Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 501 of 928
  • એકસ્ટ્રા અફેર

    મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરાયો તેમાં ખોટું શું ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તરાખંડ વિધાનસભાએ યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું ત્યારે એવી શક્યતા વ્યક્ત થયેલી જ કે, ધીરે ધીરે દેશનાં બધાં ભાજપ શાસિત રાજ્યોમાં આજે નહીં તો કાલે યુનિફોર્મ સિવિલ કોડ પસાર થશે. આસામની ભાજપ સરકારે એ દિશામાં…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૨૬-૨-૨૦૨૪ભારતીય દિનાંક ૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી કદમી…

  • સુભાષિતનો રસાસ્વાદ

    अयं निजः परो वेति गणना लघु चेतसाम् ॥उदार सरितानां नु वसुधैव कुटुंबकम् ॥ 45॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ: આ મારું છે અને આ બીજાનું છે એવી વિચારધારા એ ટૂંકા મનવાળાઓની ગણતરી છે. જ્યારે જેનું મન ઉદાર છે એને માટે તો આખી…

  • ધર્મતેજ

    યોગનું બીજું અંગ: નિયમ પાંચમો નિયમ ઇશ્ર્વર શરણાગતિ

    શ્રદ્ધા હોય તો ઈશ્ર્વર શરણાગતિ સહજ બની જાય છે કવર સ્ટોરી -મુકેશ પંડયા શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદી ઓલવાજો!તપ અને સ્વાધ્યાય પછી ઇશ્ર્વરની નજીક જવાનો શ્રેષ્ઠ રસ્તો છે, તેમને સમર્પિત થવાનો- જાતને સરન્ડર કરવાનો. આજકાલ આપણે એક બોધવાક્ય વારંવાર…

  • ધર્મતેજ

    આપણને જીવન મળ્યું છે ત્યારે શાંતિથી વિચારીએ,આપણે પરમાત્માથી વિમુખ કેમ છીએ ?

    માનસ મંથન -મોરારિબાપુ ધરમુ ન દૂસર સત્ય સમાનાઆગમ નિગમ પૂરાન બખાનાબધા વેદ અને શાસ્ત્રો કહે છે-સંસારમાં સત્ય સમાન કોઈ ધર્મ નથી. સત્ય એટલે પરમાત્મા, પરમાત્મા એટલે સત્ય. સત્યને રામ કહો, રામને સત્ય કહો, જે નામ આપો તે-સત્ય જ પરમ ધર્મ…

  • ધર્મતેજ

    આ અંકથી શરૂ થાય છે શ્રી ભાણદેવજીની નવી કોલમ”અલૌકિક દર્શન

    જીવનનું અમૃત -ભાણદેવ પ્રસ્તાવનાપરમ પૂજ્ય પરમગુરુને શત-સહસ્ત્ર પ્રણામ.આપણે અસ્તિત્વના બે ભાગ પાડીએ છીએ: અલૌકિક અને લૌકિક. આપણે તપાસ કરીએ, આપણે આપણી જાતને પ્રશ્ર્ન પૂછીએ- આ લૌકિક ક્યાંથી આવે છે? ઉત્તર સ્પષ્ટ અને નિશ્ર્ચયાત્મક છે- આ લૌકિક અલૌકિકમાંથી જ પ્રગટ થાય…

  • ધર્મતેજ

    ઈતિહાસલેખક સંશોધક-સત્યશોધક હોય કે ભાડુતી લેખક?

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ થોડા સમય પહેલાં જૈન આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂિ૨જી મહા૨ાજસાહેબના સંપાદનતળે પ્રકાશિત થતા‘અનુસંધાન’ સામયિકનો અંક ૯૧-મે ૨૦૨૩ મળેલો. એમાં નિવેદનમાં તેઓશ્રીએ જણાવેલું-“સંશોધનના ક્ષ્ોત્રનું મોટું અને ડ૨ામણું પ્રદૂષ્ાણ છે ઉઠાંત૨ી,ચો૨ી. વિચા૨ની તફડંચી અને શોધપ૨ક નોંધોની ઉઠાંત૨ી સાહિત્યના તથા સંશોધનના…

  • ધર્મતેજ

    તે ભક્ત છે પ્રિય મને

    વિશેષ -રાજેશ યાજ્ઞિક પ્રશ્ર્ન એ થાય કે શું ઈશ્ર્વર ભક્તો વચ્ચે પણ ભેદ રાખે. શું ઈશ્ર્વરને કોઈ ભક્ત પ્રિય હોય છે તો કોઈ અપ્રિય. શું ઈશ્ર્વરના સામ્રાજ્યમાં આ પ્રકારનો ભેદભાવ યોગ્ય ગણાય. જો આમ હોય તો ઈશ્ર્વર કોઈકની તરફેણ કરતા…

  • ધર્મતેજ

    ભાણસાહેબના તત્ત્વદર્શનનો પ્રતિઘોષ્ા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની રવિ-ભાણ સંપ્રદાયનું તત્ત્વદર્શન એની સાધનાપદ્ધતિ અને સિદ્ધાન્તધા૨ાના અભ્યાસમાં ખીમ૨વિ પ્રશ્ર્નોત્તરી અને ૨વિગીતા ખૂબ મહત્ત્વના જણાયા છે. પણ એના પ્રા૨ંભક ભાણસાહેબની ભજનવાણી પણ તત્ત્વદર્શી વિભાવનાની દ્યોતક છે. ભાણસાહેબ ગૃહસ્થ હતા. વિહ૨તા ૨હેતા પણ સાધના ક્રિયામાં ક્યા૨ેય…

  • ધર્મતેજ

    દેવી તમે કેટલાય કલ્પોથી મારી અર્ધાંગિની તરીકે મારી સાથે છો, તો આ જિજ્ઞાસા શેની?: શ્રી વિષ્ણુ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શ્રીહરિ વિષ્ણુ શંખચૂડનું રૂપ ધારણ કરી રાજમહેલ પહોંચ્યા. પોતાના સ્વામીને આવેલા જોઈ દેવી તુલસી તેમની ભેટી પડતાં જ તુલસીનું સતીત્વ ખંડિત થઈ જાય છે અને એ જ સમયે યુદ્ધભૂમિમાં ભગવાન શિવ અને શંખચૂડ વચ્ચે…

Back to top button