Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 504 of 928
  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    ભાવનગર નિવાસી હાલ બોરીવલી મંજુલાબેન હસમુખરાય પ્રાગજીભાઇ પારેખના સુપુત્ર મનીષભાઇ (ઉં. વ. ૫૨) તે દર્શનાબેનના પતિ. સૂરજના પિતા.ભદ્રેશભાઇ અને મયંકભાઇના ભાઇ. શ્ર્વસુર પક્ષે જબલપુર નિવાસી ધીરજલાલ વીસનજી ગાલાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૬-૨-૨૪ સવારના ૧૦થી ૧૨. ઠે સર્વોદય હોલ, ડાયમંડ…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થા. જૈનહાલ સોલાપુર નિવાસી સ્વ. દલીચંદ શામજી અવલાણી તથા પદમાબેન જેતપુર નિવાસીના સુપુત્ર તથા હેમાબેનના પતિ, મહાસુખલાલ શાહના જમાઇ, સચીન તથા સારીકાના પિતાશ્રી, તન્વી તથા ઉત્સવીના દાદા તથા સાક્ષી તથા મિતના નાના સ્વ. નિતિના ભાઇનું તા. ૨૩-૨-૨૪ના અરિહંતશરણ…

  • હું અલગ છું: મુશ્કેલીઓથી ડરશો તો લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકો

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આપણે બધા પણ લાઇફમાં આ અનુભવી ચૂકયા છીએ અને આજે પણ સ્કૂલમાં હર એક વિદ્યાર્થીને એક વખત તો એ પ્રશ્ર્ન ટીચર જરૂર પૂછે છે કે તે જિંદગીમાં મોટો થઇને એ શું બનવા માગે છે, અને…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૫-૨-૨૦૨૪ થી તા. ૨-૩-૨૦૨૪૪ રવિવાર, માઘ વદ-૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨૫મી ફેબ્ર્ાુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૩ સુધી (તા. ૨૬), પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, ગુરુ પ્રતિપદા, ગાણગાપુર યાત્રા. સામાન્ય…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૨૫-૨-૨૦૨૪ ભારતીય દિનાંક ૬, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૧૪મો ગોશ,…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૫-૨-૨૦૨૪ થી તા. ૨-૩-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ કુંભ રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. મંગળ શીઘ્ર ગતિએ મકર રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે.…

  • ઉત્સવ

    આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર,કોક લાખ દેતા ના મળે તો કોક ટકાના તેર

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી બોલાતી ભાષા જેમ માણસના વ્યક્તિત્વનો પરિચય આપે છે એમ લખાતી ભાષા વ્યક્તિના જ્ઞાનનો – સમજણનો પરિચય આપે છે. સુભાષિત કે કાવ્ય પંક્તિઓમાં માનવ સ્વભાવનું પ્રતિબિંબ નજરે પડતું હોય છે. અરીસાની ગરજ સારે એ ઊજળું સાહિત્ય…

  • ઉત્સવ

    ખેડૂતોએ વારંવાર કેમ આંદોલન કરવું પડે છે?

    આ સમસ્યાનો ઉકેલ શું છે….ખેડૂતો જે માગણી કરી રહ્યા છે એનાથી વેપારીઓ – ઉદ્યોગપતિઓ નારાજ થશે એવો ડર કેન્દ્ર સરકારને પજવે છે..? કવર સ્ટોરી -વિજય વ્યાસ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) અંગે કાયદો બનાવવાની માગણીઓ સહિતના મુદ્દે ખેડૂત સંગઠનો ફરી મેદાનમાં…

  • ઉત્સવ

    ગુલઝારને ‘જ્ઞાનપીઠ’ મળ્યો ને તે ‘સંપૂર્ણ’ થઇ ગયો !

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી દેશનું સૌથી જૂનું અને સૌથી શ્રેષ્ઠ સાહિત્યિક સન્માન, ભારતીય જ્ઞાનપીઠ, આ વર્ષે ગીતકાર, કવિ, ફિલ્મ નિર્દેશક ગુલઝારને ઉર્દૂ ભાષામાં ઉત્કૃષ્ઠ કામ કરવા બદલ આપવામાં આવ્યું છે(સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્યની સંસ્કૃત ભાષામાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ આ…

Back to top button