જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી જૈનશ્રી પ્રેમભુવનભાનુ સૂરિ સમુદાયના પ.પૂ. શ્રમણી ગણનાયક અભયશેખર સૂરિ મ.સા.ના આજ્ઞાવર્તી માતૃહૃદયા પૂ. રોહિણાશ્રીજી મ.સા.ના પરમતપસ્વી પ્રશિષ્યા પૂ. ઉજવલ્લધર્માશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સાધ્વીજી નિર્વાણ પ્રભાશ્રીજી મ.સાહેબ બા-મહારાજ (ઉં. વ. ૭૮) તા. ૧૪.૨.૨૪ના સિદ્ધવડ (પાલીતાણા) મુકામે કાળધર્મ પામેલ છે.…
૧૦ ટકા અનામત છતાં જરાંગે નારાજ
મરાઠા અનામતનું ઠીકરું ઠરશે કે વધુ તપશે? મુંબઈ: વર્ષોથી થઇ રહેલી મરાઠા અનામતની માગણી આખરે કાયદેસર ધોરણે મંજૂર થઇ અને રાજ્યમાં મરાઠા સમાજને અનામત આપવાનો ખરડો વિધાનસભાના વિશેષ સત્રમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો. જોકે, હજી પણ મામલો થાળે પડ્યો હોય…
ઘણી ખાનગી હૉસ્પિટલે આરોગ્ય વીમાની ‘કેશલેસ’ સુવિધા બંધ કરી
દરદીઓને હવે પહેલા પૈસા ભરી સારવાર કરાવવી પડશે પુણે: વીમા કંપનીઓની મનમાની અને કડક શરતો લાદી રહી હોવાથી ઘણી ખાનગી હૉસ્પિટલો દ્વારા સ્વાસ્થ્ય વીમાની કેશલેસ સુવિધા બંધ કરવામાં આવી છે. દરમિયાન જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ (જીઆઇસી) એ એક પરિપત્ર બહાર પાડ્યો…
આવતી કાલથી ડૉક્ટરોની હડતાળ: સરકારી દવાખાનાંઓની સેવા ખોરવાય એવી શક્યતા
મુંબઈ: રાજ્યમાં આરોગ્ય સેવા પર ગુરુવારે સાંજથી અસર થવાની શક્યતા છે. રાજ્યના રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આશ્ર્વાસન આપ્યા પછી પણ સરકારે તેઓની માગણી પૂરી કરી ન હોવાને કારણે આ પગલું ઉઠાવવામાં આવ્યું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.મહારાષ્ટ્ર…
મહારાષ્ટ્રના રાજ્યસભાના ઉમેદવારો બિનવિરોધ ચૂંટાયા
મુંબઈ: મહારાષ્ટ્રની છ રાજ્યસભા બેઠકોના તમામ ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ચૂંટાઇ આવ્યા છે. છ ઉમેદવારો બિનવિરોધ ચૂંટાઇ આવતા તેમને રાજ્યસભાનું સાંસદપદ મતદાન પહેલા જ મળી ગયું છે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધી રાજ્યસભાની ઉમેદવારી પાછી…
ગુરુવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર રસ્તા રોકો
પાલઘર: પાલઘર જિલ્લાના વાઢવણ ગામમાં ઊભા થઇ રહેલા વાઢવણ પોર્ટને કેન્દ્રીય પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી મળી ચૂકી છે. આ માટે હવે ચર્ચા એવી થઇ રહી છે કે આ જ મહિને આ પોર્ટનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે.…
કાંદાની નિકાસનો પ્રતિબંધ ૩૧ માર્ચ સુધી: કેન્દ્રીય સચિવની સ્પષ્ટતા
મુંબઈ: રાજકીય પક્ષો અને ખેડૂતોની કાંદાના નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માગને લીધે મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંઘે આનો વિરોધ કર્યો હતો. જેને પગલે નાશિક જિલ્લામાં કાંદાની હરાજી અટકાવી દેવામાં આવી હતી. કાંદાની નિકાસ પર પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યા હોવાના…
વાનખેડે, પરદેશી સહિતના ‘બાબુ’ઓ લોકસભાની ચૂંટણી લડવા ઉત્સુક
મુંબઈ: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે એ વાતાવરણમાં ઉમેદવારી (ટિકિટ) મેળવવા કોશિશ, દોડાદોડી, પેંતરાબાજી શરૂ થાય એ સ્વાભાવિક છે. લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં ફરજ બજાવી ચૂકેલા ચાર સરકારી અધિકારીઓ (બાબુઓ)એ ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં પ્રવેશ મેળવવા તખ્તો ગોઠવી દીધો…
થાણે-મુલુંડ વચ્ચે વોટર ટનલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્ષો જૂની અને જર્જરીત થઈ ગયેલી પાણીની પાઈપલાઈનમાં વારંવાર પડતા ભંગાણને કારણે લાખો લિટર પાણી વેડફાઈ જતું હોય છે. તેથી જૂની પાણીની પાઈપલાઈનને સ્થાને પાલિકા હવે પૂર્વ ઉપનગરમાં થાણેના યેવઈ, કશેલી અને મુલુંડ વચ્ચે વોટર ટનલ બાંધવાની…
હવે કલ્યાણથી સીધી નવી મુંબઈ દોડશે લોકલ
આકાર લઇ રહ્યો છે ₹ ૪૬૭ કરોડનો કલવા-ઐરોલી એલિવેટેડ લોકલ કોરિડોર મુંબઈ: મુંબઈમાં ઉપનગરોની વચ્ચે સીધાં જોડાણને લઇને અનેક પ્રોજેક્ટ પર ગતિપૂર્ણ કાર્ય થઇ રહ્યું છે. લોકલ ટ્રેનના માધ્યમથી કલ્યાણ-ડોંબિવલીને સીધા નવી મુંબઈને જોડનારા ઘણા સમયથી રાહ જોવાતી હતી એ…