Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 513 of 928
  • નેશનલ

    પદ્મવિભૂષણ વકીલ ફલી નરીમાનનું અવસાન

    નવી દિલ્હી: ભારતના જાણીતા ન્યાયશાસ્ત્રી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી સામ નરીમાનનું બુધવારે નવી દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ ૯૫ વર્ષના હતા. વરિષ્ઠ વકીલ નરીમાન હ્રદય સંબંધી સમસ્યાઓ સહિત અનેક બિમારીઓથી પીડાતા હતા. તેમની સાત દાયકાની કાયદાકીય કારકિર્દી દરમિયાન…

  • ભારત-ગ્રીસ વચ્ચે વેપાર, સંરક્ષણના કરાર

    નવી દિલ્હી: ભારત અને ગ્રીસ વચ્ચે બુધવારે વેપાર અને સંરક્ષણ ક્ષેત્ર કરાર થયા હતા.બંને દેશે મિલિટરી હાર્ડવેઅર ક્ષેત્રે સહઉત્પાદન તેમ જ સહવિકાસની સહમતી દર્શાવી હતી.ભારતની બે દિવસની મુલાકાતે આવેલા ગ્રીકના વડા પ્રધાન ક્યારિઆકોસ મિત્સોટેકિસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી…

  • ભારતને રશિયાના યુદ્ધથી મોટો લાભ

    અબજો ડૉલરના તેલ ઉત્પાદનોની નિકાસ કરી નવી દિલ્હી: એક યુરોપિયન થિંક-ટેન્કે જણાવ્યું હતું કે જી-૭ના નેતૃત્વ હેઠળના ગઠબંધન દેશોમાં ભારતની તેલ ઉત્પાદનોની નિકાસનો એક તૃતીયાંશ ભાગ રશિયન ક્રૂડમાંથી મેળવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભાગીદાર…

  • મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે

    નવી દિલ્હી: મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ-યુજી’ પાંચમી મેએ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે એવી જાહેરાત નેશનલ ટૅસ્ટિંગ એજન્સી (એનટીએ)એ બુધવારે કરી હતી.‘નીટ’ આપવા માગતા ઉમેદવારો પાસેથી એનટીએને એ જાણ કરતી વિનંતી મળી હતી કે પરીક્ષા અંગેના બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પરીક્ષા…

  • નૈરોબીમાં કચ્છીની હત્યા: મૃતદેહને તેજાબમાં ઓગાળી દીધો

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:કચ્છીઓની વ્યાપક વસ્તી ધરાવતા આફ્રિકા ખંડના દેશ કેન્યાના પાટનગર નૈરોબી નજીક બળદિયા ગામના મિત્રએ જ નારાયણપરના મિત્રની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા તેના મૃતદેહને તેજાબ જેવા જલદ રસાયણમાં ઓગાળી દેતા આ ઘૃણાસ્પદ હત્યાકાંડે કચ્છની પટેલ ચોવીસી સહિત દેશ-વિદેશ…

  • સુરતની મોડલ તાનિયાસિંહના આપઘાત કેસમાં આઇપીએલ ક્રિકેટરને પોલીસનું તેડું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેરના વેસુમાં રહેતી મોડલ તાનિયાએ આપઘાત કરી લીધો હતો. મોડલના આપઘાત કેસમાં પોલીસે પાંચ જેટલા લોકોના નિવેદન લીધા હતા. મોડલ સાથે મિત્રતા ધરાવતા આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માને પણ વેસુ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું…

  • અમદાવાદીઓને ડબલ સિઝન નડી: કમળાના ૧૯૦ નવા કેસ નોંધાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં ઝાડા-ઊલટી, કોલેરા, કમળો અને ટાઈફોઈડ જેવા રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ વર્ષના પ્રથમ પ૦ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના ૧૦૦૦ કરતા વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. શહેરમાં પાણીજન્ય રોગચાળા ઉપરાંત જીવલેણ માનવામાં આવતા ડેન્ગયૂના કેસ…

  • અમદાવાદના ૧૩૫ વર્ષ જૂના લક્કડિયા પુલને ₹ ૨૭ કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરની આગવી ઓળખ ગણાતા ૧૩૫ વર્ષ જૂના લક્કડિયા પુલ એટલે કે એલિસબ્રિજને નવાં રંગરૂપ આપી તેને વધુ સોહામણો કરવાની દિશામાં મનપા સત્તાવાળાઓ દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે. એલિસબ્રિજને વધુ ૫૦ વર્ષ સુધીની મજબૂતી આપવા માટે તંત્ર ગંભીર…

  • કેવડિયાના સફારી પાર્કમાં લાખો રૂપિયા ખર્ચીને વિદેશથી લવાયેલાં ૩૮ પ્રાણીનાં મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નર્મદા જિલ્લાના કેવડિયાસ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટીની શોભા વધારવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકારે દેશ-વિદેશમાંથી ૨૯૫ જેટલા પ્રાણીઓ લાવીને સફારી પાર્કમાં મુક્ત કર્યા હતા, પરંતુ આબોહવા અને નવી જગ્યા માફક નહીં આવતાં ૩૮ જેટલા પ્રાણીઓનાં મોત થયાં…

  • પારસી મરણ

    લીલી કેરસી મરોલીયા તે મરહુમ કેરસી રતનશાહ મરોલીયાના ધનીયાની. તે મરહુમો દોલત તથા ફરામરોઝ કબીરના દીકરી. તે મહાઝવીર કુરૂશ પટેલ તથા સનોબર શહારૂખ મરોલીયાના માતાજી. તે કુરૂશ દારા પટેલ તથા શહારૂખ શાપુર મરોલીયાના સાસુજી. તે ગોદરેજ તથા મરહુમો જોલી બેજન…

Back to top button