઊભા થઇ રહેલા વાઢવણ પોર્ટને કેન્દ્રીય પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી મળી ચૂકી છે. આ માટે હવે ચર્ચા એવી થઇ રહી છે કે આ જ મહિને આ પોર્ટનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે.…