• જૈન મરણ

    ગોહીલવાડ દશાશ્રીમાળી દેરાવાસી જૈનથોરડી નિવાસી હાલ અમેરીકા (લૉસ એન્જેલસ) સ્વ. ફુલચંદ વીરચંદ સોલંકીના પુત્ર. મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૦) ૬-૨-૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સોનીયા તથા શબ્રીનાના પિતા તથા સ્વ. માધવજીભાઈ, સ્વ. લક્ષ્મીચંદભાઈ, સ્વ. રમણીકલાલભાઈ, સ્વ. કંચનબેન ભાવચંદભાઈ મહેતા અને…

  • હિન્દુ મરણ

    દેસાઈ સઈ સુતારગામ સોનગઢ, હાલ નાલાસોપારા સુરેશભાઈ બચુભાઈ ડાભીના ધર્મપત્ની અ. સૌ. રમાબેન (ઉં. વ. ૬૦) ૧૮-૨-૨૪ રવિવારના રામચરણ પામેલ છે. તે ભાવેશ, રાજેશ, હેતલ વિરલકુમાર વાઘેલાના માતુશ્રી. મેઘનાબેનના સાસુ. તે પ્રથમ, રૂદ્ર, હિયાના દાદી. તે જયંતીભાઈ, જગદીશભાઈ, સ્વ. નલીનભાઈ,…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર, તા. ૨૨-૨-૨૦૨૪, ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગભારતીય દિનાંક ૩, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી…

  • સ્પોર્ટસ

    રાંચીમાં આતંકવાદીની ધમકી પછી ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ માટેની સલામતી વધુ કડક બનાવાઈ

    રાંચીમાં પ્રૅક્ટિસ સેશન વખતે રોહિત શર્મા. (પીટીઆઈ) રાંચી: ઝારખંડના પાટનગર રાંચીમાં શુક્રવારે શરૂ થનારી શ્રેણીની ચોથી ટેસ્ટ માટેની સલામતી વ્યવસ્થા કંઈક ખાસ છે, કારણકે અમેરિકા-સ્થિત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુમે આ મૅચને ખોરવી નાખવાની ધમકી આપી છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલય માટે પન્નુમ…

  • સ્પોર્ટસ

    વિરાટ-અનુષ્કાના પુત્રના નામ ‘અકાય’નો અર્થ શું થાય છે જાણો છો?

    ઇન્સ્ટાગ્રામ પરની કોહલીની જાહેરાતને ૪૦ લાખ જેટલા લાઇક્સ મળ્યા નવી દિલ્હી: વિરાટ કોહલી અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાએ મંગળવારે રાત્રે તેમના બીજા બાળકનો જન્મ થયો હોવાની જાહેરાત કરી હતી અને સેલિબ્રિટી દંપતીને સોશિયલ મીડિયા પર ગણતરીના સમયમાં લાખો લાઇક્સ મળ્યા હતા,…

  • રણજી ટ્રોફી જીતનાર ટીમના દરેક ખેલાડીને એક કરોડ રૂપિયા અને બીએમડબ્લ્યૂ કારના ઇનામની ઑફર

    હૈદરાબાદ: ક્રિકેટ હવે થોડા વર્ષોથી પૈસાનો ખેલ થઈ ગઈ છે. આઇપીએલમાં મોટા ભાગના પ્લેયરો એક સીઝન રમવાના કરોડો રૂપિયા કમાય છે તેમ જ મૉડલિંગથી અને આંતરરાષ્ટ્રીય મૅચો રમીને પણ બીજી ધીકતી કમાણી કરી લેતા હોય છે.ખેલાડીઓને નવા-નવા પ્રકારે ઇનામની ઑફર…

  • સ્પોર્ટસ

    આંધ્ર પ્રદેશના બૅટરે છ બૉલમાં ફટકારી દીધા છ છગ્ગા!

    કડપ્પા: ક્રિકેટના મેદાન પર ઘણી વાર એવા કિસ્સા બનતા હોય છે જે ક્રિકેટપ્રેમીઓને આશ્ર્ચર્યમાં મૂકી દેતા હોય છે અને એ ક્ષણો ફૅન્સના દિલમાં વસીને યાદગાર બની જતી હોય છે. ક્રિકેટ અનિશ્ર્ચિતતાની રમત હોવાથી કેટલીક મૅચમાં પોતે સાક્ષી ન બન્યા હોવાના…

  • ભાગ્યશાળી છે એ ઉમ્મત જે સબક ગ્રહણ કરે છે

    મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી હઝરત અલી સાહેબના ખુત્બા (ધાર્મિક પ્રવચન)માં આપ અલી અલૈયહિ સલ્લામ ફરમાવો છો કે- તમામ વખાણ એ અલ્લાહ માટે છે જે એના સામર્થ્યની દૃષ્ટિએ આલિશાન છે અને બક્ષિસની દૃષ્ટિએ નિકટ છે. પ્રત્યેક નફો કે વધારો આપનારો…

  • એકસ્ટ્રા અફેર

    ચંડીગઢમાં મેયરની ચૂંટણીનો વિવાદ: સુપ્રીમે લાજ રાખી

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ પહેલાં કૉંગ્રેસ જે રીતે સત્તા માટે કશું પણ કરતાં ખચકાતી નહોતી એ રીતે હવે ભાજપ પણ યેનકેન પ્રકારેણ સત્તાં હાંસલ કરવાની માનસિકતા ધરાવે છે. સામ, દામ, દંડ, ભેદ એમ કોઈ પણ રસ્તે સત્તા હાંસલ કરવી…

  • વેપાર

    સ્ટાન્ડર્ડ સોનું ₹ ૬૨,૦૦૦ની ઉપર, ચાંદીની વધુ ચમક ઝાંખી પડી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના મિનટ્સની જાહેરાત અગાઉ જીઓપોલિટિકલ અનિશ્ર્ચિતતાને કારણે હેજ ફંડો ફરી સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરફ વળ્યાં હોવાથી આંતરરાષ્ટ્રીય બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. દેશાવરોમાં પણ બંને કિંમતી ધાતુના ભાવમાં સુધારો હતો. જોકે, સ્થાનિક…

Back to top button