નૈરોબીમાં કચ્છીની હત્યા: મૃતદેહને તેજાબમાં ઓગાળી દીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:કચ્છીઓની વ્યાપક વસ્તી ધરાવતા આફ્રિકા ખંડના દેશ કેન્યાના પાટનગર નૈરોબી નજીક બળદિયા ગામના મિત્રએ જ નારાયણપરના મિત્રની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા તેના મૃતદેહને તેજાબ જેવા જલદ રસાયણમાં ઓગાળી દેતા આ ઘૃણાસ્પદ હત્યાકાંડે કચ્છની પટેલ ચોવીસી સહિત દેશ-વિદેશ…
સુરતની મોડલ તાનિયાસિંહના આપઘાત કેસમાં આઇપીએલ ક્રિકેટરને પોલીસનું તેડું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેરના વેસુમાં રહેતી મોડલ તાનિયાએ આપઘાત કરી લીધો હતો. મોડલના આપઘાત કેસમાં પોલીસે પાંચ જેટલા લોકોના નિવેદન લીધા હતા. મોડલ સાથે મિત્રતા ધરાવતા આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માને પણ વેસુ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું…
અમદાવાદીઓને ડબલ સિઝન નડી: કમળાના ૧૯૦ નવા કેસ નોંધાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં ઝાડા-ઊલટી, કોલેરા, કમળો અને ટાઈફોઈડ જેવા રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ વર્ષના પ્રથમ પ૦ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના ૧૦૦૦ કરતા વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. શહેરમાં પાણીજન્ય રોગચાળા ઉપરાંત જીવલેણ માનવામાં આવતા ડેન્ગયૂના કેસ…
અમદાવાદના ૧૩૫ વર્ષ જૂના લક્કડિયા પુલને ₹ ૨૭ કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરની આગવી ઓળખ ગણાતા ૧૩૫ વર્ષ જૂના લક્કડિયા પુલ એટલે કે એલિસબ્રિજને નવાં રંગરૂપ આપી તેને વધુ સોહામણો કરવાની દિશામાં મનપા સત્તાવાળાઓ દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે. એલિસબ્રિજને વધુ ૫૦ વર્ષ સુધીની મજબૂતી આપવા માટે તંત્ર ગંભીર…
કેવડિયાના સફારી પાર્કમાં લાખો રૂપિયા ખર્ચીને વિદેશથી લવાયેલાં ૩૮ પ્રાણીનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નર્મદા જિલ્લાના કેવડિયાસ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટીની શોભા વધારવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકારે દેશ-વિદેશમાંથી ૨૯૫ જેટલા પ્રાણીઓ લાવીને સફારી પાર્કમાં મુક્ત કર્યા હતા, પરંતુ આબોહવા અને નવી જગ્યા માફક નહીં આવતાં ૩૮ જેટલા પ્રાણીઓનાં મોત થયાં…
પારસી મરણ
લીલી કેરસી મરોલીયા તે મરહુમ કેરસી રતનશાહ મરોલીયાના ધનીયાની. તે મરહુમો દોલત તથા ફરામરોઝ કબીરના દીકરી. તે મહાઝવીર કુરૂશ પટેલ તથા સનોબર શહારૂખ મરોલીયાના માતાજી. તે કુરૂશ દારા પટેલ તથા શહારૂખ શાપુર મરોલીયાના સાસુજી. તે ગોદરેજ તથા મરહુમો જોલી બેજન…
જૈન મરણ
ગોહીલવાડ દશાશ્રીમાળી દેરાવાસી જૈનથોરડી નિવાસી હાલ અમેરીકા (લૉસ એન્જેલસ) સ્વ. ફુલચંદ વીરચંદ સોલંકીના પુત્ર. મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૦) ૬-૨-૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સોનીયા તથા શબ્રીનાના પિતા તથા સ્વ. માધવજીભાઈ, સ્વ. લક્ષ્મીચંદભાઈ, સ્વ. રમણીકલાલભાઈ, સ્વ. કંચનબેન ભાવચંદભાઈ મહેતા અને…
હિન્દુ મરણ
દેસાઈ સઈ સુતારગામ સોનગઢ, હાલ નાલાસોપારા સુરેશભાઈ બચુભાઈ ડાભીના ધર્મપત્ની અ. સૌ. રમાબેન (ઉં. વ. ૬૦) ૧૮-૨-૨૪ રવિવારના રામચરણ પામેલ છે. તે ભાવેશ, રાજેશ, હેતલ વિરલકુમાર વાઘેલાના માતુશ્રી. મેઘનાબેનના સાસુ. તે પ્રથમ, રૂદ્ર, હિયાના દાદી. તે જયંતીભાઈ, જગદીશભાઈ, સ્વ. નલીનભાઈ,…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર, તા. ૨૨-૨-૨૦૨૪, ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગભારતીય દિનાંક ૩, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી…
- સ્પોર્ટસ
રાંચીમાં આતંકવાદીની ધમકી પછી ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ માટેની સલામતી વધુ કડક બનાવાઈ
રાંચીમાં પ્રૅક્ટિસ સેશન વખતે રોહિત શર્મા. (પીટીઆઈ) રાંચી: ઝારખંડના પાટનગર રાંચીમાં શુક્રવારે શરૂ થનારી શ્રેણીની ચોથી ટેસ્ટ માટેની સલામતી વ્યવસ્થા કંઈક ખાસ છે, કારણકે અમેરિકા-સ્થિત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુમે આ મૅચને ખોરવી નાખવાની ધમકી આપી છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલય માટે પન્નુમ…