ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

अयं निजः परो वेति गणना लघु चेतसाम् ॥
उदार सरितानां नु वसुधैव कुटुंबकम् ॥ 45॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ: આ મારું છે અને આ બીજાનું છે એવી વિચારધારા એ ટૂંકા મનવાળાઓની ગણતરી છે. જ્યારે જેનું મન ઉદાર છે એને માટે તો આખી પૃથ્વી કુટુંબ સમાન છે. અસ્તુ.
સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઈ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress