વડા પ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ₹ ૪૮,૦૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં બે દિવસના અંતરાલ બાદ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે રવિવારે વડા પ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છના રૂ ૪૮,૦૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. રાજકોટમાં વડા પ્રધાનનો રોડ શો યોજાશે, ત્યારબાદ જાહેર…
ગુજરાતમાં કૉંગ્રેસનું ૨૪ અને આપનું બે બેઠકો પર ગઠબંધન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આપ અને કૉંગ્રેસ વચ્ચે બેઠકો ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સ્તર પર દિલ્હીમાં આપ અને કૉંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફન્સ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં ૨૪ બેઠકો પર કૉંગ્રેસ અને બે બેઠકો…
ગુજરાતમાં “આંધળા અને લંગડા ભેગા થયા: કૉંગ્રેસ-આપ ગઠબંધન પર પાટીલનો પ્રહાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોમાંથી ભાવનગર અને ભરૂચ એમ બે બેઠકો કૉંગ્રેસે આમ આદમી પાર્ટીને ફાળવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આકરી પ્રતિક્રિયા આપીને કૉંગ્રેસ અને આપને આંધળા અને લંગડા જેવો શબ્દોથી નવાજ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ અને આપ…
ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર ચમત્કાર કરશે?
ભાજપ અહીં ૩૫ વર્ષથી સતત જીતે છે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અનેક જિલ્લાનો પ્રવાસ ખેડી રહ્યા છે. આપ અને કૉંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં…
અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની તળાવો જોડવાની યોજના નિષ્ફળ: કૉંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવે છે પરંતુ મોટાભાગના ઓક્સિજનોની સ્થિતિ અત્યંત બંદતર છે એક ઓક્સિજન પાર્કમાં છાણા મૂકવામાં આવે છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ તળાવ લીન્કીંગ યોજના પણ નિષ્ફળ નીવડી છે…
સુરત-દુબઈ ફ્લાઈટ શરૂ: પ્રથમ દિવસે પ્લેનનું સ્વાગત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ- સુરત – દુબઈની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ છે. સુરતથી દુબઇની ૧૮૯ બેઠકો પૈકી ૧૮૩ બેઠકો પેક થઈ ગઈ હતી. જ્યારે આ ફ્લાઇટ દુબઈથી સુરત આવી…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ભાવનગર નિવાસી હાલ બોરીવલી મંજુલાબેન હસમુખરાય પ્રાગજીભાઇ પારેખના સુપુત્ર મનીષભાઇ (ઉં. વ. ૫૨) તે દર્શનાબેનના પતિ. સૂરજના પિતા.ભદ્રેશભાઇ અને મયંકભાઇના ભાઇ. શ્ર્વસુર પક્ષે જબલપુર નિવાસી ધીરજલાલ વીસનજી ગાલાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૬-૨-૨૪ સવારના ૧૦થી ૧૨. ઠે સર્વોદય હોલ, ડાયમંડ…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનહાલ સોલાપુર નિવાસી સ્વ. દલીચંદ શામજી અવલાણી તથા પદમાબેન જેતપુર નિવાસીના સુપુત્ર તથા હેમાબેનના પતિ, મહાસુખલાલ શાહના જમાઇ, સચીન તથા સારીકાના પિતાશ્રી, તન્વી તથા ઉત્સવીના દાદા તથા સાક્ષી તથા મિતના નાના સ્વ. નિતિના ભાઇનું તા. ૨૩-૨-૨૪ના અરિહંતશરણ…
હું અલગ છું: મુશ્કેલીઓથી ડરશો તો લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકો
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આપણે બધા પણ લાઇફમાં આ અનુભવી ચૂકયા છીએ અને આજે પણ સ્કૂલમાં હર એક વિદ્યાર્થીને એક વખત તો એ પ્રશ્ર્ન ટીચર જરૂર પૂછે છે કે તે જિંદગીમાં મોટો થઇને એ શું બનવા માગે છે, અને…