- ધર્મતેજ
તત્ત્વજ્ઞાન
ગીતા મહિમા -સારંગપ્રીત આજે ભગવાન કૃષ્ણ તેરમા અધ્યાયનો આરંભ કરે છે.ગીતાનો તેરમો અધ્યાય તત્ત્વજ્ઞાન સંબંધી છે. સામાન્યત: માણસને તત્ત્વજ્ઞાનની વાતોમાં રસ ઓછો પડે છે, પરંતુ આ તત્ત્વજ્ઞાન જ છે જે આપણા મૂળભૂત પ્રશ્ર્નોના સમાધાન આપી શકે છે. જોકે આ તત્ત્વજ્ઞાન…
- ધર્મતેજ
શત્રુનો પૂર્ણ નાશ જરૂરી
મનન -હેમંત વાળા કહેવાય છે કે અગ્નિ, દેવું અને શત્રુ અંશ માત્ર પણ બચી જાય તો તે ફરી ફરી વધ્યા જ કરે છે. તેનો સંપૂર્ણ નાશ જ હિતકારી છે. શત્રુ તો શત્રુ છે જ, અગ્નિ અને દેવું પણ શત્રુ છે.…
એકલી પ્રાર્થના ફળે ખરી? ભલું તો ભલું કરવાથી જ થાય
આચમન -અનવર વલિયાણી એક હતો સાધક, માત્સુ એનું નામ. પોતાની ઝૂંપડીમાં તે સાધના જ કર્યા કરતો. જપ, તપ, યોગ, ભક્તિમાં જ લીન. તે એક વખત સાધનામાં હતો. ત્યારે તેના ગુરુ આવ્યા. માત્સુએ તો એ તરફ જોયું જ નહીં. સાધના અને…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૪)
‘સમજ્યો.’ દિલાવરખાન બોલ્યો, ‘પરંતુ મારા દોસ્ત! મને કહેવા દો કે એ કામ બચ્ચાના ખેલ જેવું સરળ નથી. નોટો છાપવા માટે પૂરતી સગવડ અને મશીનરી જોઈએ. ઉપરાંત રંગ, શાહી, ડાઈ…વિ. બધું જ જોઈએ. જો તમે એ બધું પૂરું પાડી શકતા હો…
- આમચી મુંબઈ
અદ્ભુત…
મુંબઈના સુશોભીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે મુંબઈના નાના ચોક ખાતે એક અદ્ભુત કૃતિ બેસાડવામાં આવી છે. ફરતે સ્કાયવોક અને તેની વચ્ચે ઉડતા બાળકની કૃતિ અદ્ભુત જણાઇ રહી હતી. (જયપ્રકાશ કેળકર)
- આમચી મુંબઈ
નાણાં પ્રધાન સીતારમણે કર્યો એસી લોકલમાં પ્રવાસ
મુંબઈ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ શનિવારે મુંબઈમાં હતા અને આ સમયે એક અનોખી પહેલ શરૂ કરતાં મધ્ય રેલવેના ઘાટકોપર રેલવે સ્ટેશનથી કલ્યાણ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મુંબઈગરા સાથે રોજબરોજ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનો અનુભવ…
- આમચી મુંબઈ
બૉર્ડની પરીક્ષાઓ વખતે લોકલના ધાંધિયા ત્રીસ કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રો: વિદ્યાર્થીઓની લાચારી કોણ સમજશે?
ત્રીસ કિલોમીટર દૂર પરિક્ષા કેન્દ્રો: વિદ્યાર્થીઓની લાચારી કોણ સમજશે?મુંબઈ: દસમા અને બારમા ધોરણની બૉડર્સની પરિક્ષા એટલે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેના જીવનની કસોટી. વર્ષોની મહેનતનું ફળ આ બંને પરિક્ષાઓમાં બાળકો કેવું પ્રદર્શન કરે છે તેના ઉપર નિર્ભર કરતું હોય છે…
ડોમ્બિવલી- શિલફાટા રોડ આજે ભારે વાહનો માટે બંધ પ્રીમિયર ગ્રાઉન્ડમાં બાલાજી ઉત્સવ માટે ટ્રાફિક વિભાગનો નિર્ણય
મુંબઇ: ડોમ્બિવલી-કલ્યાણ-શિલફાટા રોડ પરના પ્રીમિયર ગ્રાઉન્ડમાં રવિવારે શ્રી શ્રીનિવાસ કલ્યાણમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાના હોવાથી પરિવહન વિભાગે રવિવારે (૨૫મી)ના રોજ સવારે પાંચ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી શિલફાટા રોડ પર ભારે વાહનો માટે…
- આમચી મુંબઈ
હવે ભૂખ હડતાળ એ જ કલ્યાણ? મુંબઈ સેન્ટ્રલનું નામ બદલી નાના શંકર શેઠ ટર્મિનસ ક્યારે?
મુંબઈ: મુંબઈ શહેર આખી દુનિયામાં તેની લાઇફલાઇન એટલે કે જીવનરેખા ગણાતી મુંબઈ લોકલ ટ્રેન સેવા માટે જાણીતું છે અને તેનો પાયો નાંખનારા તેમ જ મુંબઈ લોકલના ઘડતરમાં સિંહફાળો આપનારા નાના શંકર શેઠનું નામ તેમાં સૌપ્રથમ આવે. જોકે, નાના શંકર શેટે…