- નેશનલ

ખેડૂતોનું આંદોલન ફરી હિંસક બન્યું: એકનું મોત, ચળવળ મોકૂફ
હિંસા: પટિયાલા જિલ્લામાં પંજાબ-હરિયાણા શંભુ અને ખાનૌરી સરહદ નજીક આંદોલન કરી રહેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે બુધવારે તેમના પર અશ્રુવાયુ છોડ્યો હતો. (એજન્સી) ચંડીગઢ: પંજાબના શંભુ અને ખાનૌરી સરહદી વિસ્તારમાં બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો…
- નેશનલ

રેડિયોની દુનિયાના અવાજના જાદુગર અમીન સયાનીનું નિધન
મુંબઇ : લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ગીતમાલાના પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું મંગળવારે અવસાન થયું હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.તેમના પુત્ર રાજિલ સયાનીએ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અમીન સયાનીનું મંગળવારે હૃદયરોગના હુમલાથી મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ ૯૧ વર્ષના હતા.રેડિયો સિલોન…
- નેશનલ

પદ્મવિભૂષણ વકીલ ફલી નરીમાનનું અવસાન
નવી દિલ્હી: ભારતના જાણીતા ન્યાયશાસ્ત્રી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી સામ નરીમાનનું બુધવારે નવી દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ ૯૫ વર્ષના હતા. વરિષ્ઠ વકીલ નરીમાન હ્રદય સંબંધી સમસ્યાઓ સહિત અનેક બિમારીઓથી પીડાતા હતા. તેમની સાત દાયકાની કાયદાકીય કારકિર્દી દરમિયાન…
ભારત-ગ્રીસ વચ્ચે વેપાર, સંરક્ષણના કરાર
નવી દિલ્હી: ભારત અને ગ્રીસ વચ્ચે બુધવારે વેપાર અને સંરક્ષણ ક્ષેત્ર કરાર થયા હતા.બંને દેશે મિલિટરી હાર્ડવેઅર ક્ષેત્રે સહઉત્પાદન તેમ જ સહવિકાસની સહમતી દર્શાવી હતી.ભારતની બે દિવસની મુલાકાતે આવેલા ગ્રીકના વડા પ્રધાન ક્યારિઆકોસ મિત્સોટેકિસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી…
ભારતને રશિયાના યુદ્ધથી મોટો લાભ
અબજો ડૉલરના તેલ ઉત્પાદનોની નિકાસ કરી નવી દિલ્હી: એક યુરોપિયન થિંક-ટેન્કે જણાવ્યું હતું કે જી-૭ના નેતૃત્વ હેઠળના ગઠબંધન દેશોમાં ભારતની તેલ ઉત્પાદનોની નિકાસનો એક તૃતીયાંશ ભાગ રશિયન ક્રૂડમાંથી મેળવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભાગીદાર…
મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે
નવી દિલ્હી: મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ-યુજી’ પાંચમી મેએ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે એવી જાહેરાત નેશનલ ટૅસ્ટિંગ એજન્સી (એનટીએ)એ બુધવારે કરી હતી.‘નીટ’ આપવા માગતા ઉમેદવારો પાસેથી એનટીએને એ જાણ કરતી વિનંતી મળી હતી કે પરીક્ષા અંગેના બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પરીક્ષા…
નૈરોબીમાં કચ્છીની હત્યા: મૃતદેહને તેજાબમાં ઓગાળી દીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:કચ્છીઓની વ્યાપક વસ્તી ધરાવતા આફ્રિકા ખંડના દેશ કેન્યાના પાટનગર નૈરોબી નજીક બળદિયા ગામના મિત્રએ જ નારાયણપરના મિત્રની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા તેના મૃતદેહને તેજાબ જેવા જલદ રસાયણમાં ઓગાળી દેતા આ ઘૃણાસ્પદ હત્યાકાંડે કચ્છની પટેલ ચોવીસી સહિત દેશ-વિદેશ…
સુરતની મોડલ તાનિયાસિંહના આપઘાત કેસમાં આઇપીએલ ક્રિકેટરને પોલીસનું તેડું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેરના વેસુમાં રહેતી મોડલ તાનિયાએ આપઘાત કરી લીધો હતો. મોડલના આપઘાત કેસમાં પોલીસે પાંચ જેટલા લોકોના નિવેદન લીધા હતા. મોડલ સાથે મિત્રતા ધરાવતા આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માને પણ વેસુ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું…
અમદાવાદીઓને ડબલ સિઝન નડી: કમળાના ૧૯૦ નવા કેસ નોંધાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં ઝાડા-ઊલટી, કોલેરા, કમળો અને ટાઈફોઈડ જેવા રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ વર્ષના પ્રથમ પ૦ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના ૧૦૦૦ કરતા વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. શહેરમાં પાણીજન્ય રોગચાળા ઉપરાંત જીવલેણ માનવામાં આવતા ડેન્ગયૂના કેસ…
અમદાવાદના ૧૩૫ વર્ષ જૂના લક્કડિયા પુલને ₹ ૨૭ કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરની આગવી ઓળખ ગણાતા ૧૩૫ વર્ષ જૂના લક્કડિયા પુલ એટલે કે એલિસબ્રિજને નવાં રંગરૂપ આપી તેને વધુ સોહામણો કરવાની દિશામાં મનપા સત્તાવાળાઓ દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે. એલિસબ્રિજને વધુ ૫૦ વર્ષ સુધીની મજબૂતી આપવા માટે તંત્ર ગંભીર…


