દાહોદમાં નકલી કચેરી કૌભાંડ પોલીસે પ્રાયોજના વહીવટદારની ધરપકડ: કુલ ૧૪ આરોપી ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદ પોલીસે નકરી કચેરી કૌભાંડમાં વધુ એક પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યાની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આ પહેલા ૧૩ આરોપીની ધરપકડ કરી હતી. ૧૩૦ જેટલા બેન્ક એકાઉન્ટ શોધી કાઢ્યા હતા અને તેમાંથી ૭૦ એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યા…
ગાંધીનગરના કોબા-રાયસણ રૂટ પર મેટ્રો ટ્રેનનું પ્રિ-ટ્રાયલ રન શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મોટેરાથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેન સર્વિસનાં બીજા ફેઝની કામગીરીની પૂર્ણતાની ઘડીઓ ગણાઈ રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેનાં ભાગરૂપે ગાંધીનગરનાં ૩૨ કરોડના ખર્ચે…
એસટી નિગમ હવે નિવૃત્ત ડ્રાઇવરની ભરતી કરી બસ ચલાવશે
યુવા ડ્રાઇવરોની પૂરી ભરતી થતી નથી (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા નિવૃત્ત થયેલા ડ્રાઇવરોની ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે. અંદાજે ૧૦૦૦ જેટલા નિવૃત્ત એસટી ડ્રાઇવરોની ભરતી કરવામાં આવશે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩માં ૩૦૦૦થી…
ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી નવી બીએસ ડિગ્રી શરૂ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત એક નવી ડિગ્રી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ લેવલે માંગ વધતા બેચલર ઓફ સાયન્સ (બીએસ)ની નવી ડિગ્રીની શરૂઆત કરવામાં આવશે અને નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.…
બિલ પાસ કરાવવા ₹ ૫૦,૦૦૦ની લાંચ લેવા પ્રકરણે પશ્ર્ચિમ રેલવેના અધિકારીની સીબીઆઈ દ્વારા ધરપકડ
નવી દિલ્હી/મુંબઈ: રેલવેમાં ગૂડસના સપ્લાય કરનારી કંપની પાસેથી બિલ પાસ કરાવવાના બદલે લાંચ લેવાના કિસ્સાનો તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત પશ્ર્ચિમ રેલવેના ડીઆરએમ (ડિવિઝનલ રેલવે મેનેજર)ની ઓફિસના એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચારનો કિસ્સો બન્યો હતો. એક કંપની દ્વારા વેસ્ટર્ન રેલવેને…
પારસી મરણ
પીલુ એસાદવાસ્તર સિગંપોરીયા તે એસાદવાસ્તર રૂસ્તમજી સિગંપોરીયાના ધણિયાની. તે દેલનાઝ સિગંપોરીયા તથા જેરાઝ સિગંપોરીયાના માતાજી. તે મરહુમો ધન તથા બહાદુર મેધોરાના દીકરી. તે દેલશાદ જે. સિગંપોરીયાના સાસુજી. તે મરહુમો દીનામાય તથા રૂસ્તમજી સિગંપોરીયાના વહુ. તે રોશની બી. સિગંપોરીયા તથા રૂસી…
હિન્દુ મરણ
કપોળજાફરાબાદવાળા અંધેરી હાલ અમેરિકા સ્વ. ઇન્દુબેન ચંપકલાલ જુઠાલાલ મહેતાના સુપુત્ર સંજય મહેતા (ઉં. વ. ૫૮) તે રજનીબેનના પતિ. તે સતીશભાઇ, નીતાબેન પ્રવીણકુમાર મહેતા અને જલગાવવાળા જયશ્રીબેન રાજેશભાઇ મહેતાના નાનાભાઇ. તે જિજ્ઞાબેનના દિયર. તે એકતા સિદ્ધાર્થ રામટેકેના પિતા. તે સ્વ. પુરુષોતમદાસ…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનગોંડલ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જયવંતીબેન હરિલાલ સંઘાણીના સુપુત્ર. દીપકભાઇના ધર્મપત્ની અ. સૌ. રૂપાબેન (ઉં. વ. ૫૫) તે પ્રતીક, દર્શિતના માતુશ્રી. તે અ. સૌ. પાયલના સાસુ. તે સ્વ. જયોત્સનાબેન અશોકભાઇ ગાંધી, અ. સૌ. નીતાબેન રાજેશભાઇ શેઠ તથા…
- શેર બજાર
નિફ્ટી ફરી એક નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને અથડાઇને નેગેટિવ ઝોનમાં સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નિફ્ટી ફરી એક નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને અથડાઇને નેગેટવી ઝોનમાં સરક્યો હતો. સેન્સેક્સ પણ સાથે લપસ્યો હતો. સપ્તાહના છેલ્લા દિવસે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સારા પ્રારંભ પછી નેગેટીવ ઝોનમાં લપસ્યા હતા. ખાસ કરીને, આઇટી અને…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૧૪૭નો અને ચાંદીમાં ₹ ૭૪૩નો ઘટાડો
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને હુતી બળવાખોરોએ યુકેની માલિકીના જહાજ પર હુમલો કર્યો હોવાનો દાવો કરતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિને ધ્યાનમાં લેતા આજે સોનાચાંદીના ભાવમાં આરંભિક સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ ફેડરલ રિઝર્વ દ્વારા…