• ધર્મતેજ

    આપણને જીવન મળ્યું છે ત્યારે શાંતિથી વિચારીએ,આપણે પરમાત્માથી વિમુખ કેમ છીએ ?

    માનસ મંથન -મોરારિબાપુ ધરમુ ન દૂસર સત્ય સમાનાઆગમ નિગમ પૂરાન બખાનાબધા વેદ અને શાસ્ત્રો કહે છે-સંસારમાં સત્ય સમાન કોઈ ધર્મ નથી. સત્ય એટલે પરમાત્મા, પરમાત્મા એટલે સત્ય. સત્યને રામ કહો, રામને સત્ય કહો, જે નામ આપો તે-સત્ય જ પરમ ધર્મ…

  • ધર્મતેજ

    આ અંકથી શરૂ થાય છે શ્રી ભાણદેવજીની નવી કોલમ”અલૌકિક દર્શન

    જીવનનું અમૃત -ભાણદેવ પ્રસ્તાવનાપરમ પૂજ્ય પરમગુરુને શત-સહસ્ત્ર પ્રણામ.આપણે અસ્તિત્વના બે ભાગ પાડીએ છીએ: અલૌકિક અને લૌકિક. આપણે તપાસ કરીએ, આપણે આપણી જાતને પ્રશ્ર્ન પૂછીએ- આ લૌકિક ક્યાંથી આવે છે? ઉત્તર સ્પષ્ટ અને નિશ્ર્ચયાત્મક છે- આ લૌકિક અલૌકિકમાંથી જ પ્રગટ થાય…

  • ધર્મતેજ

    ઈતિહાસલેખક સંશોધક-સત્યશોધક હોય કે ભાડુતી લેખક?

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ થોડા સમય પહેલાં જૈન આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂિ૨જી મહા૨ાજસાહેબના સંપાદનતળે પ્રકાશિત થતા‘અનુસંધાન’ સામયિકનો અંક ૯૧-મે ૨૦૨૩ મળેલો. એમાં નિવેદનમાં તેઓશ્રીએ જણાવેલું-“સંશોધનના ક્ષ્ોત્રનું મોટું અને ડ૨ામણું પ્રદૂષ્ાણ છે ઉઠાંત૨ી,ચો૨ી. વિચા૨ની તફડંચી અને શોધપ૨ક નોંધોની ઉઠાંત૨ી સાહિત્યના તથા સંશોધનના…

  • ધર્મતેજ

    તે ભક્ત છે પ્રિય મને

    વિશેષ -રાજેશ યાજ્ઞિક પ્રશ્ર્ન એ થાય કે શું ઈશ્ર્વર ભક્તો વચ્ચે પણ ભેદ રાખે. શું ઈશ્ર્વરને કોઈ ભક્ત પ્રિય હોય છે તો કોઈ અપ્રિય. શું ઈશ્ર્વરના સામ્રાજ્યમાં આ પ્રકારનો ભેદભાવ યોગ્ય ગણાય. જો આમ હોય તો ઈશ્ર્વર કોઈકની તરફેણ કરતા…

  • ધર્મતેજ

    ભાણસાહેબના તત્ત્વદર્શનનો પ્રતિઘોષ્ા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની રવિ-ભાણ સંપ્રદાયનું તત્ત્વદર્શન એની સાધનાપદ્ધતિ અને સિદ્ધાન્તધા૨ાના અભ્યાસમાં ખીમ૨વિ પ્રશ્ર્નોત્તરી અને ૨વિગીતા ખૂબ મહત્ત્વના જણાયા છે. પણ એના પ્રા૨ંભક ભાણસાહેબની ભજનવાણી પણ તત્ત્વદર્શી વિભાવનાની દ્યોતક છે. ભાણસાહેબ ગૃહસ્થ હતા. વિહ૨તા ૨હેતા પણ સાધના ક્રિયામાં ક્યા૨ેય…

  • ધર્મતેજ

    દેવી તમે કેટલાય કલ્પોથી મારી અર્ધાંગિની તરીકે મારી સાથે છો, તો આ જિજ્ઞાસા શેની?: શ્રી વિષ્ણુ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શ્રીહરિ વિષ્ણુ શંખચૂડનું રૂપ ધારણ કરી રાજમહેલ પહોંચ્યા. પોતાના સ્વામીને આવેલા જોઈ દેવી તુલસી તેમની ભેટી પડતાં જ તુલસીનું સતીત્વ ખંડિત થઈ જાય છે અને એ જ સમયે યુદ્ધભૂમિમાં ભગવાન શિવ અને શંખચૂડ વચ્ચે…

  • ધર્મતેજ

    તત્ત્વજ્ઞાન

    ગીતા મહિમા -સારંગપ્રીત આજે ભગવાન કૃષ્ણ તેરમા અધ્યાયનો આરંભ કરે છે.ગીતાનો તેરમો અધ્યાય તત્ત્વજ્ઞાન સંબંધી છે. સામાન્યત: માણસને તત્ત્વજ્ઞાનની વાતોમાં રસ ઓછો પડે છે, પરંતુ આ તત્ત્વજ્ઞાન જ છે જે આપણા મૂળભૂત પ્રશ્ર્નોના સમાધાન આપી શકે છે. જોકે આ તત્ત્વજ્ઞાન…

  • ધર્મતેજ

    શત્રુનો પૂર્ણ નાશ જરૂરી

    મનન -હેમંત વાળા કહેવાય છે કે અગ્નિ, દેવું અને શત્રુ અંશ માત્ર પણ બચી જાય તો તે ફરી ફરી વધ્યા જ કરે છે. તેનો સંપૂર્ણ નાશ જ હિતકારી છે. શત્રુ તો શત્રુ છે જ, અગ્નિ અને દેવું પણ શત્રુ છે.…

  • એકલી પ્રાર્થના ફળે ખરી? ભલું તો ભલું કરવાથી જ થાય

    આચમન -અનવર વલિયાણી એક હતો સાધક, માત્સુ એનું નામ. પોતાની ઝૂંપડીમાં તે સાધના જ કર્યા કરતો. જપ, તપ, યોગ, ભક્તિમાં જ લીન. તે એક વખત સાધનામાં હતો. ત્યારે તેના ગુરુ આવ્યા. માત્સુએ તો એ તરફ જોયું જ નહીં. સાધના અને…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

Back to top button